મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz 2023 December 26, 2022 by FreeStudyGuajarat.in મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટેમનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટેમનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz TET-1-2 માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી બનેલો છે.મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો.1875માં વિલિયમ જેમ્સે સર્વપ્રથમ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાય છે.અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1883 વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી. 1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટેનલી હોલને મળી હતી.આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુંટે કહેવાય છે.1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ હેબેટ સિમોનોને મળ્યું હતું .20મી સદીના પ્રારંભમાં પેસ્ટોલોજીએ એવું જણાવ્યું કે ” હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ.”” શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. ” એવું સ્કીનર મનોવિજ્ઞાનએ કહ્યું.મનોવૈજ્ઞાનિકો એ આપેલ વિધાન : “શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રાયોગિક આધાર સ્તંભ છે.”-આર્થર કોલાડર્સી“મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે.” – સી.ટી. મોર્ગન“મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે.” -એવાટેસન“માનવીના વર્તન અને અનુભવોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન” – સ્કીનર મનોવિજ્ઞાન વિશ્વનો ઇતિહાસ ક્વિઝ | History of World Psychology Quiz 0% 2 votes, 4.5 avg 72 મનોવિજ્ઞાન ટેસ્ટ History of World Psychology Quiz નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 10 આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવાય છે ? જ્હોન ડ્યુઈ વિલિયમ જેમ્સ કાર્લ માર્ક્સ વિલ્હેમ વુંટ જવાબ : આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુંટે કહેવાય છે. જવાબ : આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુંટે કહેવાય છે. 2 / 10 " શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. " એવું કયા મનોવિજ્ઞાનએ કહ્યું ? કાર્લ માર્ક્સ સ્કીનર પાવલોવ વુલ ફોક જવાબ : " શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. " એવું સ્કીનર મનોવિજ્ઞાનએ કહ્યું. જવાબ : " શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતીમાં થતાં માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. " એવું સ્કીનર મનોવિજ્ઞાનએ કહ્યું. 3 / 10 નીચેમાંથી કયું વિધાન સી.ટી. મોર્ગનનું કહેલું છે? "મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે." "મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે." "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રાયોગિક આધાર સ્તંભ છે." "માનવીના વર્તન અને અનુભવોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન" જવાબ : "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રાયોગિક આધાર સ્તંભ છે."-આર્થર કોલાડર્સી "મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે." - સી.ટી. મોર્ગન "મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે." -એવાટેસન "માનવીના વર્તન અને અનુભવોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન" - સ્કીનર જવાબ : "શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષણનો પ્રાયોગિક આધાર સ્તંભ છે."-આર્થર કોલાડર્સી "મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે." - સી.ટી. મોર્ગન "મનોવિજ્ઞાન એ વર્તનનું ગુણાત્મક વિજ્ઞાન છે." -એવાટેસન "માનવીના વર્તન અને અનુભવોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન" - સ્કીનર 4 / 10 1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ કોને મળ્યું હતું ? જોહન ડ્યુઈ સ્ટેનલી હોલ હેબેટ સિમોનો ઇવાન પાવલોવ જવાબ : 1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ હેબેટ સિમોનોને મળ્યું હતું . જવાબ : 1957માં મનોવિજ્ઞાનનું સ્વતંત્ર નોબલ પ્રાઇઝ હેબેટ સિમોનોને મળ્યું હતું . 5 / 10 અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કયા વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી? 1876 1883 1850 1875 જવાબ : અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1883 વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી. જવાબ : અમેરિકામાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા 1883 વર્ષમાં જોહન હોપકિન્સ યુનિવર્સિટીમાં સ્થપાઈ હતી. 6 / 10 1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી કઇ વ્યક્તિને મળી હતી ? વિલિયમ જેમ્સ ઇવાન પાવલોવ કાર્લ માર્ક્સ સ્ટેનલી હોલ જવાબ : 1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટેનલી હોલને મળી હતી. જવાબ : 1878માં સર્વપ્રથમ મનોવિજ્ઞાનમાં Ph. D. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી સ્ટેનલી હોલને મળી હતી. 7 / 10 સાયકોલોજી શબ્દ કઈ ભાષાના બે શબ્દો પરથી બનેલો છે ? ફ્રેંચ ઉર્દૂ ભાષાના અંગ્રેજી ભાષા ગ્રીક ભાષાના જવાબ : સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી બનેલો છે. જવાબ : સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો પરથી બનેલો છે. 8 / 10 મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત કેટલો સમય થયો ? 140 થી 150 વર્ષ જેટલો 135 થી 140 વર્ષ જેટલો 130 થી 132 વર્ષ જેટલો 110 થી 120 વર્ષ જેટલો જવાબ : મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો . જવાબ : મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો . 9 / 10 અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? જોહન હોપકિન્સ વિલહેમ વુંટે વિલિયમ જેમ્સ ઇવાન પેટ્રોવીચ પાવલોવ જવાબ : 1875માં વિલિયમ જેમ્સે સર્વપ્રથમ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાય છે. જવાબ : 1875માં વિલિયમ જેમ્સે સર્વપ્રથમ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેઓ અમેરિકન મનોવિજ્ઞાનના પિતા ગણાય છે. 10 / 10 20મી સદીના પ્રારંભમાં કોણે એવું જણાવ્યું કે " હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ." ? એલિસકો ક્રો એન્ડ ક્રો સ્કીનર પેસ્ટોલોજી જવાબ : 20મી સદીના પ્રારંભમાં પેસ્ટોલોજીએ એવું જણાવ્યું કે " હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ." જવાબ : 20મી સદીના પ્રારંભમાં પેસ્ટોલોજીએ એવું જણાવ્યું કે " હું શિક્ષણનું મનોવિજ્ઞાનીકરણ કરીશ." Your score is The average score is 29% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED GK IN Gujarati TET-TAT-HTAT...Read More HTAT/ TET ને લગતા અગત્યના ગણિત પ્રશ્નો HTAT...Read More 20 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI કરંટ અફેર્સ 20...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">