Daily Gk Online Test:15-જનરલ નોલેજ ક્વિઝ April 14, 2021April 14, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Toggle Daily GK Online TestDAILY Gk ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Daily GK Online Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.Daily GK Online Test રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. Daily GK Online Test Daily Gk Online Test DAILY Gk ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Daily GK Online Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.Daily GK Online Test શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 5 votes, 2.6 avg 109 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 15 FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 25 સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ શા માટે થાય છે? ઓઇલ પેઇન્ટ બનાવવા ખુબજ સખત વસ્તુ કાપવા માટે સિમેન્ટ ના ઉત્પાદન માટે પાણી શુદ્ધ કરવા 2 / 25 જનરલ ડાયર દ્વારા ‘જલિયાંવાલા બાગનો હત્યાકાંડ' કઇ તારીખે થયો હતો? ૧૫ એપ્રિલ, ૧૯૧૯ ૧૩ એપ્રિલ, ૧૯૧૯ ૧૨ એપ્રિલ, ૧૯૧૯ ૧૪ એપ્રિલ, ૧૯૧૯ 3 / 25 10, 25, 54, 60, 75, 100 પૈકી કઈ સંખ્યા શ્રેણીમાં યોગ્ય નથી ? ૫૪ ૬૦ ૭૫ ૧૦૦ 4 / 25 ભીમબેટકાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન 5 / 25 પેડોલોજી (Pedology) એટલે શું ? શ્વાન ઉછેર કલા ભૂમિ વિજ્ઞાન વનસ્પતિ વિજ્ઞાન અશ્વ ઉછેર કલા 6 / 25 ગુજરાતમાં ચુનીલાલ આશારામ ભગતને ક્યા નામે ઓળખવામાં આવે છે? સ્વામી ગંગેશ્વરાનંદજી મોરારીબાપુ શ્રી મોટા પ્રમુખ સ્વામી 7 / 25 RBI જ્યારે કેશ રિઝિવ રેશિયો ઘટાડે ત્યારે શું થાય છે ? ધિરાણ લાયક નાણાં સ્થિર રહે છે બેન્કસ પાસે ધિરાણ લાયક નાણા ઘટે છે કોઈ અસર થતી નથી બેન્કસ પાસે ધિરાણ લાયક નાણા વધે છે 8 / 25 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધર્મજ ધંધુકા ધરમપુર ધોળકા 9 / 25 કોઇ ન્યાયાલય રાજય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરાવી શકશે નહી" - આ ઉલ્લેખ બંધારણના ક્યા અનુચછેદમાં થયો છે. ૪૦ ૩૭ ૩૯ ૩૮ 10 / 25 અંતરરહેલી વસ્તુઓનું અથવા ઉચ્ચ તાપમાન ધરાવતી વસ્તુઓનું તાપમાન માપવા માટે.......... નો ઉપયોગ થાય છે. પાયરોમીટર કલર થર્મોમીટર મર્ક્યુરી થર્મોમીટર ગૅસ થર્મોમીટર. 11 / 25 પ્લાસીનું યુદ્ધ ક્યા મહિના અને વર્ષમાં થયું હતું? જૂન ૧૭૫૭ જુલાઈ ૧૭૫૭ જુલાઈ ૧૭૫૬ જૂન ૧૭૫૬ 12 / 25 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના દિવસે ખેડા જિલ્લાના ........ખાતેથી થયો હતો. નડીઆદ પીજ વસો મહુધા 13 / 25 ઓપરેશન ફ્લડ નો સંબંધ........ સાથે હતો ? ગ્રામીણ કુવા દૂધ ગ્રામીણ નહેર પાણી પૂરવક્ત 14 / 25 OTT પ્લેટફોર્મ એટલે ........ પ્લેટફોર્મ online television technique over the television online television transmission Over the Top 15 / 25 “કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? અસહકાર ચળવળ હિંદ છોડો ચળવળ દાંડી કૂચ ચંપારણ્યા સત્યાગ્રહ 16 / 25 ‘શબ્દસૃષ્ટિ મુખપત્ર કઈ સંસ્થાનું છે? ગુજરાત સાહિત્ય અકાદમી ફાર્બસ ગુજરાતી સભા પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા 17 / 25 "જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓ તણી ગોવર્ધનથી બની છે..."- આ પંક્તિ ક્યા કવિની છે? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી દયારામ ઈશ્વર પેટલીકર 18 / 25 "સંઘ માટે એક સંસદ રહેશે અને તેમાં રાષ્ટ્રપતિ તથા રાજ્ય સભા અને લોક સભાનો સમાવેશ થશે." - આવો ઉલ્લેખ ક્યા અનુચ્છેદમાં છે? ૭૮ ૮૦ ૭૯ ૮૧ 19 / 25 ડૉ. બી. આર. આંબેડકર નેતૃત્વમાં ક્યા પક્ષની સ્થાપના થઈ હતી. પ્રોગ્રેસિવ લેબર પાર્ટી ઇન્ડેપેનડેન્ટ લેબર પાર્ટી ઇન્ડેપેનડેન્ટ વર્કર્સ પાર્ટી કોસ્ટીટયુશનલ પાર્ટી 20 / 25 ‘અઢાઈ દિન કા ઝોંપડા' ક્યાં છે? દિલ્હી મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ 21 / 25 ભોપાલ ગેસ દુર્ઘટનામાં લોકોના મોત માટે ક્યો વાયુ જવાબદાર હતો? સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનૉક્સાઇડ નાઇટ્રોજન મિથાઈલ આયસોસાયનેટ 22 / 25 ચૂંટણી વિષયક બાબતોમાં ન્યાયાલયની દરમિયાનગીરીની મનાઈની જોગવાઇ ક્યા અનુચ્છેદમાં છે ? ૩૨૯ ૩૩૧ ૩२८ 330 23 / 25 ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળ સંબંધિત સ્પષ્ટતા ક્યા અનુછેદ માં થઈ છે ? ૫૫ ૫૨ ૫૬ ૫૧ 24 / 25 મહાત્મા ગાંધીજીની જગપ્રસિદ્ધ દાંડી કૂચ ક્યા દિવસે શરૂ થઈ હતી? ૧૦ માર્ચ, ૧૯૩૦ ૧૨ માર્ચ, ૧૯૩૦ ૧૩ માર્ચ, ૧૯૩૦ ૧૧ માર્ચ, ૧૯૩૦ 25 / 25 દરેક રાજ્યમાં ગ્રામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરાશે. - આ જોગવાઇ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે? 243-C 243-A 243-D 243-B Your score is The average score is 53% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Our Whats App Group Join Our Telegram Channel આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો, Share on: " target="_blank" rel="nofollow">