GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ| ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્વિઝ December 1, 2022 by FreeStudyGuajarat.in GUJARAT NO SANSKRUTIK VARSO-ગુજરાતનો સાંસ્કૃતિક વારસો Table of Contents Toggle EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેEDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.GUJARAT NO SANSKRUTIK VARSO QUIZઆપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સEDUCATIONAL PSYCHOLOGY QUIZ EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેEDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ 0% 6 votes, 4.3 avg 164 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો GUJARAT NO SANSKRUTIK VARSO નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 કૃષ્ણકુમારસિંહજી કયાંના રાજવી હતાં ? વડોદરા મોરબી ગોંડલ ભાવનગર જવાબ : કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતાં. જવાબ : કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતાં. 2 / 15 'કુમાર' માસિકની શરૂઆત કોણે કરી ? રવિશંકર મહારાજ શ્રી શ્રી રવિશંકર રવિશંકર રાવળ રવિશંકર પંડયા જવાબ : 'કુમાર' માસિકની શરૂઆત રવિશંકર રાવળ કરી. જવાબ : 'કુમાર' માસિકની શરૂઆત રવિશંકર રાવળ કરી. 3 / 15 માનવીની ભવાઇ કોની કૃતિ છે ? કાકા કાલેલકર બ.ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જવાબ : માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કૃતિ છે. જવાબ : માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કૃતિ છે. 4 / 15 સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ છે ? ભિક્ષુ અખડાનંદ બાલાભાઈ વિરચંદ દેસાઇ મોહનભાઇ પટેલ કલ્યાણજી -આનંદજી જવાબ : સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખડાનંદ છે. જવાબ : સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખડાનંદ છે. 5 / 15 ગદ્યના પિતાનું બિરુદ કોણે મળેલ છે ? દલપતરામ શામળ નર્મદ અખો જવાબ : ગદ્યના પિતાનું બિરુદ નર્મદને મળેલ છે. જવાબ : ગદ્યના પિતાનું બિરુદ નર્મદને મળેલ છે. 6 / 15 પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ કયા યુગથી થઈ હોય તેવું જણાય છે ? સોલંકીયુગ મોર્યયુગ ગુપ્તયુગ મુઘલ યુગ જવાબ : પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ સોલંકીયુગથી થઈ હોય તેવું જણાય છે. જવાબ : પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ સોલંકીયુગથી થઈ હોય તેવું જણાય છે. 7 / 15 સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો ? કુમારપાળ હેમચંદ્રા ચાર્ય સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચ્યો. જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચ્યો. 8 / 15 જયશંકર ભોજક નો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? જામનગર અમદાવાદ ભાવનગર મહેસાણા જવાબ : જયશંકર ભોજક નો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો. જવાબ : જયશંકર ભોજક નો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો. 9 / 15 ગુજરાતમાં ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે ? દયારામ માયારામ વલ્લભ મેવાડો અખો જવાબ : ગુજરાતમાં ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે. જવાબ : ગુજરાતમાં ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે. 10 / 15 મોરારી બાપુનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? બોટાદ મોરબી ભાવનગર જામનગર જવાબ : મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. જવાબ : મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. 11 / 15 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ હતી ? કરણઘેલો સરસ્વતી ચંદ્ર પૂર્વાલાપ માનવીની ભવાઇ જવાબ : ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણઘેલો હતી. જવાબ : ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણઘેલો હતી. 12 / 15 રણજીતરામ સુવર્ણ ચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? પ્રેમાનંદ સભા ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સભા ગાંધીનગર ગુજરાત સાહિત્ય પરિષદ જવાબ : રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જવાબ : રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. 13 / 15 ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ કોની છે ? પ્રેમાનંદ નર્મદ ઉમાશંકર જોશી ખબરદાર જવાબ : ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ અરદેશર ખબરદારની છે. જવાબ : ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ અરદેશર ખબરદારની છે. 14 / 15 દાદા સાહેબ ફાળકે એવાર્ડ કયા વર્ષથી અપાય છે ? 1975 1954 1964 1969 જવાબ : દાદા સાહેબ ફાળકે એવાર્ડ 1969ના વર્ષથી અપાય છે. જવાબ : દાદા સાહેબ ફાળકે એવાર્ડ 1969ના વર્ષથી અપાય છે. 15 / 15 સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ કયાં થયો હતો ? ગાંધીનગર વડોદરા અમદાવાદ જામનગર જવાબ : સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. જવાબ : સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. Your score is The average score is 19% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">