GENERAL KNOWLEDGE QUIZ : 26 – જનરલ નોલેજ ક્વિઝ April 25, 2021April 25, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-26 Table of Contents GENERAL KNOWLEDGE QUIZ -26 DAILY GK – જનરલ નોલેજ ક્વિઝપરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.GENERAL KNOWLEDGE QUIZ DAILY GK CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ -26 DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGENERAL KNOWLEDGE QUIZ DAILY GK GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! GENERAL KNOWLEDGE QUIZ DAILY GK CORNER 0% 3 votes, 4 avg 61 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 26 FOR ALL COMPETITVE EXAMS આપની સામાન્ય માહિતી નીચે ભરો. 1 / 25 લોકપ્રિય સોશિયલ મીડિયા વોટ્સએપની રચના કોણે કરી હતી? રૉનાલ્ડ વાયૅન, સ્ટીવ વૉઝનિયક ટીમ કૂક, સ્ટીવ જોબ્સ માર્ક ઝુકરબર્ગ બ્રાયન ઍક્ટન, જૅન કોઉમ 2 / 25 સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર હતાં અને રાજપ્રમુખ પદે ........ હતાં. નવાબ મહાબતખાન - જૂનાગઢ કૃષ્ણકુમારસિંહજી - ભાવનગર ભગવતસિંહજી – ગોંડલ જામસાહેબ- જામનગર 3 / 25 ધરમપુરના આદિવાસીઓનું લોકનૃત્ય.......... નૃત્ય તરીકે જાણીતું છે. ટિપ્પણી શિકાર ઘેર રૂમાલ 4 / 25 “તમે મારા દેવ ના દીધેલ છો, તને મારા માંગી લીધેલ છો." આ ગુજરાતી લોકગીતનો પ્રકાર ઓળખવો. હાલરડું બાળગીત વ્રતગીત લગ્નગીત 5 / 25 ગુજરાતની રૂપેણ નદી .............માંથી ઉદભવે છે. (૧) મહીકાંઠાની ટેકરીઓ (૩) ઉદેપુરની ટેકરીઓ (૨) તારંગાની ટેકરીઓ✅ (૪) વિંધ્ય પર્વત મહીકાંઠાની ટેકરીઓ તારંગાની ટેકરીઓ ઉદેપુરની ટેકરીઓ વિંધ્ય પર્વત 6 / 25 …..........એક પ્રકારનું સુષિર વાધ છે. પખાવજ તારપુ સારંગી ઝાંઝ 7 / 25 ગુજરાતમાં સાસુની વાવ - વહુની વાવ ક્યાં આવેલી છે? પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો મહીસાગર જિલ્લો બનાસકાંઠા જિલ્લો 8 / 25 ભારત અને શ્રીલંકા વચ્ચે કેટલું અંતર છે? ૫૪.૭ કિ.મી. ૫૪.૮ કિ.મી. ૫૪.૫ કિ.મી. ૫૪.૬ કિ.મી. 9 / 25 નીચે પૈકીનું શું એક વેબ બ્રાઉઝર નથી? પેરા ઇન્ટરનેટ ઍક્સપ્લૉરર મોઝિલા ફાયરફૉક્સ TCS 10 / 25 ભાવનગરના દિવાન ............ એ ૧૯૨૪માં સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો અને પછી મુખ્ય રાજ્યભરમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવા કાયદો કર્યો. પ્રભાશંકર પટ્ટણી પરમાનંદદાસ મહેતા વિઠ્ઠલદાસ મહેતા ગૌરીશંકર ઓઝા 11 / 25 ઇન્ટરનેટના સંદર્ભમાં URL એટલે Uniform Random Locator Uniform Resource Locator Universal Resource Locator Uniform Resource Log-in 12 / 25 કમ્પ્યૂટરના સંદર્ભમાં વાયરસ એ શું છે? આ પૈકીનું કંઈ નહીં માનવ-સર્જિત એક કમ્પ્યૂટર પ્રોગ્રામ એક ગોપનીય સર્ચ એન્જિન માહિતીના સંગ્રહનો એક પ્રકારનું ટૂલ 13 / 25 સૌપ્રથમ ઇમેઇલ પ્રોગ્રામની રચના BBNના .......એ કરી હતી. રેન્ડ પૉલ બેરન વિન્ટન સેર્ફ ડૉ. રોબર્ટ એમ. મૅટકાકે રે ટૉમ્લિન્સન 14 / 25 નીચે પૈકીના કોણે ઈંગ્લેન્ડમાં યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? જવાહરલાલ નહેરૂ મહંમદઅલી જિન્નાહ ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઇ નહીં 15 / 25 "વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત" - આ પંક્તિ કઈ લાક્ષણિકતા સાથે સંકળાયેલી છે? લગ્નગીત શૌર્યગીત ભડલી વાક્યો મરસિયા ગીત 16 / 25 “હદયના શુધ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે". આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા? ઇન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી 17 / 25 ભોજા ભગત નામના સંત કવિએ?....... કાવ્ય પ્રકાર લોકપ્રિય કર્યો. છપ્પા દોહા ચાબખા સાખી 18 / 25 “કુમારસંભવમ્”ની રચના કોણે કરી હતી? કાલિદાસ બિલ્હણ કબીર બાણભટ્ટ 19 / 25 ગુજરાતના પિરાજી સાગરાનો સંબંધ કઇ કલા સાથે છે? કઠપુતળીના ખેલ સંગીત કલા અભિનય ચિત્રકલા 20 / 25 શ્રેણી-વિજાણંદની જાણીતી લોકકથા મુજબ વિજાણંદ ........... સારું વગાડતો હતો. વાંસળી રાવણહથ્થો સુરંદો જંતર 21 / 25 રાષ્ટ્રની પ્રથમ નેરોગેજ રેલવે લાઇન ... ...લાઇન હતી. ભાવનગર-ગોંડલ અમદાવાદ-સુરેન્દ્રનગર ડભોઈ-મિયાગામ બોરીબંદર-થાણે 22 / 25 “સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું” આ ...........ની એક જાણીતી પંક્તિ છે. અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ વલ્લભ મેવાડા 23 / 25 ‘સ્નેહમુદ્રા’ના સર્જક........... છે? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઇલા આરબ મહેતા ઉમાશંકર જોષી 24 / 25 સ્વતંત્રતા બાદ રાજ્યોની પુર્નરચના માટે નિમાયેલા “રાજ્ય પુનર્ગઠન આયોગ”ના અધ્યક્ષપદે ........ હતાં. સીતારમૈયા સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ફઝલ અલી 25 / 25 પ્રસિદ્ધ ચિત્ર-વિચિત્રનો મેળો..... જિલ્લા માં યોજાય છે? અરવલ્લી મહીસાગર સાબરકાંઠા નર્મદા Your score is The average score is 42% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">