TET-TAT-HTAT EXAM RELATED QUESTIONS GENERAL KNOWLEDGE QUESTIONS

GK IN GUJARATI

અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી ઊભી કરવાનું આહવાન કરનાર શિક્ષણ ચિંતક કોણ હતા ?

1શ્રી અરવિંદ   2) સ્વામી વિવેકાનંદ   3) ગાંધીજી

Learn More

Arrow

GK IN GUJARATI

આદર્શવાદ ના પિતા તરીકે કોની ગણના થાય છે ?

1)  પ્લેટો       2) મહર્ષિ અરવિંદ   3) રુસો        4) ગાંધીજી

Learn More

Arrow

GK IN GUJARATI

સૌ પ્રથમ રસ માપન સંશોધનિકા બનાવવાનું કાર્ય ઈ.સ.----------- માં શરૂ થયું હોવાનું મનાય છે.

1) 1900  2) 1919  3) 1930  4) 1931

Learn More

Arrow

GK IN GUJARATI

સ્વ એ શેનું હાર્દ છે ?

1) વ્યક્તિત્વ  2) વ્યક્તિ  3) વિકાસ  4) ઉત્ક્રાંતિ

Learn More

Arrow

GK IN GUJARATI

સા વિધ્યા યા વિમુક્તેય નું ઉદ્ભવસ્થાન કયું છે ?

1) ઋગ્વેદ  2) ઉપનિષદ  3) સામવેદ   4) શ્રીમદ ભાગવતગીતા

Learn More

Arrow

GK IN GUJARATI

વ્યક્તિમાં રહેલી કોઈ આંતરિક શક્તિ જે જન્મજાત પણ હોઇ શકે અને શીખેલી પણ હોઇ શકે તેને શું કહેવાય ?

1) રસ  2) અભિયોગ્યતા  3) પૂર્વગ્રહ  4) મનોવલણ

GK IN GUJARATI

ફ્રોઈડ ના મત મુજબ આપણી અતૃપ્ત ઈચ્છાઓ કે વાસનાઓનું આપણે શું કરીએ છીએ ?

1) મુક્ત  2) દમન    3) અતિક્રમણ  4) સહન

Learn More

Arrow

GK IN GUJARATI

પ્રકૃતિવાદ માં શિક્ષક ની ભૂમિકા કેવી છે ?

1) નિર્દેશકની ભૂમિકા   2) મિત્રના ભૂમિકા   3) ઉપરોક્ત બંને   4) એક પણ નહીં

Learn More

Arrow

GK IN GUJARATI

અચેતન મનનો ખ્યાલ સમજાવવા માટે ફ્રોઈડે કોનું ઉદાહરણ આપ્યું ?

1) વાદળ  2) હિમશીલા   3) નદી  4) દરિયો

Learn More

Arrow

GK IN GUJARATI

શ્રી અરવિંદ ના નામ પર કઈ શિક્ષણ સંસ્થા ની સ્થાપના થઈ હતી ?

1) ગુજરાત વિદ્યાપીઠ   2) કાશી વિદ્યાપીઠ   3) પોંડિચેરી આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય

GK IN GUJARATI

નિશ્ચિત સમયે અને સ્થળે થતાં મૂલ્યાંકન ને કયા નામે ઓળખવામાં આવે છે ?

1) અનોૌપચારીક  2) વ્યાવહારિક   3) ઔપચારિક 4) અસતત

Learn More

Arrow

GK IN GUJARATI

દૂરદર્શન કઈ શૈક્ષણિક ચેનલ શરૂ કરી છે ?

1) જ્ઞાન ગંગા  2) જ્ઞાન શક્તિ  3) જ્ઞાન દર્શન  4) ડી. ડી. ગિરનાર

Learn More

Arrow

GK IN GUJARATI