GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 February 18, 2022 by FreeStudyGuajarat.in GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 Table of Contents Toggle GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 FREEDOM FIGHTERS & THEIR QUOTES મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝGK DAILY QUIZ ABOUT FREEDOM FIGHTERS & THEIR QUOTES મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GK DAILY QUIZ |FREEDOM FIGHTERS & THEIR QUOTES| મહાન વ્યક્તિ અને તેમની ઉક્તિઓ વિષે ક્વિઝ 18-02-2022 0% 7 votes, 3.9 avg 93 વ્યક્તિ વિશેષ : GK QUIZ FREEDOM FIGHTERS & THEIR QUOTES તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી. 1 / 18 ભારત વર્ષના પ્રથમ ફિલ્ડ માર્શલની ગૌરવભરી કામગીરી કોણે કરી હતી ? લોર્ડ માઉન્ટ બેટન જનરલ કરીઅપ્પા જનરલ માણેકશા જવાહરલાલ નેગરું 2 / 18 "માય લાઇફ ઇસ માય મૅસેજ" આ ઉક્તિ કોની છે? અબ્દુલ કલામ ગાંધીજી રાજીવ ગાંધી જવાહર લાલ નેહરુ 3 / 18 જય જવાન જય કિસાન નો નારો આમણે આપ્યો ? જવાહરલાલ નેહરુ ગાંધીજી અબ્દુલ કલામ લાલ બહાદુર શાસ્ત્રી 4 / 18 ભારતની આઝાદી ના આંદોલનો દરમિયાન અંગ્રેજો ને ‘કવીટ ઈન્ડિયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષ ચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ગાંધીજી 5 / 18 "આરામ હરામ હૈ " આ ઉક્તિ કોની છે? જવાહર લાલ નેહરુ સુભાષ ચંદ્ર બોઝ ગાંધીજી અબ્દુલ કલામ 6 / 18 “આપણાં દેશમાં આપનું રાજ્ય “ આ ઉક્તિ કોની છે ? અરવિંદ ઘોષ મદનમોહન માલવિયા ગાંધીજી વિનોબા ભાવે 7 / 18 જય હિન્દ સૂત્ર કોણે આપ્યું ? જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી 8 / 18 "તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા" આ ઉક્તિ કોની છે? ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ સુભાષ ચંદ્ર બોઝ 9 / 18 ભારત માં હરિયાળી ક્રાંતિ ના પાયામાં ---------------- નેતા હતા ? ડૉ. એમ . એસ . સ્વામીનાથન જય પ્રકાશ નારાયણ ડૉ . નોમર્ન ઈ . બાબોગ ડૉ . કુરિયન 10 / 18 હું કાગડા કુતરા ની મોતે મરીશ , પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમ માં પાછો પગ મુકીશ નહીં – આવું કોણે કહેલું ? સરદાર પટેલ સરોજિની નાયડુ ગાંધીજી મહાદેવ દેસાઇ 11 / 18 હિન્દ , હિન્દુ અને હિંદોસ્તા નો નારો કોણે આપેલો ? ભારાતેન્દુ હરિશ્વચંદ્ર સુખદેવ ભગતસિહ ઇકબાલ 12 / 18 લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? બાલ ગંગાધર તિલક લોક માન્ય તિલક જય પ્રકાશ નારાયણ એન . કે . નારણ મૂર્તિ 13 / 18 ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? રામનારાયણ વી . પાઠક શ્રીમદ રાજચંદ્ર લિયો ટોલ્સટોય ગોપાલ કૃષ્ણ ગોખલે 14 / 18 સરહદ ના ગાંધીજી તરીકે કોણ ઓળખાય છે ? મહાત્મા ગાંધીજી મહંમદ અલી જીણા જવાહરલાલ ખાન અબ્દુલ ગફરખાન 15 / 18 ગાંધીજી માટે મહાત્મા શબ્દ સૌ પ્રથમ કોણે વાપરેલો ? વિનોબા ભાવે કોઈક પત્રકાર સરદાર વલ્લભભાઈ રવીન્દ્રનાથ ટાગોર 16 / 18 ગુજરાતમાં નિર્વણાધીન ‘ ક્રાંતિ તીર્થ ‘ સાથે કોનું નામ જોડાયેલું છે ? સરદાર પટેલ સરદાર ભગત સિંહ સરદાર સિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્મા 17 / 18 બકરી ની જેમ 100 વર્ષ જીવવા કરતાં એક પળ સિંહ ની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે ? ટીપું સુલતાન મંગલ પાંડે બાજીરાવ -1 મહારાણા પ્રતાપ 18 / 18 ગુજરાત ના સત્યાગ્રહી ઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? મોહનલાલ પંડયા નરહરિ પરિધ દ્વારકા દાસ તલાટી વામન રાવ મુકાદમ આપનું પરિણામ Free Study Gujarat તૈયાર કરી રહ્યું છે.... Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">