GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2 November 26, 2022November 26, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2 Table of Contents Toggle GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 4 votes, 3 avg 119 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ PART-2 નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો ? નરસિંહ મેહતાએ રમણલાલ પાઠકે દયારામે પ્રેમાનંદે જવાબ : ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મેહતાએ કર્યો હતો જવાબ : ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મેહતાએ કર્યો હતો 2 / 15 ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ હતા ? રણજીતરામ મહેતા મોતીભાઈ અમીન કનૈયાલાલ મુનશી એલેક્ઝાન્ડર ફાર્બસ જવાબ : ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ હતા. જવાબ : ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ હતા. 3 / 15 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે ? નાગર ભાટચરણ ઉપરના તમામ ગઢવી જવાબ : ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે ભાટચારણ કોમનો સિંહ ફાળો છે. જવાબ : ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે ભાટચારણ કોમનો સિંહ ફાળો છે. 4 / 15 ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક કયું હતું ? નરસિંહ મહેતા હુતાશની કૃષ્ણ સુદામા લક્ષ્મી જવાબ : ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક લક્ષ્મી હતું. જવાબ : ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક લક્ષ્મી હતું. 5 / 15 ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે? મીરાબાઈ પ્રેમાનંદ નર્મદ નરસિંહ મહેતા જવાબ : ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ નરસિંહ મહેતા ગણાય છે. જવાબ : ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ નરસિંહ મહેતા ગણાય છે. 6 / 15 ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા કઈ બની હતી? મારી હકીકત બા શાંતિદાસ ગોવાલણી જવાબ : ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા ગોવાલણી બની હતી. જવાબ : ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા ગોવાલણી બની હતી. 7 / 15 ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર કોણ હતા ? સુંદરમ નંદશંકર મહેતા ધૂમકેતુ મલયાનીલ જવાબ : ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર મલયાનીલ હતા. જવાબ : ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર મલયાનીલ હતા. 8 / 15 ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ શું છે ? તરસ જલધારા પરબ વાટિકા જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ પરબ છે. જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ પરબ છે. 9 / 15 ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર કેટલા છે? 10 4 9 11 જવાબ : ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર ચાર છે. જવાબ : ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર ચાર છે. 10 / 15 ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ જણાવો. ઉશનસ દર્શક બેફામ ધૂમકેતુ જવાબ : ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ નામ દર્શક છે. જવાબ : ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ નામ દર્શક છે. 11 / 15 ગુજરાતી ભાષામાં સંજ્ઞાના કેટલા પ્રકાર છે? 4 7 5 6 જવાબ : ગુજરાતી ભાષામાં સંજ્ઞાના પાંચ પ્રકાર છે. જવાબ : ગુજરાતી ભાષામાં સંજ્ઞાના પાંચ પ્રકાર છે. 12 / 15 ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણે લખ્યું ? નર્મદ ગૌરીશંકર જોશી પ્રેમાનંદ બાલકૃષ્ણ કંથારીયા જવાબ : ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય પ્રેમાનંદે લખ્યું. જવાબ : ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય પ્રેમાનંદે લખ્યું. 13 / 15 ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ કોણ છે ? કુમારપાળ દેસાઇ રઘુવીર ચૌધરી ધીરુભાઈ પરીખ નારાયણ દેસાઇ જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ ધીરુભાઈ પરીખ છે. જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ ધીરુભાઈ પરીખ છે. 14 / 15 ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કોણ હતા ? શાંતિલાલ શાહ સુમન ત્રિવેદી કાંતિ મહેતા કાંતિ ભટ્ટ જવાબ : ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કાંતિ ભટ્ટ હતા. જવાબ : ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કાંતિ ભટ્ટ હતા. 15 / 15 ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? અખંડ આનંદ નવચેતન શબ્દસૃષ્ટિ પરબ જવાબ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે. જવાબ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે. Your score is The average score is 25% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">