GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ| ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્વિઝ December 1, 2022 by FreeStudyGuajarat.in GUJARAT NO SANSKRUTIK VARSO-ગુજરાતનો સાંસ્કૃતિક વારસો EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેEDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ 0% 4 votes, 4 avg 131 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો GUJARAT NO SANSKRUTIK VARSO નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 15 કૃષ્ણકુમારસિંહજી કયાંના રાજવી હતાં ? ભાવનગર મોરબી વડોદરા ગોંડલ જવાબ : કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતાં. જવાબ : કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના રાજવી હતાં. 2 / 15 ગુજરાતમાં ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે ? અખો માયારામ દયારામ વલ્લભ મેવાડો જવાબ : ગુજરાતમાં ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે. જવાબ : ગુજરાતમાં ગરબીના પિતા તરીકે દયારામ ઓળખાય છે. 3 / 15 ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ હતી ? પૂર્વાલાપ સરસ્વતી ચંદ્ર માનવીની ભવાઇ કરણઘેલો જવાબ : ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણઘેલો હતી. જવાબ : ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કરણઘેલો હતી. 4 / 15 માનવીની ભવાઇ કોની કૃતિ છે ? કાકા કાલેલકર બ.ક. ઠાકોર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી જવાબ : માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કૃતિ છે. જવાબ : માનવીની ભવાઇ પન્નાલાલ પટેલની કૃતિ છે. 5 / 15 સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે રચ્યો ? સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રા ચાર્ય મીનળદેવી કુમારપાળ જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચ્યો. જવાબ : સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ હેમચંદ્રાચાર્ય રચ્યો. 6 / 15 ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ કોની છે ? નર્મદ ઉમાશંકર જોશી પ્રેમાનંદ ખબરદાર જવાબ : ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ અરદેશર ખબરદારની છે. જવાબ : ‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ અરદેશર ખબરદારની છે. 7 / 15 ગદ્યના પિતાનું બિરુદ કોણે મળેલ છે ? નર્મદ અખો શામળ દલપતરામ જવાબ : ગદ્યના પિતાનું બિરુદ નર્મદને મળેલ છે. જવાબ : ગદ્યના પિતાનું બિરુદ નર્મદને મળેલ છે. 8 / 15 જયશંકર ભોજક નો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? જામનગર ભાવનગર મહેસાણા અમદાવાદ જવાબ : જયશંકર ભોજક નો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો. જવાબ : જયશંકર ભોજક નો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો. 9 / 15 પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ કયા યુગથી થઈ હોય તેવું જણાય છે ? ગુપ્તયુગ મોર્યયુગ મુઘલ યુગ સોલંકીયુગ જવાબ : પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ સોલંકીયુગથી થઈ હોય તેવું જણાય છે. જવાબ : પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ સોલંકીયુગથી થઈ હોય તેવું જણાય છે. 10 / 15 'કુમાર' માસિકની શરૂઆત કોણે કરી ? રવિશંકર પંડયા રવિશંકર રાવળ રવિશંકર મહારાજ શ્રી શ્રી રવિશંકર જવાબ : 'કુમાર' માસિકની શરૂઆત રવિશંકર રાવળ કરી. જવાબ : 'કુમાર' માસિકની શરૂઆત રવિશંકર રાવળ કરી. 11 / 15 મોરારી બાપુનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? ભાવનગર મોરબી બોટાદ જામનગર જવાબ : મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. જવાબ : મોરારી બાપુનો જન્મ ભાવનગર જિલ્લામાં થયો હતો. 12 / 15 દાદા સાહેબ ફાળકે એવાર્ડ કયા વર્ષથી અપાય છે ? 1964 1969 1954 1975 જવાબ : દાદા સાહેબ ફાળકે એવાર્ડ 1969ના વર્ષથી અપાય છે. જવાબ : દાદા સાહેબ ફાળકે એવાર્ડ 1969ના વર્ષથી અપાય છે. 13 / 15 સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ છે ? બાલાભાઈ વિરચંદ દેસાઇ ભિક્ષુ અખડાનંદ કલ્યાણજી -આનંદજી મોહનભાઇ પટેલ જવાબ : સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખડાનંદ છે. જવાબ : સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખડાનંદ છે. 14 / 15 રણજીતરામ સુવર્ણ ચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? રણજિતરામ સભા ગાંધીનગર ગુજરાત સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય પરિષદ પ્રેમાનંદ સભા જવાબ : રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જવાબ : રણજીતરામ સુવર્ણ ચંદ્રક ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા આપવામાં આવે છે. 15 / 15 સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ કયાં થયો હતો ? જામનગર વડોદરા ગાંધીનગર અમદાવાદ જવાબ : સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. જવાબ : સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More ગ્રીનહાઉસ અસર શું છે, ફાયદા, ગેરફાયદા ગ્રીનહાઉસ...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">