GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2 November 26, 2022November 26, 2022 by FreeStudyGuajarat.in GUJARATI SAHITYA QUIZ | ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ : 2 Table of Contents Toggle GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ GUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેGUJARATI SAHITYA QUIZ ગુજરાતી સાહિત્ય જનરલ નોલેજ ક્વિઝ ભાગ 1 | TET-TAT-HTAT-HMAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! 0% 4 votes, 3 avg 119 ગુજરાતી સાહિત્ય ક્વિઝ GUJARATI SAHITYA QUIZ PART-2 નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણે લખ્યું ? પ્રેમાનંદ નર્મદ ગૌરીશંકર જોશી બાલકૃષ્ણ કંથારીયા જવાબ : ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય પ્રેમાનંદે લખ્યું. જવાબ : ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય પ્રેમાનંદે લખ્યું. 2 / 15 ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા કઈ બની હતી? શાંતિદાસ બા મારી હકીકત ગોવાલણી જવાબ : ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા ગોવાલણી બની હતી. જવાબ : ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ટૂંકી વાર્તા ગોવાલણી બની હતી. 3 / 15 ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક કોણ હતા ? રણજીતરામ મહેતા કનૈયાલાલ મુનશી મોતીભાઈ અમીન એલેક્ઝાન્ડર ફાર્બસ જવાબ : ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ હતા. જવાબ : ગુજરાતી સાહિત્ય સભાના સ્થાપક એલેક્ઝાન્ડર ફાર્બસ હતા. 4 / 15 ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ જણાવો. ધૂમકેતુ દર્શક ઉશનસ બેફામ જવાબ : ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ નામ દર્શક છે. જવાબ : ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોલીનું તખલ્લુસ નામ દર્શક છે. 5 / 15 ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ શું છે ? પરબ જલધારા તરસ વાટિકા જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ પરબ છે. જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતાં સામયિકનું નામ પરબ છે. 6 / 15 ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક કયું હતું ? લક્ષ્મી કૃષ્ણ સુદામા નરસિંહ મહેતા હુતાશની જવાબ : ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક લક્ષ્મી હતું. જવાબ : ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક લક્ષ્મી હતું. 7 / 15 ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો હતો ? નરસિંહ મેહતાએ પ્રેમાનંદે રમણલાલ પાઠકે દયારામે જવાબ : ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મેહતાએ કર્યો હતો જવાબ : ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ નરસિંહ મેહતાએ કર્યો હતો 8 / 15 ગુજરાતી ભાષામાં સંજ્ઞાના કેટલા પ્રકાર છે? 7 5 6 4 જવાબ : ગુજરાતી ભાષામાં સંજ્ઞાના પાંચ પ્રકાર છે. જવાબ : ગુજરાતી ભાષામાં સંજ્ઞાના પાંચ પ્રકાર છે. 9 / 15 ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર કોણ હતા ? નંદશંકર મહેતા સુંદરમ મલયાનીલ ધૂમકેતુ જવાબ : ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર મલયાનીલ હતા. જવાબ : ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ નવલિકા બનાવનાર મલયાનીલ હતા. 10 / 15 ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ કોણ ગણાય છે? મીરાબાઈ નર્મદ નરસિંહ મહેતા પ્રેમાનંદ જવાબ : ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ નરસિંહ મહેતા ગણાય છે. જવાબ : ગુજરાતી સાહિત્યના પ્રથમ મહાન કવિ નરસિંહ મહેતા ગણાય છે. 11 / 15 ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી નારાયણ દેસાઇ ધીરુભાઈ પરીખ કુમારપાળ દેસાઇ જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ ધીરુભાઈ પરીખ છે. જવાબ : ગુજરાતી સાહિત્ય પરિષદના 2015 મા પ્રમુખ ધીરુભાઈ પરીખ છે. 12 / 15 ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર કેટલા છે? 9 10 4 11 જવાબ : ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર ચાર છે. જવાબ : ગુજરાતી ભાષામમાં હસ્વ સ્વર ચાર છે. 13 / 15 ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? શબ્દસૃષ્ટિ અખંડ આનંદ પરબ નવચેતન જવાબ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે. જવાબ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે. 14 / 15 ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કોણ હતા ? કાંતિ મહેતા શાંતિલાલ શાહ કાંતિ ભટ્ટ સુમન ત્રિવેદી જવાબ : ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કાંતિ ભટ્ટ હતા. જવાબ : ગુજરાતી સાપ્તાહિક "અભિયાન" ના સ્થાપક તંત્રી કાંતિ ભટ્ટ હતા. 15 / 15 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ ફાળો છે ? ગઢવી નાગર ભાટચરણ ઉપરના તમામ જવાબ : ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે ભાટચારણ કોમનો સિંહ ફાળો છે. જવાબ : ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે ભાટચારણ કોમનો સિંહ ફાળો છે. Your score is The average score is 24% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">