Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 November 28, 2022 by FreeStudyGuajarat.in Psychology Quiz in Gujarati મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 Table of Contents Toggle Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટેPsychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.Psychology Quiz in Gujaratiઆપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટેPsychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે Psychology Quiz in Gujarati |મનોવિજ્ઞાન પ્રશ્નો વિષે ક્વિઝ-2 |TET -TAT-HTAT પરીક્ષા માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Psychology Quiz in Gujarati 0% 15 votes, 2.9 avg 631 મનોવિજ્ઞાન ટેસ્ટ Psychology Quiz in Gujarati START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 પીયાજેના મત અનુસાર કઇ અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે ? શિશુવસ્થા કિશોરાવસ્થા યુવાનવસ્થા તરૂણાવસ્થા જવાબ :પીયાજેના મત અનુસાર શિશુવસ્થા અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. જવાબ : પીયાજેના મત અનુસાર શિશુવસ્થા અવસ્થામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ પ્રબળ હોય છે. 2 / 20 કઇ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું ? શિક્ષણ ભીતરનો ખજાનો મોતીભાઇ કમિશન ઇશ્વરભાઇ પટેલ સમિતિ કોઠારી કમિશન જવાબ : ઇશ્વરભાઇ પટેલ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું. જવાબ : ઇશ્વરભાઇ પટેલ સમિતિની ભલામણથી સમાજઉપયોગી શ્રમ કાર્ય અને કાર્ય શિક્ષણને અભ્યાસક્રમમાં સ્થાન મળ્યું. 3 / 20 માનવપ્રેરણા નો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો ? સ્કીનર પેસ્ટોલોજી મેસ્લો પીયાજે જવાબ : માનવપ્રેરણા નો સિધ્ધાંત મેસ્લો મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો. જવાબ : માનવપ્રેરણા નો સિધ્ધાંત મેસ્લો મનોવૈજ્ઞાનીકે આપ્યો હતો. 4 / 20 અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ? ૧૪૦ થી વધુ ૧૦૦ થી ઉપર ૧૨૦ થી ૧૨૯ ૧૩૦ થી ૧૩૯ જવાબ : અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 140 થી વધુ છે. જવાબ : અતિ ઉતમ બુદ્ધિ ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 140 થી વધુ છે. 5 / 20 શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે કયા મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે ? એરીસ્ટોટલ સ્કીનર પેસ્ટોલોજી સિગ્મંડ ફ્રોઇડ જવાબ : શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સિગ્મંડ ફ્રોઇડ મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે. જવાબ : શિશુ અવસ્થાને બાળકના ભાવિ વ્યક્તિત્વ નિર્માણ માટે સિગ્મંડ ફ્રોઇડ મનોવૈજ્ઞાનીક જવાબદાર ગણે છે. 6 / 20 અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કઇ છે ? પેસ્ટોલોજી સ્ટેનફોર્ડ રૂસો આલ્ફેડ બીન સ્ટેનફોર્ડ બિને જવાબ : અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિને ની છે. જવાબ : અંગ્રેજી ભાષામાં પ્રમાણીત કરાયેલી શાસ્ત્રીય રીતે રચાયેલ સૌ પ્રથમ બુદ્ધિ કસોટી સ્ટેનફોર્ડ બિને ની છે. 7 / 20 મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ? ૧૦૦ થી વધુ ૭૦ થી ૭૯ ૬૦ થી ૬૯ ૯૦ થી ૧૦૯ જવાબ : મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક 60 થી 69 હોય છે. જવાબ : મંદ બુદ્ધિ કક્ષા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિ આંક 60 થી 69 હોય છે. 8 / 20 ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ કેવા પ્રકારની કસોટીઓ આપી હતી ? શાબ્દિક કસોટીઓ વ્યક્તિગત કસોટી અશાબ્દિક કસોટી સામુહિક કસોટી જવાબ : ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ વ્યક્તિગત કસોટી પ્રકારની કસોટીઓ આપી હતી. જવાબ : ડો.શુકલ, ડો.શાહ અને ડો.કામઠે એ વ્યક્તિગત કસોટી પ્રકારની કસોટીઓ આપી હતી. 