GUJARATI SAHITYA GK QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 1 November 25, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 Table of Contents GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 8 votes, 3.1 avg 194 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 જયશંકર ભોજકનું ઉપનામ શું છે ? સુકાની સ્નેહરશ્મી વાસુકી સુંદરી જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. 2 / 15 ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ ક્યા ગ્રંથમા કરી છે ? વાર્તાલોક કથાલોક ખેલંદો વડવાનલ જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. 3 / 15 જર્મન કવિ ગેટ કયું પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો ? રામાયણ કુમારસંભવ માલવીકાગ્નીમિત્રમ અભિજ્ઞાન શાકુંતલમ જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. 4 / 15 ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ? પૃથ્વીરાજરાસો રત્નાવલી એક પણનહી નાગનંદ જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. 5 / 15 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? પન્નાલાલ પટેલ વિષ્ણુ ડે ઉમાશંકર જોશી જી.શંકર કુરૂપ જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. 6 / 15 છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યુ હતું.? ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. 7 / 15 ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે? તોતો ચાન રમણલાલ સોની ગીજુભાઈ બધેકા હરભાઈ ત્રિવેદી જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. 8 / 15 ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે? જુગતરામ દવે નરસિંહભાઈ દિવેટિયા રણછોડરામ મહેતા મોહનલાલ પંડ્યા જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. 9 / 15 જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ કોણ છે ? કવિ ન્હાનાલાલ કવિ નર્મદ ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. 10 / 15 જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? પન્નાલાલ પટેલ કુંદનીકા કાપડીયા ઈશ્વર પેટલીકર સુંદરમ જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. 11 / 15 ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ? મૈથલીશરણ ગુપ્ત મુન્શી પ્રેમચંદ હરિવંશરાય બચ્ચન અબુલ કલામ આઝાદ જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. 12 / 15 ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ ક્યા કવિની છે ? સુન્દરમ કવિ કાન્ત કલાપી નિરંજન ભગત જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. 13 / 15 જયંતી દલાલે ક્યો વાર્તાસંગ્રહ આપ્યો છે ? અંતરાલ જજવાં શ્રાવણી મેળો તણખા જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. 14 / 15 ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શુ છે ? ઘૂઘવતા પૂર શરણાઇના સૂર અંતઃસ્ત્રોત ચાંપાને કેળ જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. 15 / 15 જયભિખ્ખુ એ ક્યા નાટક્ના રચયિતા છે ? લોહીની સગાઇ રસિયો વાલમ અઢારસો સતાવન સાત પગલા આકાશમાં જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. Your score is The average score is 21% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">