ONLINE QUIZ FOR GK : GENERAL KNOWLEDGE QUIZ : 82 જનરલ નોલેજ ક્વિઝ June 21, 2021June 21, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-82 Table of Contents Toggle ONLINE QUIZ FOR GK જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE QUIZ FOR GKઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE QUIZ FOR GK જનરલ નોલેજ ક્વિઝ ONLINE QUIZ FOR GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE QUIZ FOR GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE QUIZ FOR GK 0% 3 votes, 5 avg 60 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 82 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગાંધીજીને ‘રાષ્ટ્રપિતા' નું બિરૂદ આપનાર નીચેનામાંથી કોણ? જવાહરલાલ નહેરૂ સુભાષચંદ્ર બોઝ રવિન્દ્રનાથ ટાગોર લાલા લજપતરાય 2 / 25 ‘‘ગીતાંજલિ’ કૃતિ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો ? ૧૯૧૧ ૧૯૧૪ ૧૯૧૩ ૧૯૧૨ 3 / 25 મેગેસ્થનીસ, ધ ગ્રીક એમ્બેસેડર નીચેના પૈકી કયા રાજાના સમયમાં ભારત આવ્યો હોવાનું પ્રાચીન ગ્રંથો પરથી જાણી શકાય છે? ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) સમુદ્રગુપ્ત હર્ષવર્ધન 4 / 25 કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર હેડક્વાર્ટર નીચેનામાંથી કયું ? કવારતી નવી દિલ્હી પોર્ટબ્લેર પોંડીચેરી 5 / 25 "The lights has gone out of our lives and there is darkness everywhere”. ગાંધીજીના દેહાંત પછી, ગાંધીજી માટે આ શબ્દો કોણે ઉચ્ચાર્યા હતા ? રવિન્દ્રનાથ ટાગોર સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ 6 / 25 ભારતીય સિનેમાની ‘પદ્મશ્રી એવોર્ડ'' જીતનાર અભિનેત્રી નીચેનામાંથી કોણ ? દેવિકારાની વૈજયંતી માલા નરગીસ દત્ત મધુબાલા 7 / 25 લોન ટેનિસ સાથે સંકળાયેલું મેદાન "વિમ્બલ્ડન " ક્યા દેશમાં આવેલું છે? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા યુ.એસ.એ. ઈંગ્લેન્ડ 8 / 25 વાંસળીવાદનનું નામ આવે તો નીચેના પૈકી કોને યાદ કરવા પડે ? પંડિત હરિપ્રસાદ ચોરસીયા ઉસ્તાદ ઝાકિરહુસેન પંડિત જસરાજ ભીમસેન જોષી 9 / 25 ચીની યાત્રાળું હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? હર્ષવર્ધન સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય) અશોક 10 / 25 વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ કાવ્ય (Poem) નીચેનામાંથી કર્યુ ? મહાભારત ઈલીયડ ઓડીસી રામાયણ 11 / 25 ભારતની પહેલી સિનેમા-સ્કોપ ફિલ્મ નીચેનામાંથી કઈ ? જાનવર પ્યાસા દેવદાસ કાગઝ કે ફૂલ 12 / 25 ‘આગાખાન કપ'' નીચેના પૈકી કઈ રમત માટે આપવામાં આવે છે ? બાસ્કેટબોલ હોકી ફૂટબોલ ક્રિકેટ 13 / 25 ટીટાઘર નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? કાગળ કોલસો સિલ્ક કાપડ સિમેન્ટ 14 / 25 ખ્વાજા મુઈનુદ્દીન ચિસ્તીની કબર નીચેના પૈકી કયા રાજ્યમાં આવેલી છે ? ગુજરાત રાજસ્થાન પંજાબ ઉત્તરપ્રદેશ 15 / 25 દાદા સાહેબ ફાળકે એવોર્ડના પ્રથમ વિજેતા નીચેનામાંથી કોણ ? દેવિકારાની ગુરૂદત્ત એમ.જી. રામચંદ્રન મોતીલાલ 16 / 25 અફઘાનિસ્તાનની રાજધાની નીચેનામાંથી કઈ ? રંગુન કાબુલ દુબઈ લાહોર 17 / 25 દિસપુર નીચેના પૈકી કયા રાજ્યની રાજધાની છે? સિક્કીમ બિહાર આસામ મેઘાલય 18 / 25 ‘‘બિહૂ’’ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલું છે ? બિહાર મેઘાલય કર્ણાટક આસામ 19 / 25 ગુજરાતમાં ખરક જાતિ કયા જિલ્લામાં વધારે જોવા મળે છે? કચ્છ અમરેલી જામનગર ભાવનગર 20 / 25 ‘‘એશીઝ’’ ટ્રોફી ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે, તે કયા બે દેશો વચ્ચે રમાય ત્યારે આપવામાં આવે છે ? ઈન્ડિયા-શ્રીલંકા ઈન્ડિયા-ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા 21 / 25 યાત્રાળુઓ માટેનું એક ધામ બોધિગયા, કે જ્યાં ભગવાન બુધ્ધને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું મેઘાલય મિઝોરમ બિહાર ઉત્તરપ્રદેશ 22 / 25 ઉસ્તાદ અમઝદ અલીખાંનું નામ નીચેના પૈકી કયા વાધ સાથે જોડાયેલું છે ? શહનાઈ તબલા સરોદ વાંસળી 23 / 25 દર્શન શાસ્ત્રની વાત કરીએ, તો તે સંખ્યામાં કેટલા છે ? ૧૮ ૬ ૧૨ ૮ 24 / 25 “કૈસર-એ-હિંદ’ નો એવોર્ડ ગાંધીજી દ્વારા નીચેના પૈકી કઈ ઘટનાને લઈને પરત કરવામાં આવ્યો? જલિયાંવાલા બાગ હત્યાકાંડ ચૌરીચૌરા હત્યાકાંડ સાયમન કમિશન રોલેટ એક્ટ 25 / 25 ‘રામચરિત માનસ''ના રચયિતા નીચેનામાંથી કોણ ? કાલિદાસ વાલ્મીકિ તુલસીદાસ કલ્હણ Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">