9 / 20 નીચેનામાંથી કયા વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય ? ૬ થી ૧૫ વર્ષ ૬ થી ૧૨ વર્ષ ૫ થી ૯ વર્ષ ૧૨ થી ૧૮ વર્ષ જવાબ : ૬ થી ૧૨ વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય. જવાબ : ૬ થી ૧૨ વર્ષના સમયગાળાને કિશોરાવસ્થા ગણી શકાય. 10 / 20 બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ કયા મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો ? જેમ્સ કૂક અને ફ્રોઇડ આલ્ફ્રેડ બિન અને સાયમન આલ્ફેડ બીન અને ફ્રોઇડ પેસ્ટોલોજી અને સ્કીનર જવાબ : બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ આલ્ફ્રેડ બિન અને સાયમન મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો. જવાબ : બુદ્ધિ માપનના કાર્યનો પ્રારંભ આલ્ફ્રેડ બિન અને સાયમન મનોવૈજ્ઞાનીકોએ કર્યો હતો. 11 / 20 ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા કઇ હશે ? વિશેષ બુદ્ધિ અતિવિશેષ બુદ્ધિ સામાન્ય બુદ્ધિ અતિ ઉત્તમ બુદ્ધિ જવાબ : ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા અતિવિશેષ બુદ્ધિ હશે . જવાબ : ૧૨૦ થી ૧૨૯ બુદ્ધિઆંક ધરાવનાર વિદ્યાર્થી ની બુદ્ધિકક્ષા અતિવિશેષ બુદ્ધિ હશે . 12 / 20 વિચાર સર્જનની પ્રવિધિ કયા મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી ? સ્કીનર ઓસ્બર્ન મેસ્લો ઇવાન પાવલોવ જવાબ : વિચાર સર્જનની પ્રવિધિ ઓસ્બર્ન મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી. જવાબ : વિચાર સર્જનની પ્રવિધિ ઓસ્બર્ન મનોવૈજ્ઞાનીકે વિકસાવી હતી. 13 / 20 બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર કોણે તૈયાર કર્યું હતુ ? મેસ્લો રૂસો ટર્મને આલ્ફેડ બીન જવાબ : બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર ટર્મને તૈયાર કર્યું હતુ. જવાબ : બુદ્ધિ આંક શોધવાનુ સૂત્ર ટર્મને તૈયાર કર્યું હતુ. 14 / 20 શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર કોણ છે ? પેસ્ટોલોજી રૂસો ગીજુભાઇ બધેકા પ્લેટો જવાબ : શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર પેસ્ટોલોજી છે. જવાબ : શિક્ષણ ને મનોવિજ્ઞાન સાથે જોડનાર પેસ્ટોલોજી છે. 15 / 20 સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય ? ૧૪૦ થી વધુ ૯૦ થી ૧૦૯ ૧૨૧ થી ૧૨૯ ૧૨૦ થી ૧૨૯ જવાબ : સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 90 થી 109 હોય. જવાબ : સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા વ્યક્તિનો બુદ્ધિ આંક 90 થી 109 હોય. 16 / 20 દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ કયા પ્રકારની ક્સોટીઓ છે ? ક્રિયાત્મક કસોટી વ્યક્તિગત કસોટી સામુહિક કસોટી અશાબ્દિક કસોટી જવાબ : દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ સામુહિક કસોટી પ્રકારની ક્સોટીઓ છે. જવાબ : દેસાઇ-ભટ્ટ અને દવે-જયોતિ રચિત કસોટીઓ સામુહિક કસોટી પ્રકારની ક્સોટીઓ છે. 17 / 20 નીચેનામાથી કયા સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય ? ૬ થી ૧૨ વર્ષ ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષ ૭ થી ૧૫ વર્ષ ૧૮ થી ૪૦ વર્ષ જવાબ : ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષના સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય. જવાબ : ૧૨ કે ૧૩ થી ૧૮ કે ૧૯ વર્ષના સમયગાળાને તરૂણાવસ્થા ગણી શકાય. 18 / 20 ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ કયા પ્રકારની છે ? ક્રિયાત્મક કસોટી શાબ્દિક કસોટીઓ વ્યક્તિગત કસોટી સામુહિક કસોટીઓ જવાબ : ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ શાબ્દિક કસોટી પ્રકારની છે. જવાબ : ડો.કે.જી દેસાઇ અને એ.જે.જોશી દ્વારા રચિત બુદ્ધિમાપન કસોટીઓ શાબ્દિક કસોટી પ્રકારની છે. 19 / 20 રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ? રસમાપન કસોટી રસસંશોધનીકા વ્યત્પતિ કસોટી રસિકતા કસોટી જવાબ : રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને રસસંશોધનીકા કહેવાય. જવાબ : રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને રસસંશોધનીકા કહેવાય. 20 / 20 ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને કયા વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો ? ઇ.સ. ૧૯૧૧ ઇ.સ. ૧૯૦૨ ઇ.સ. ૧૯૦૧ ઇ.સ. ૧૯૦૫ જવાબ : ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને 1905ના વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો. જવાબ : ડો.આલ્ફ્રેડ બીન અને સાયમને 1905ના વર્ષમા બુદ્ધિમાપન કાર્યનો પ્રારંભ કર્યો હતો. Your score is The average score is 18% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">