GUJARATI SAHITYA GK QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 1

GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1
GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1

GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે

  • GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   
0%
9 votes, 3.3 avg
220

ગુજરાતી સાહિત્ય ક્વિઝ

GUJARATI SAHITYA QUIZ

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 15

જયશંકર ભોજકનું ઉપનામ શું છે ?

2 / 15

ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ?

3 / 15

જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં  સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ કોણ છે ?

4 / 15

જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ?

5 / 15

ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે?

6 / 15

જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે?

7 / 15

ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શુ છે ?

8 / 15

જયભિખ્ખુ એ ક્યા નાટક્ના રચયિતા છે ?

9 / 15

ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ ક્યા કવિની છે ?

10 / 15

ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે?

11 / 15

ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ?

12 / 15

જર્મન કવિ ગેટ કયું પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો ?

13 / 15

જયંતી દલાલે ક્યો વાર્તાસંગ્રહ આપ્યો છે ?

14 / 15

ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ ક્યા ગ્રંથમા કરી છે ?

15 / 15

છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યુ હતું.?

Your score is

The average score is 20%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.