10.જલીય વનસ્પતિના અનુકૂલન: Adaptation of Aquatic Vegetation

જલીય વનસ્પતિનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

Adaptation of Aquatic Vegetation
જલીય વનસ્પતિના અનુકૂલનો
  • જલીય વનસ્પતિઓનું મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે. મૂળ કદમાં નાનાં હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે.
  • વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલાં અને હલકાં હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે.
  • વનસ્પતિનાં પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતાં હોય છે.
  • કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે.
  • કેટલીક વનસ્પતિનાં પર્ણો સાંકડાં અને પાતળી પટ્ટી જેવાં હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે.
  • કેટલીક બેલી રહેતી વનસ્પતિઓમાં પણ એટલાં વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે.

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.