GUJARATI SAHITYA GK QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 1 November 25, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 Table of Contents Toggle GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 9 votes, 3.3 avg 222 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ? એક પણનહી રત્નાવલી પૃથ્વીરાજરાસો નાગનંદ જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. 2 / 15 જયંતી દલાલે ક્યો વાર્તાસંગ્રહ આપ્યો છે ? તણખા શ્રાવણી મેળો જજવાં અંતરાલ જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. 3 / 15 ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ ક્યા કવિની છે ? કવિ કાન્ત સુન્દરમ નિરંજન ભગત કલાપી જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. 4 / 15 ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે? તોતો ચાન હરભાઈ ત્રિવેદી ગીજુભાઈ બધેકા રમણલાલ સોની જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. 5 / 15 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? પન્નાલાલ પટેલ વિષ્ણુ ડે જી.શંકર કુરૂપ ઉમાશંકર જોશી જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. 6 / 15 જયભિખ્ખુ એ ક્યા નાટક્ના રચયિતા છે ? સાત પગલા આકાશમાં રસિયો વાલમ લોહીની સગાઇ અઢારસો સતાવન જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. 7 / 15 જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર કવિ ન્હાનાલાલ કવિ નર્મદ જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. 8 / 15 ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ? મૈથલીશરણ ગુપ્ત અબુલ કલામ આઝાદ મુન્શી પ્રેમચંદ હરિવંશરાય બચ્ચન જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. 9 / 15 જયશંકર ભોજકનું ઉપનામ શું છે ? સુંદરી સ્નેહરશ્મી સુકાની વાસુકી જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. 10 / 15 જર્મન કવિ ગેટ કયું પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો ? માલવીકાગ્નીમિત્રમ રામાયણ કુમારસંભવ અભિજ્ઞાન શાકુંતલમ જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. 11 / 15 ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શુ છે ? શરણાઇના સૂર અંતઃસ્ત્રોત ચાંપાને કેળ ઘૂઘવતા પૂર જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. 12 / 15 જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? કુંદનીકા કાપડીયા ઈશ્વર પેટલીકર સુંદરમ પન્નાલાલ પટેલ જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. 13 / 15 ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ ક્યા ગ્રંથમા કરી છે ? વાર્તાલોક ખેલંદો વડવાનલ કથાલોક જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. 14 / 15 ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે? નરસિંહભાઈ દિવેટિયા મોહનલાલ પંડ્યા રણછોડરામ મહેતા જુગતરામ દવે જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. 15 / 15 છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યુ હતું.? સરદાર પટેલ ગાંધીજી ભારતની પ્રજા અંગ્રેજો જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. Your score is The average score is 21% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">