MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3 May 13, 2023May 13, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT TEST 3 Table of Contents Toggle MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST FOR TAT EXAM FOR GUJARATઆપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT : TEST 3 ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 50 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST FOR TAT EXAM FOR GUJARAT 0% 3 votes, 3.7 avg 54 MOCK TEST : 3 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 50 જો વિધાર્થી તેને વર્ગખંડમાં શીખવાડવામાં આવે છે તે સમજી ન શકે તો શિક્ષક વિધાર્થીઓને શિક્ષા કરવી જોઈએ ટોપિક બીજા દિવસ માટે છોડી દેવો જોઈએ તેમને તેમની રીતે વાંચવાનું કહેવું તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ 2 / 50 નીરોનામાંથી કયા વર્ગખંડો પ્રભાવશાળી ગણશો ? જે વર્ગમાં બાળકો શિસ્તબદ્ધ બેસીને શિક્ષકો સાંભળે જે વર્ગમાં શિક્ષકે પૂછેલા પ્રશ્નોના વિધાર્થીઓ અપેક્ષિત જવાબ આપે જે વર્ગના વિધાર્થીઓ શિક્ષકને પ્રશ્નો પૂછતા હોય. જે વર્ગના વિધાર્થીઓ પરીક્ષામાં સતત સારા ગુણ મેળવે 3 / 50 અધ્યાપન એટલે- ઉપરોકત તમામ અધ્યાપનને ઉત્તેજવું દિશા-પ્રોત્સાહન આપવું માર્ગદર્શિત કર્યું 4 / 50 જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતાં હોય તો શિક્ષક કંઈ ધ્યાન આપવું જોઈએ નહીં વિદ્યાર્થીઓને શિક્ષા કરવી ઉપરવામાંથી કોઈપણ નહીં થોડો સમય શાંત રહી ને પછી આગળ વધવું 5 / 50 શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે ? પ્રશ્નપત્રો તૈયાર કરવા અને સ્વાધ્યાય આપવા વિધાર્થીઓને તેમના કામ માટે રોકવા સામાન્ય ખ્યાલ સમજાવવો જેથી વિધાર્થી તે સમજી શકે વર્ગખંડમાં શિસ્ત જાળવવી 6 / 50 સંધિ જોડો : સ +અંગ+ઉપ +અંગ સંગોપાંગ સંગોઉપાંગ સાંગોપાંગ સંગોપાગ 7 / 50 બાળકમાં ભય, ક્રોધ અને જાતીયવૃત્તિ જેવા આવેગોનું ઉર્ધીકરણ કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ ? નેતૃત્વ આપવું જોઈએ સલાહ આપવી જોઈએ બાળકને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરવો જોઈએ સાચું શિક્ષણ આપવું જોઈએ 8 / 50 શિક્ષણ એ છે વ્યક્તિગત પ્રક્રિયા કે દ્વિમાર્ગી પ્રક્રિયા અનેક ધ્રુવી પ્રક્રિયા સામાજિક પ્રવૃત્તિ વૈજ્ઞાનિક પ્રક્રિયા 9 / 50 શિક્ષકનું કાર્ય વીરો પ્રમાણે કહી શકાય. બાળકની વ્યકિતગત અને આધ્યાત્મિક જરૂરિયાતો સંતોનાર આપણા ભાવિ વારસાને સાચવનાર અને પ્રસારણ કરવા માટે ત્યાગમૂર્તિ વાલી બાળકોમાં જ્ઞાન ભરનાર સર્વિસ સ્ટેશનનો નોકર બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક 10 / 50 શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય જયારે જરૂર પડે ત્યારે નિદાનાત્મક અને ઉપચારાત્મક મદદ પૂરી પાડવી વિધાર્થીને શીખવવા માટે ઉત્તેજક અને માર્ગદર્શક બનવું યુવાનોની જરૂરિયાત અને આશાઓ પૂરી પાડનાર સંવાદિતાની ટેવો વધારવી સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો 11 / 50 42,60 તથા 70 નો લ.