GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ| ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્વિઝ

GUJARAT NO SANSKRUTIK VARSO-ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
GUJARAT NO SANSKRUTIK VARSO-ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે

EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે 

  • EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે 
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 15 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર!   

GUJARAT NO SANSKRUTIK VARSO QUIZ

0%
6 votes, 4.3 avg
164

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

GUJARAT NO SANSKRUTIK VARSO

નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 15

કૃષ્ણકુમારસિંહજી કયાંના રાજવી હતાં ?

2 / 15

'કુમાર' માસિકની શરૂઆત કોણે કરી ?

3 / 15

માનવીની ભવાઇ કોની કૃતિ છે ?

4 / 15

સસ્તું સાહિત્ય વર્ધક સંસ્થાના સ્થાપક કોણ છે ?

5 / 15

ગદ્યના પિતાનું બિરુદ કોણે મળેલ છે ?

6 / 15

પોથી ચિત્રો ની શરૂઆત સૌ પ્રથમ કયા યુગથી થઈ હોય તેવું જણાય છે ?

7 / 15

સિદ્ધહેમ શબ્દાનુશાસન  ગ્રંથ કોણે રચ્યો ?

8 / 15

જયશંકર ભોજક નો જન્મ કયા જિલ્લામાં થયો હતો ?

9 / 15

ગુજરાતમાં ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

10 / 15

મોરારી બાપુનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ?

11 / 15

ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ હતી ?

12 / 15

રણજીતરામ સુવર્ણ ચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

13 / 15

‘ગુણવતી ગુજરાત અમારી ગુણવતી ગુજરાત ‘ પંક્તિ કોની છે ?

14 / 15

દાદા સાહેબ ફાળકે એવાર્ડ કયા વર્ષથી અપાય છે ?

15 / 15

સંગીતકાર અવિનાશ વ્યાસનો જન્મ કયાં થયો હતો ?

Your score is

The average score is 19%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

EDUCATIONAL PSYCHOLOGY QUIZ

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.