Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 November 28, 2022 by FreeStudyGuajarat.in Psychology Quiz in Gujarati મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 Table of Contents Toggle Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટેPsychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.Psychology Quiz in Gujaratiઆપનો પ્રતિભાવ આપશો. 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સસમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટેPsychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Psychology Quiz in Gujarati 0% 15 votes, 2.9 avg 622 મનોવિજ્ઞાન ટેસ્ટ Psychology Quiz in Gujarati START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની ક્સોટીઓ છે ? ક્રિયાત્મક કસોટી અશાબ્દિક કસોટી સામુહિક કસોટી વ્યક્તિગત કસોટી જવાબ : દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ સામુહિક કસોટી પ્રકારની ક્સોટીઓ છે. જવાબ : દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ સામુહિક કસોટી પ્રકારની ક્સોટીઓ છે. 2 / 20 શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે ? એરીસ્ટોટલ સિગ્મંડ ફ્રોઇડ સ્કીનર પેસ્ટોલોજી જવાબ : શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સિગ્મંડ ફ્રોઇડ મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે. જવાબ : શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સિગ્મંડ ફ્રોઇડ મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે. 3 / 20 સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય ? ૯૦ થી ૧૦૯ ૧૪૦ થી વધુ ૧૨૧ થી ૧૨૯ ૧૨૦ થી ૧૨૯ જવાબ : સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 90 થી 109 હોય. જવાબ : સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 90 થી 109 હોય. 4 / 20 ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને કયા વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો ? ઇ.સ. ૧૯૧૧ ઇ.સ. ૧૯૦૧ ઇ.સ. ૧૯૦૫ ઇ.સ. ૧૯૦૨ જવાબ : ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને 1905ના વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો. જવાબ : ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને 1905ના વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો. 5 / 20 બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો ? પેસ્ટોલોજી અને સ્કીનર આલ્ફ્રેડ બિન અને સાયમન જેમ્સ કૂક અને ફ્રોઇડ આલ્ફેડ બીન અને ફ્રોઇડ જવાબ : બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ આલ્ફ્રેડ બિન અને સાયમન મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો. જવાબ : બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ આલ્ફ્રેડ બિન અને સાયમન મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો. 6 / 20 પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ? શિશુવસ્થા તરૂણાવસ્થા યુવાનવસ્થા કિશોરાવસ્થા જવાબ :પીયાજેના મત અનુસાર શિશુવસ્થા અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. જવાબ : પીયાજેના મત અનુસાર શિશુવસ્થા અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. 7 / 20 રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ? રસસંશોધનીકા રસિકતા કસોટી રસમાપન કસોટી વ્યત્પતિ કસોટી જવાબ : રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને રસસંશોધનીકા કહેવાય. જવાબ : રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને રસસંશોધનીકા કહેવાય. 8 / 20 માનવપ્રેરણા નો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો ? મેસ્લો પીયાજે સ્કીનર પેસ્ટોલોજી જવાબ : માનવપ્રેરણા નો સિધ્ધાંત મેસ્લો મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો. જવાબ : માનવપ્રેરણા નો સિધ્ધાંત મેસ્લો મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો. 9 / 20 નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય ? ૬ થી ૧૫ વર્ષ ૬ થી ૧૨ વર્ષ ૫ થી ૯ વર્ષ ૧૨ થી ૧૮ વર્ષ જવાબ : ૬ થી ૧૨ વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય. જવાબ : ૬ થી ૧૨ વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય. 10 / 20 શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ? ગીજુભાઇ બધેકા રૂસો પ્લેટો પેસ્ટોલોજી જવાબ : શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર પેસ્ટોલોજી છે. જવાબ : શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર પેસ્ટોલોજી છે. 11 / 20 અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઇ છે ? સ્ટેનફોર્ડ રૂસો સ્ટેનફોર્ડ બિને પેસ્ટોલોજી આલ્ફેડ બીન જવાબ : અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિને ની છે. જવાબ : અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિને ની છે. 12 / 20 કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ? શિક્ષણ ભીતરનો ખજાનો કોઠારી કમિશન મોતીભાઇ કમિશન ઇશ્વરભાઇ પટેલ સમિતિ જવાબ : ઇશ્વરભાઇ પટેલ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું. જવાબ : ઇશ્વરભાઇ પટેલ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું. 13 / 20 ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી ? અશાબ્દિક કસોટી સામુહિક કસોટી શાબ્દિક કસોટીઓ વ્યક્તિગત કસોટી જવાબ : ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ વ્યક્તિગત કસોટી પ્રકારની કસોટીઓ આપી હતી. જવાબ : ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ વ્યક્તિગત કસોટી પ્રકારની કસોટીઓ આપી હતી. 14 / 20 વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી ? સ્કીનર ઓસ્બર્ન મેસ્લો ઇવાન પાવલોવ જવાબ : વિચાર સર્જનની પ્રવિધિ ઓસ્બર્ન મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી. જવાબ : વિચાર સર્જનની પ્રવિધિ ઓસ્બર્ન મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી. 15 / 20 ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા કઇ હશે ? અતિવિશેષ બુદ્ધિ અતિ ઉત્તમ બુદ્ધિ વિશેષ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ જવાબ : ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા અતિવિશેષ બુદ્ધિ હશે . જવાબ : ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા અતિવિશેષ બુદ્ધિ હશે . 16 / 20 અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ? ૧૩૦ થી ૧૩૯ ૧૦૦ થી ઉપર ૧૪૦ થી વધુ ૧૨૦ થી ૧૨૯ જવાબ : અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 140 થી વધુ છે. જવાબ : અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 140 થી વધુ છે. 17 / 20 ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ કયા પ્રકારની છે ? સામુહિક કસોટીઓ શાબ્દિક કસોટીઓ ક્રિયાત્મક કસોટી વ્યક્તિગત કસોટી જવાબ : ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ શાબ્દિક કસોટી પ્રકારની છે. જવાબ : ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ શાબ્દિક કસોટી પ્રકારની છે. 18 / 20 નીચેનામાથી કયા સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય ? ૭ થી ૧૫ વર્ષ ૧૮ થી ૪૦ વર્ષ ૬ થી ૧૨ વર્ષ ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષ જવાબ : ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષના સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય. જવાબ : ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષના સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય. 19 / 20 બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર કોણે તૈયાર કર્યું હતુ ? ટર્મને રૂસો આલ્ફેડ બીન મેસ્લો જવાબ : બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર ટર્મને તૈયાર કર્યું હતુ. જવાબ : બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર ટર્મને તૈયાર કર્યું હતુ. 20 / 20 મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ? ૭૦ થી ૭૯ ૬૦ થી ૬૯ ૧૦૦ થી વધુ ૯૦ થી ૧૦૯ જવાબ : મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક 60 થી 69 હોય છે. જવાબ : મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક 60 થી 69 હોય છે. Your score is The average score is 18% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">