8.ઊંટ રણનું વહાણ કહેવાય છે:વૈજ્ઞાનિક કારણ

ઊંટના અનુકૂલનો
  • ઊંટ રણપ્રદેશમાં વસવાટ માટેનાં અનુકૂલનો ધરાવે છે.
  • તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે.
  • આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે.
  • તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે.
  • તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે.
  • આવાં અનુકૂલનો ધરાવતું ઊંટ રણપ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે.

તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.