GUJARATI SAHITYA GK QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 1 November 25, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 GUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA GK QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 9 votes, 3.3 avg 218 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શુ છે ? ઘૂઘવતા પૂર ચાંપાને કેળ અંતઃસ્ત્રોત શરણાઇના સૂર જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. જવાબ : ચુનીલાલ મડીયાના પ્રથમ વાર્તા સંગ્રહનુ નામ શરણાઇના સૂર છે. 2 / 15 ગુર્જર રંગભૂમિના પિતા કોણે ગણવામાં આવે છે? મોહનલાલ પંડ્યા રણછોડરામ મહેતા નરસિંહભાઈ દિવેટિયા જુગતરામ દવે જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. જવાબ : ગુર્જર રંગભૂમિના પિતા રણછોડરામ મહેતા ગણવામાં આવે છે. 3 / 15 જયંતી દલાલે ક્યો વાર્તાસંગ્રહ આપ્યો છે ? શ્રાવણી મેળો તણખા જજવાં અંતરાલ જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. જવાબ : જયંતી દલાલે જંજવા વાર્તાસંગ્રહ આપ્યો છે. 4 / 15 જયભિખ્ખુ એ ક્યા નાટક્ના રચયિતા છે ? લોહીની સગાઇ અઢારસો સતાવન રસિયો વાલમ સાત પગલા આકાશમાં જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. જવાબ : જયભિખ્ખુ એ રસિયાઓ વાલમ નાટક્ના રચયિતા છે. 5 / 15 ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ કયા હિન્દી સાહિત્યકારની છે ? મુન્શી પ્રેમચંદ હરિવંશરાય બચ્ચન અબુલ કલામ આઝાદ મૈથલીશરણ ગુપ્ત જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. જવાબ : ગોદાન,ગબન અને નિર્મળા જેવી પ્રસિધ્ધ રચનાઓ મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યકારની છે. 6 / 15 ચંદબરદાઇએ કઇ કૃતિની રચના કરી હતી ? પૃથ્વીરાજરાસો નાગનંદ એક પણનહી રત્નાવલી જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. જવાબ : ચંદબરદાઇએ પૃથ્વીરાજરાસો કૃતિની રચના કરી હતી. 7 / 15 ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ ક્યા કવિની છે ? નિરંજન ભગત કવિ કાન્ત કલાપી સુન્દરમ જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. જવાબ : ચલ મન મુંબઇ, જોવા પુચ્છ વીનાની મગરી-- આ પક્તિ નિરંજન ભગત કવિની છે. 8 / 15 જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ કોણ છે ? કવિ નર્મદ ઉમાશંકર જોશી અરદેશર ખબરદાર કવિ ન્હાનાલાલ જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. જવાબ : જ્યા જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" -- આ પંક્તિના કવિ અરદેશર ખબરદાર છે. 9 / 15 ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે કયા કેળવણીકાર નું નામ જોડાયેલું છે? ગીજુભાઈ બધેકા રમણલાલ સોની હરભાઈ ત્રિવેદી તોતો ચાન જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. જવાબ : ઘરશાળા સંસ્થા ભાવનગર સાથે હરભાઈ ત્રિવેદી કેળવણીકાર નું નામ જોડાયેલું છે. 10 / 15 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી જી.શંકર કુરૂપ પન્નાલાલ પટેલ વિષ્ણુ ડે જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. જવાબ : ઉમાશંકર જોશી જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી હતા. 11 / 15 ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ ક્યા ગ્રંથમા કરી છે ? કથાલોક વાર્તાલોક વડવાનલ ખેલંદો જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. જવાબ : ચુનીલાલ મડીયા એ નવલીકાના સ્વરૂપોની વિગતવાર છણાવટ કથાલોક ગ્રંથમા કરી છે. 12 / 15 જયશંકર ભોજકનું ઉપનામ શું છે ? વાસુકી સ્નેહરશ્મી સુંદરી સુકાની જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. જવાબ : જયશંકર ભોજકનું ઉપનામ સુંદરી છે. 13 / 15 છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યુ હતું.? સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. જવાબ : છેલ્લો કટોરો કાવ્ય મેઘાણીએ ગાંધીજીને ઉદ્દેશીને લખ્યુ હતું. 14 / 15 જર્મન કવિ ગેટ કયું પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો ? અભિજ્ઞાન શાકુંતલમ માલવીકાગ્નીમિત્રમ કુમારસંભવ રામાયણ જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. જવાબ : જર્મન કવિ ગેટ "અભિજ્ઞાન શાકુંતલ" પુસ્તક વાંચી તેને માથે મૂકીને નાચ્યો હતો. 15 / 15 જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? કુંદનીકા કાપડીયા પન્નાલાલ પટેલ સુંદરમ ઈશ્વર પેટલીકર જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. જવાબ : "જનમટીપ" ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે. Your score is The average score is 20% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">