DAILY GENERAL KNOWLEDGE QUIZ:21-જનરલ નોલેજ ક્વિઝ April 21, 2021April 20, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GENERAL KNOWLEDGE QUIZ રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. DAILY GENREAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ : 21 DAILY GENERAL KNOWLEDGE QUIZ – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY GENERAL KNOWLEDGE QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GENERAL KNOWLEDGE QUIZ CORNER 0% 0 votes, 0 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 21 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 નીચે પૈકીના ક્યા મહાનુભાવ એક ચિત્રકાર નથી? ઝુબિન મહેતા આ પૈકી કોઇ નહીં તૈયબ મહેતા રાજા રવિ વર્મા 2 / 25 ‘દુર્ગેશનંદિની’ નવલકથાના લેખક કોણ હતાં? રાજનારાયણ બાસુ ઇશ્વર ચંદ્ર ગુપ્તા લાલ બિહારી ડે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય 3 / 25 ભારતમાં નાણા નીતિ કોણ તૈયાર કરે છે? ભારતીય રિઝર્વ બેન્ક નાણાં પંચ નાણાં મંત્રાલય નીતિ આયોગ 4 / 25 બેન્જામિન ફ્રેન્કલીને નીચે પૈકી....... ની શોધ કરી હતી.. હાગ્રો મીટર બાયફોકેલ સ્પેકટેકલ્સ રેડિયો બેરોમીટર 5 / 25 પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓની જોગવાઈ બંધારણના અનુચ્છેદ.......... માં દર્શાવાયેલી છે. 243-A 243-G 243-K 243-D 6 / 25 ગોલકોંડાનો કિલ્લો ક્યાં આવેલો છે? મહારાષ્ટ્ર આન્ધ્ર પ્રદેશ કર્ણાટક તેલંગાણા 7 / 25 કામરાજાર પોર્ટ ક્યાં આવેલું છે? ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ 8 / 25 ‘હિંદહિતચિંતક’ કોનું ઉપનામ હતું? ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા જ્યોતિન્દ્ર દવે આનંદશંકર ધ્રુવ 9 / 25 There shall be a Prasident of India - આ વાક્ય બંધારણના ક્યા અનુચ્છેદમાં છે? ૫૩ ૫૧ ૫૨ ૫0 10 / 25 એડવોકેટ જનરલની નિયુક્તિ ......... દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલશ્રી રાષ્ટ્રપતિશ્રી સોલિસિટર જનરલ એટર્ની જનરલ 11 / 25 ભારતના બંધારણ મુજબ સંસદ એટલે.......... રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા માત્ર લોક સભા લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા 12 / 25 ‘ધરમતનું યુદ્ધ’ કોના વચ્ચે લડાયું હતું ? અહમદશાહ દુર્રાની-મરાઠા મહંમદ ગઝની – જયચંદ બાબર - અફઘાન ઔરંગઝેબ – દારા શિકોહ 13 / 25 ગીતા ફોગટનો સંબંધ.......... સાથે છે. ટેનિસ બૉક્સિંગ કુસ્તી બૅડમિન્ટન 14 / 25 ‘અષ્ટ પ્રધાન’ વ્યવસ્થા ક્યા સામ્રાજ્યમાં કાર્યરત્ હતી? ચોલા સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય 15 / 25 પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કોણ કરે છે? પંચાયત વિભાગ રાજ્ય ચૂંટણી પંચ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી શ્રી 16 / 25 ભારતીય બંધારણમાં અપાયેલા અધિકારોનો અમલ કરાવવા માટેના ઉપાયો ક્યા અનુચ્છેદમાં દર્શાવાય છે. 31 30 ૩૩ ૩૨ 17 / 25 દાદા ભાઈ નવરોજી અને ખરશેદજી કામાએ ઈ. સ. ૧૮૫૪માં ........ એંગ્લો ગુજરાતી પત્ર શરૂ કર્યું હતું? આ પૈકી કોઈ નહીં રાસ્ત ગોફતર શ્રી મુમબઈના શમાચાર સંવાદ કૌમુદી 18 / 25 Mouse = cat. Fly = .......... ખાલી જગ્યા પૂરો... rat animal spider horse 19 / 25 “રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કોઇ ન્યાયાલયથી કરાવી શકાશે નહીં છતાં આ સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવાની રાજ્યની ફરજ છે.” - બંધારણનો અનુચ્છેદ ઓળખાવો, 30 ૩૭ 3૪ ૪૨ 20 / 25 કૃષ્ણલીલા દર્શાવતા કાવ્ય પ્રેમ વાટિકા'ના લેખક કોણ છે? મીરાબાઈ સુરદાસ રસખાન બિહારી 21 / 25 ઉસ્તાદ ફૈયાઝ ખાન ભારતીય શાસ્ત્રીય સંગીતના ----------- ધરાણાના હતા. કિરાણા આગ્રા ગ્વાલિયર જયપુર 22 / 25 નીચે પૈકીની આ કૃતિ હિન્દી ભાષાના લેખક પ્રેમચંદની નથી. નિર્મલા ગોદાન ગબન યામા 23 / 25 પ્રસિદ્ધ ચિત્તગોગનો બળવો' નીચે પૈકીના કોના નેતૃત્વમાં થયો હતો? પ્રફુલ્લ ચાકી કેપ્ટન લક્ષ્મી સહેગલ બટુકેશ્વર દત્ત સૂર્ય સેન 24 / 25 નીચે પૈકી કઈ સમસ્યા વંશાનુગત નથી ? લ્યુકેમિયા થેલેસેમિયા રંગ - અંધત્વ હિમોફિલિયા 25 / 25 ભારતમાં ગ્રીન રિવોલ્યુશન’ના પ્રણેતા કોણ હતો? એમ.એસ. સ્વામિનાથન એચ. એમ. દલાયા ત્રિભોવનદાસ પટેલ વર્ગીસ કુરિયન Your score is The average score is 45% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join Whats App Group Join Telegram Channel આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">