સા.અ તથા ગુ.સા.અ શું છે ? 420 તથા 2 440 તથા 5 420 તથા 5 2 તથા 420 12 / 50 વર્ગખંડમાં ફળદાયી ગ્રુપ શિક્ષણની સામાન્ય રીતે શરૂઆત થાય છે સભ્યોને સત્તાની સોંપણી થાય ત્યારે વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ અને હેતુ પછી ધારણાઓ અને સામાન્યીકરણ થાય ત્યારે શિક્ષક દ્વારા શિક્ષણના નકશાની સમજૂતી પછી 13 / 50 નીચેનામાંથી શિક્ષકનું સામર્થ્ય કેવી રીતે તપાસી શકાય ? તેનું વ્યક્તિત્વ વિધાર્થીઓની જરૂરિયાતો નોકરીનો ગાળો પુસ્તકો અને સંશોધનાત્રોનું પ્રકાશન 14 / 50 બાળકોમાં શિક્ષણ સંબંધી યોગ્યતાઓનો વિકાસ થાય છે - આત્મમંથન આત્મઅભિવ્યકિત રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી રાયોગાત્મક કાર્યો 15 / 50 ગુજરાતમાં પંચાયત અધિનિયમ 1993 કઈ તારીખ થી અમલ માં મૂકવામાં આવેલ છે ? 15/4/94 1/4/94 1/4/93 15/4/93 16 / 50 એક શિક્ષક માટે સૌથી વધુ સિવા યોગ્ય શું છે ? વિષય-વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય કડક હોય નિયમિત અને સમયપાલક હોય છૂટછાટ આપનાર હોય 17 / 50 નીચેના પૈકી વિસ્તૃત ખ્યાલ છે. શીખવું શિક્ષણ શીખવવું શિક્ષણશાસ્ત્ર 18 / 50 શિક્ષણની અસરકારકતા માટે અગત્યનું છે. શિક્ષકની લાયકાત શિક્ષકની વિષય પ્રત્યેની સમજ શિક્ષકના હસ્તાક્ષર શિક્ષકનો દેખાવ 19 / 50 કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે વિધાર્થીઓને પ્રવૃત્તિમાં કાર્યરત રાખે વિધાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે વિધાર્થીઓને પાસ થવામાં મદદ કરે વર્ગખંડમાં શિઅત જાળવે 20 / 50 ટિચીંગ અને લર્નિંગ એકબીજાના - ઉપરોકત પૈકી એકપણ નહીં વિરુદ્ધ છે પૂરક છે અલગ છે 21 / 50 શાળાના કાર્યક્રમમાં વાલીઓ આવતા નથી તમો શું કરશો ? ગામમાં જઈ વાલીઓ પાસેથી કારણ જાણશો વિધાર્થીઓ પાસેથી કારણો જાણશો વિધાથીઓને ઓછા ગુણ આપશો વાલીઓને નોટીસ આપશો 22 / 50 સાથી શિક્ષક તમને એક વિધાર્થીના મૂલ્યાંકનમાં તમને તેની ફેવર કરવાનું કહે છે તો તમે શું કરશો ? આવી ગેરવાજબી ભલામણ માટે તમે તેને ઠપકો આપશો તમે ઉત્તરવહી પ્રામાણિકપણે તપાસશો તેની ભલામણો સ્વીકારશો અને કહેશો ચિંતા કરશો નહીં એક શિક્ષક તરીકે નીતિમત્તાના પાઠ માયાળુપણે ભણાવશો 23 / 50 બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે ? દરેક સમયે વિધાર્થીઓને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરવો વિષયવસ્તુ પર ચર્ચા કરે તે માટે આગ્રહ રાખવો વિધાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેવો આગ્રહ રાખવો વિધાર્થીઓ પોતે પ્રયત્ન ન કરે ત્યાં સુધી તેમને મદદરૂપ થવાની ના પાડવી 24 / 50 શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કર્યું છે ? વિધાર્થીઓ માટે તબદીલી અને શીખવવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું હાજરી અને બીજા રેકોર્ડ નિભાવવા ઉપરોકત પૈકી એકપણ નહીં અનુભવોના વિકાસમાં વિધાર્થીઓને માગદર્શન આપવું 25 / 50 ફરજ પ્રત્યે બેદરકાર વિધાર્થીઓના ટોળા સાથે કામ પાર પાડતી વખતે સૌથી અસરકારક શિક્ષક સુધારવાનો પ્રયત્ન કરતાં પહેલાં તેમને મિત્ર તરીકે જીતવામાં કેન્દ્રિત કરે કાયમ તેમને કામમાં વ્યસ્ત રાખે ન્યાયી યોગ્ય વર્તણૂક તેમના પોતાનામાં અભિવ્યકત કરે અને તે ઓળખે ત્યાં સુધી રાહ જોવી સુંદર બાળકોની વચ્ચે તેમને નાયક તરીકે પ્રોવાઇદ (રજૂ) કરવા 26 / 50 તે શિક્ષક પાસેથી વિધાર્થીઓ વધુ શીખી શકે છે કે જે લાગણીશીલ હોય સજજન અને સૌમ્ય હોય માહિતીમાં સારો હોય ઉદ્યમી હોય 27 / 50 શિક્ષણ ને કેવો વ્યવસાય ગણવો જોઈએ ? સરકારી નોકરી ધંધોદારી વ્યવસાય વ્યવસ્થા શક્તિ ને લગતો નોકરી સેવા 28 / 50 36248 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 12 વડે નિષેશ ભાગી શકાય ? 3 4 5 2 29 / 50 વર્ગખંડના પાયાના નિયમો કોણે પ્રસ્થાપિત કરવા જોઈએ ? વિધાર્થીઓએ મુખ્યશિક્ષકે શિક્ષકે વિધાર્થીઓ અને શિક્ષકે 30 / 50 જો શિક્ષક કમ્પ્યૂટર અને આધુનિક સાધનોને બદલે જૂની પૂરાણી રીતનો ભણાવવા માટે ઉપયોગ કરે તો તે નીચેનાથી પ્રભાવિત થયો છે - અનુભવ રીતરસમ ટેવ બુદ્ધિ 31 / 50 એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે ? અગાઉના શિક્ષકની કાર્ય પદ્ધતિ શોધી કાઢવી સાથે કામ કરતા શિક્ષકો અને વિધાર્થીઓનો સહકાર મેળવવો સંજોગો પ્રમાણે કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો તમારી કેળવણી અનપ અનુભવના સંદર્ભે અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર કરવો 32 / 50 તમારા વર્ગમાં તમારા વિધાર્થીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર તમે આપી ન શકો ત્યારે તમારે બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ વિધાર્થીને ધમકાવવો જોઈએ અને યોગ્ય વર્તન કરવા જણાવવું જોઈએ કોઈપણ ઉત્તર આપી દેવો જોઈએ વર્ગખંડમાં પ્રશ્નો પૂછવા માટે વિધાર્થીઓને નિરૂત્સાહ કરવા જોઈએ 33 / 50 Select correct spelling . Intelect Intelact Intillect Intellect 34 / 50 શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેની ઊણપ કારણભૂત છે. વિષયનું જ્ઞાન શૈક્ષણિક માનસશાસ્ત્રનું જ્ઞાન પરિણામજન્ય વસ્તુ માટે શીખવવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ શિક્ષણની રીતોમાં યોગ્યતા 35 / 50 મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન - અધ્યાપન પ્રક્રિયામાં કેન્દ્રસ્થાને છે. શિક્ષક અધેયતા પાઠ્યપુસ્તકો