Quiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-1-2TAT-HTAT પરીક્ષા માટે January 4, 2023 by FreeStudyGuajarat.in Quiz about Action Research - ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટે Table of Contents Quiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટેQuiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.QUIZઆપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023EDUCATIONAL PSYCHOLOGY QUIZ Quiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટેQuiz about Action Research – ક્રિયાત્મક સંશોધન વિષે ક્વિઝ TET-TAT-HTAT પરીક્ષા માટે ક્વિઝ TET-1-2- TAT-HTAT પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 10 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! QUIZ 0% 1 votes, 5 avg 119 Action Research(Kriyatmak Sanshodhan) નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 10 "ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણ ક્ષેત્રેની નાની સિંચાઇ યોજના છે." આ વિધાન કોણે આપ્યું ? કર્ટ લેવિન ચાર્લ્સ ગુણવંત શાહ સ્ટીફન કોર્ટ 2 / 10 સમય નિર્ધારણ, શૈક્ષણિક પ્રવૃતિ અને સમયપત્રક આ બધુ ક્યાં સોપાનમાં સમાવેશ થાય છે ? તમામ પ્રયોગ કાર્યની રૂપરેખા સમસ્યા ઓળખ સમસ્યા ક્ષેત્ર 3 / 10 ક્રિયાત્મક સંશોધનના પિતા કોણ ગણાય છે? પાવલોવ ગેરેટ વુડવર્થ સ્ટીફન કોરે 4 / 10 'જો -તો ' શરતી વિધાન કયા સોપાનમાં આવે છે? અનુકાર્ય ઉત્કલ્પનાઓ તારણ સમસ્યા 5 / 10 વર્ગખંડમાં અને શાળામાં ઊભી થતી સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઢબે ઉકેલ મેળવવાની ક્રિયા એટલે શું ? તમામ માઈક્રોટીંચીંગ પાઠ આયોજન ક્રિયાત્મક સંશોધન 6 / 10 ક્રિયાત્મક સંશોધન વિષે સર્વપ્રથમ પ્રકાશ કોને પાડ્યો હતો ? થોર્નડાઈક હબર્ટ સ્પેન્સર કર્ટ લેવિન ચાલર્સ 7 / 10 ક્રિયાત્મક સંશોધનનું કયું સોપાન તેનું હાર્દ ગણાય છે ? ઉત્કલ્પનાઓ પાયાની જરૂરિયાત મૂલ્યાંકન અનુકાર્ય 8 / 10 ભારતમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર કોણ લાવ્યા હતા ? થોર્નડાઈક બી. મોન્ડલ હૉલ સ્પેન્સર કોરે 9 / 10 નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનનું બીજું સોપાન કયું છે ? ઉત્કલ્પનાઓ સમસ્યા સમસ્યા ક્ષેત્ર અનુકાર્ય 10 / 10 'ઉત્કલ્પનાઓ' ક્રિયાત્મક સંશોધનનું કેટલામું સોપાન છે ? પ્રથમ ત્રીજું પાંચમું ચોથું Your score is The average score is 30% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">