GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 February 18, 2022 by FreeStudyGuajarat.in GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 FREEDOM FIGHTERS & THEIR QUOTES મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝGK DAILY QUIZ ABOUT FREEDOM FIGHTERS & THEIR QUOTES મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 0% 7 votes, 3.9 avg 93 વ્યક્તિ વિશેષ : GK QUIZ FREEDOM FIGHTERS & THEIR QUOTES તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. 1 / 18 ગુજરાતમાં નિર્વણાધીન ‘ ક્રાંતિ તીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ? શ્યામજી કૃષ્ણ વર્મા સરદાર ભગત સિંહ સરદાર પટેલ સરદાર સિંહ રાણા 2 / 18 બકરી ની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પળ સિંહ ની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે ? મંગલ પાંડે મહારાણા પ્રતાપ ટીપું સુલતાન બાજીરાવ -1 3 / 18 ગાંધીજી માટે મહાત્મા શબ્દ સૌ પ્રથમ કોણે વાપરેલો ? સરદાર વલ્લભભાઈ કોઈક પત્રકાર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે 4 / 18 જય જવાન જય કિસાન નો નારો આમણે આપ્યો ? અબ્દુલ કલામ ગાંધીજી જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી 5 / 18 "તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા" આ ઉક્તિ કોની છે? સુભાષ ચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી 6 / 18 ભારત માં હરિયાળી ક્રાંતિ ના પાયામાં ---------------- નેતા હતા ? ડૉ. એમ . એસ . સ્વામીનાથન જય પ્રકાશ નારાયણ ડૉ . કુરિયન ડૉ . નોમર્ન ઈ . બાબોગ 7 / 18 ગુજરાત ના સત્યાગ્રહી ઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? નરહરિ પરિધ વામન રાવ મુકાદમ મોહનલાલ પંડયા દ્વારકા દાસ તલાટી 8 / 18 "માય લાઇફ ઇસ માય મૅસેજ" આ ઉક્તિ કોની છે? અબ્દુલ કલામ રાજીવ ગાંધી જવાહર લાલ નેહરુ ગાંધીજી 9 / 18 જય હિન્દ સૂત્ર કોણે આપ્યું ? જવાહરલાલ નેહરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી 10 / 18 “આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ? ગાંધીજી અરવિંદ ઘોષ વિનોબા ભાવે મદનમોહન માલવિયા 11 / 18 લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? જય પ્રકાશ નારાયણ લોક માન્ય તિલક બાલ ગંગાધર તિલક એન . કે . નારણ મૂર્તિ 12 / 18 ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? રામનારાયણ વી . પાઠક શ્રીમદ રાજચંદ્ર ગોપાલ કૃષ્ણ ગોખલે લિયો ટોલ્સટોય 13 / 18 હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ? ભગતસિહ સુખદેવ ભારાતેન્દુ હરિશ્વચંદ્ર ઇકબાલ 14 / 18 "આરામ હરામ હૈ " આ ઉક્તિ કોની છે? જવાહર લાલ નેહરુ અબ્દુલ કલામ ગાંધીજી સુભાષ ચંદ્ર બોઝ 15 / 18 ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી ? લોર્ડ માઉન્ટ બેટન જવાહરલાલ નેગરું જનરલ કરીઅપ્પા જનરલ માણેકશા 16 / 18 ભારતની આઝાદી ના આંદોલનો દરમિયાન અંગ્રેજો ને ‘કવીટ ઈન્ડિયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષ ચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી 17 / 18 સરહદ ના ગાંધીજી તરીકે કોણ ઓળખાય છે ? મહંમદ અલી જીણા ખાન અબ્દુલ ગફરખાન મહાત્મા ગાંધીજી જવાહરલાલ 18 / 18 હું કાગડા કુતરા ની મોતે મરીશ , પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમ માં પાછો પગ મુકીશ નહીં – આવું કોણે કહેલું ? સરોજિની નાયડુ મહાદેવ દેસાઇ ગાંધીજી સરદાર પટેલ આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">