અધ્યયન સામગ્રી 36 / 50 અધ્યાપન કાર્ય છે - વ્યાવસાયિક વ્યકિતગત સંસ્થાકીય સામાજિક-રાજકીય 37 / 50 વર્ગખંડમાં ગેરહાજરીને નિયંત્રિત કરી શકાય ? અસરકારક અને નિયમિત પણે શીખવીને વિધાર્થીઓને પ્રવચન આપીને કે તે તેમની કારકિર્દી માટે ખરાબ છે વિધાર્થીઓને શિક્ષા કરી ને ધ્યાનમાં ન લઈ ને 38 / 50 જો તમારા વર્ગખંડમાં વિધાર્થીઓ સમજી શકતા ન હોય તો તમે ઉદાહરણો વડે સમજાવો વિષયવસ્તુને સહેલી બનાવી દો તેમને પ્રોત્સાહિત કરો ઉપરના તમામ કાર્યો કરો 39 / 50 એ વિધાર્થી ખરો વિધાર્થી છે કે જે - શિક્ષકની દરેક આજ્ઞાનું વિનયપૂર્વક પાલન કરે પરીક્ષામાં હંમેશા પ્રથમ આવે સંકલ્પના સિદ્ધિ માટે શિક્ષકને પ્રતિપ્રશ્નો પૂછે વર્ગખંડમાં સંપૂર્ણ શિઅત અને શાંતિ જાળવે 40 / 50 વિધાર્થી તમને અનુસરી શકતો નથી તમે શું કરશો ? ઉપરોકત તમામ તેમને છોડી દેવાનું કહેશો ઉદાહરણ આપી સમજાવશો માહિતી સરળ બનાવશો 41 / 50 શિક્ષણ સાર્થક છે તેમ નક્કી કરવા માનસશાસ્ત્રીઓ નીચેનો માપદંડ રાખી શકે પ્રતિક્રિયાની ઝડપ યોગ્ય ઉત્તેજકની વધેલી સંવાદિતા સુધારેલી વર્તણૂક વધેલી સમજણ 42 / 50 વર્ગખંડમાં કોઈપણ શિક્ષકે તેનો અવાજ રાખવો જોઈએ. છેલ્લી પાટલી સુધી સંભળાય તેટલો મોટો મધ્યમ સ્તર નો સરેરાશ લયબદ્ધ ઊંચો 43 / 50 અધ્યાપનનો હેતુ છે. સ્પષ્ટીકરણ કરવું માહિતી આપવી વિધાર્થીઓની વિચારણાને ઉપરોકત તમામ જાગૃત કરવી 44 / 50 તમારા વર્ગખંડમાં વિધાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તેને જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે ? આખા વર્ગને પરિણામો અંગે રોતવા તોફાની વિધાર્થીઓને બહાર જવા માટે કહેવું તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા તેમને યોગ્ય રીતે વર્તવા માટે જણાવવું 45 / 50 નીચેનામાંથી શિક્ષણ માટે સારી પદ્ધતિ છે. સેમિનાર અને ચર્ચા વ્યાખ્યાન અને ચર્ચા સેમિનાર અને પ્રોજેકટ ચર્ચા અને પ્રોજેકટ 46 / 50 For a better future we -------------- our forests conserve Must conserve cut may conserve 47 / 50 શિક્ષકે નવો વિષય વર્ગ માં પેહલી વાર કેવીરીતે દાખલ કરવો જોઈએ પ્રસ્તાવના આપવી અને પાઠ શરૂ કરી દેવો પ્રથમ પ્રકરણ સમય વેડફયા વગર શરૂ કરી દેવું જોઈએ શું કરવાનું છે તેની વિસ્તૃત રેખા આપવી વિષય વસ્તુ ચર્ચા માટે વર્ગ ને જૂથ માં વહેચી દેવો જોઈએ 48 / 50 ગુજરાત માં સૌ પ્રથમ કયા શાષકો એ નહેરોનું નિર્માણ કરાવ્યું હતું ? ગુપ્ત મૈત્રક ક્ષત્રપ મૌર્ય 49 / 50 અધ્યેતાનું સશકિતકરણ એ અધ્યયનનો હેતુ છે લક્ષણ છે સ્વરૂપ છે પાયાની જરૂરિયાત છે 50 / 50 નીચેનામાંથી કયું સાચું નથી ? શીખવવું એ એક કળા છે ઉપરના પૈકી બધું જ શિક્ષકોને તાલીમ આપી શકાય શિક્ષક જન્મજાત હોય છે Your score is The average score is 14% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">