DAILY GENERAL KNOWLEDGE QUIZ:21-જનરલ નોલેજ ક્વિઝ December 28, 2023April 20, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21DAILY GENERAL KNOWLEDGE QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GENERAL KNOWLEDGE QUIZ રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GENERAL KNOWLEDGE QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNER 0% 0 votes, 0 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 21 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 એડવોકેટ જનરલની નિયુક્તિ ......... દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિશ્રી એટર્ની જનરલ રાજ્યપાલશ્રી સોલિસિટર જનરલ 2 / 25 દાદા ભાઈ નવરોજી અને ખરશેદજી કામાએ ઈ. સ. ૧૮૫૪માં ........ એંગ્લો ગુજરાતી પત્ર શરૂ કર્યું હતું? શ્રી મુમબઈના શમાચાર સંવાદ કૌમુદી આ પૈકી કોઈ નહીં રાસ્ત ગોફતર 3 / 25 પ્રસિદ્ધ ચિત્તગોગનો બળવો' નીચે પૈકીના કોના નેતૃત્વમાં થયો હતો? સૂર્ય સેન બટુકેશ્વર દત્ત પ્રફુલ્લ ચાકી કેપ્ટન લક્ષ્મી સહેગલ 4 / 25 ભારતીય બંધારણમાં અપાયેલા અધિકારોનો અમલ કરાવવા માટેના ઉપાયો ક્યા અનુચ્છેદમાં દર્શાવાય છે. ૩૩ 30 ૩૨ 31 5 / 25 ભારતમાં નાણા નીતિ કોણ તૈયાર કરે છે? નીતિ આયોગ નાણાં મંત્રાલય ભારતીય રિઝર્વ બેન્ક નાણાં પંચ 6 / 25 ગીતા ફોગટનો સંબંધ.......... સાથે છે. કુસ્તી ટેનિસ બૉક્સિંગ બૅડમિન્ટન 7 / 25 ‘દુર્ગેશનંદિની’ નવલકથાના લેખક કોણ હતાં? ઇશ્વર ચંદ્ર ગુપ્તા રાજનારાયણ બાસુ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લાલ બિહારી ડે 8 / 25 પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કોણ કરે છે? પંચાયત વિભાગ જિલ્લા કલેકટર રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી 9 / 25 ભારતના બંધારણ મુજબ સંસદ એટલે.......... લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા માત્ર લોક સભા રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા 10 / 25 બેન્જામિન ફ્રેન્કલીને નીચે પૈકી....... ની શોધ કરી હતી.. બાયફોકેલ સ્પેકટેકલ્સ હાગ્રો મીટર રેડિયો બેરોમીટર 11 / 25 પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓની જોગવાઈ બંધારણના અનુચ્છેદ.......... માં દર્શાવાયેલી છે. 243-D 243-K 243-G 243-A 12 / 25 ‘અષ્ટ પ્રધાન’ વ્યવસ્થા ક્યા સામ્રાજ્યમાં કાર્યરત્ હતી? ગુપ્ત સામ્રાજ્ય ચોલા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય 13 / 25 ‘ધરમતનું યુદ્ધ’ કોના વચ્ચે લડાયું હતું ? મહંમદ ગઝની – જયચંદ બાબર - અફઘાન ઔરંગઝેબ – દારા શિકોહ અહમદશાહ દુર્રાની-મરાઠા 14 / 25 “રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કોઇ ન્યાયાલયથી કરાવી શકાશે નહીં છતાં આ સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ છે.” - બંધારણનો અનુચ્છેદ ઓળખાવો, ૩૭ ૪૨ 3૪ 30 15 / 25 કામરાજાર પોર્ટ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળ કેરળ તમિલનાડુ ઓડિશા 16 / 25 ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે? મહારાષ્ટ્ર કર્ણાટક આન્ધ્ર પ્રદેશ તેલંગાણા 17 / 25 ‘હિંદહિતચિંતક’ કોનું ઉપનામ હતું? કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે આનંદશંકર ધ્રુવ 18 / 25 Mouse = cat. Fly = .......... ખાલી જગ્યા પૂરો... animal horse rat spider 19 / 25 નીચે પૈકી કઈ સમસ્યા વંશાનુગત નથી ? થેલેસેમિયા હિમોફિલિયા રંગ - અંધત્વ લ્યુકેમિયા 20 / 25 There shall be a Prasident of India - આ વાક્ય બંધારણના ક્યા અનુચ્છેદમાં છે? ૫૧ ૫૨ ૫0 ૫૩ 21 / 25 ઉસ્તાદ ફૈયાઝ ખાન ભારતીય શાસ્ત્રીય સંગીતના ----------- ધરાણાના હતા. ગ્વાલિયર જયપુર આગ્રા કિરાણા 22 / 25 ભારતમાં ગ્રીન રિવોલ્યુશન’ના પ્રણેતા કોણ હતો? વર્ગીસ કુરિયન ત્રિભોવનદાસ પટેલ એમ.એસ. સ્વામિનાથન એચ. એમ. દલાયા 23 / 25 કૃષ્ણલીલા દર્શાવતા કાવ્ય પ્રેમ વાટિકા'ના લેખક કોણ છે? મીરાબાઈ બિહારી સુરદાસ રસખાન 24 / 25 નીચે પૈકીની આ કૃતિ હિન્દી ભાષાના લેખક પ્રેમચંદની નથી. ગોદાન નિર્મલા યામા ગબન 25 / 25 નીચે પૈકીના ક્યા મહાનુભાવ એક ચિત્રકાર નથી? તૈયબ મહેતા રાજા રવિ વર્મા ઝુબિન મહેતા આ પૈકી કોઇ નહીં Your score is The average score is 44% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join Whats App Group Join Telegram Channel આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">