Daily Gk Online Test:15-જનરલ નોલેજ ક્વિઝ April 14, 2021April 14, 2021 by FreeStudyGuajarat.in Table of Contents Daily GK Online Test DAILY Gk ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Daily GK Online Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.Daily GK Online Test રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. Daily GK Online Test Daily Gk Online Test DAILY Gk ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Daily GK Online Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.Daily GK Online Test શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 5 votes, 2.6 avg 109 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 15 FOR ALL COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 25 ભીમબેટકાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે? મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત 2 / 25 દરેક રાજ્યમાં ગ્રામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરાશે. - આ જોગવાઇ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે? 243-A 243-B 243-D 243-C 3 / 25 10, 25, 54, 60, 75, 100 પૈકી કઈ સંખ્યા શ્રેણીમાં યોગ્ય નથી ? ૧૦૦ ૬૦ ૭૫ ૫૪ 4 / 25 મહાત્મા ગાંધીજીની જગપ્રસિદ્ધ દાંડી કૂચ ક્યા દિવસે શરૂ થઈ હતી? ૧૨ માર્ચ, ૧૯૩૦ ૧૧ માર્ચ, ૧૯૩૦ ૧૦ માર્ચ, ૧૯૩૦ ૧૩ માર્ચ, ૧૯૩૦ 5 / 25 OTT પ્લેટફોર્મ એટલે ........ પ્લેટફોર્મ over the television online television transmission online television technique Over the Top 6 / 25 “કરેંગે યા મરેંગે” સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? અસહકાર ચળવળ હિંદ છોડો ચળવળ ચંપારણ્યા સત્યાગ્રહ દાંડી કૂચ 7 / 25 ‘શબ્દસૃષ્ટિ મુખપત્ર કઈ સંસ્થાનું છે? ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા 8 / 25 ગુજરાતમાં ચુનીલાલ આશારામ ભગતને ક્યા નામે ઓળખવામાં આવે છે? સ્વામી ગંગેશ્વરાનંદજી શ્રી મોટા પ્રમુખ સ્વામી મોરારીબાપુ 9 / 25 ચૂંટણી વિષયક બાબતોમાં ન્યાયાલયની દરમિયાનગીરીની મનાઈની જોગવાઇ ક્યા અનુચ્છેદમાં છે ? ૩૩૧ ૩२८ ૩૨૯ 330 10 / 25 ઓપરેશન ફ્લડ નો સંબંધ........ સાથે હતો ? ગ્રામીણ કુવા ગ્રામીણ નહેર પાણી પૂરવક્ત દૂધ 11 / 25 "જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિન સાધુઓ તણી ગોવર્ધનથી બની છે..."- આ પંક્તિ ક્યા કવિની છે? ઈશ્વર પેટલીકર કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી દયારામ 12 / 25 ભારતના રાષ્ટ્રપતિના કાર્યકાળ સંબંધિત સ્પષ્ટતા ક્યા અનુછેદ માં થઈ છે ? ૫૨ ૫૧ ૫૬ ૫૫ 13 / 25 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના દિવસે ખેડા જિલ્લાના ........ખાતેથી થયો હતો. પીજ નડીઆદ મહુધા વસો 14 / 25 ડૉ. બી. આર. આંબેડકર નેતૃત્વમાં ક્યા પક્ષની સ્થાપના થઈ હતી. પ્રોગ્રેસિવ લેબર પાર્ટી કોસ્ટીટયુશનલ પાર્ટી ઇન્ડેપેનડેન્ટ વર્કર્સ પાર્ટી ઇન્ડેપેનડેન્ટ લેબર પાર્ટી 15 / 25 પ્લાસીનું યુદ્ધ ક્યા મહિના અને વર્ષમાં થયું હતું? જુલાઈ ૧૭૫૬ જુલાઈ ૧૭૫૭ જૂન ૧૭૫૬ જૂન ૧૭૫૭ 16 / 25 "સંઘ માટે એક સંસદ રહેશે અને તેમાં રાષ્ટ્રપતિ તથા રાજ્ય સભા અને લોક સભાનો સમાવેશ થશે." - આવો ઉલ્લેખ ક્યા અનુચ્છેદમાં છે? ૮૧ ૭૮ ૮૦ ૭૯ 17 / 25 ‘અઢાઈ દિન કા ઝોંપડા' ક્યાં છે? દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ 18 / 25 ભોપાલ ગેસ દુર્ઘટનામાં લોકોના મોત માટે ક્યો વાયુ જવાબદાર હતો? મિથાઈલ આયસોસાયનેટ કાર્બન મોનૉક્સાઇડ નાઇટ્રોજન સલ્ફર ડાયોક્સાઇડ 19 / 25 કોઇ ન્યાયાલય રાજય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરાવી શકશે નહી" - આ ઉલ્લેખ બંધારણના ક્યા અનુચછેદમાં થયો છે. ૩૯ ૩૭ ૪૦ ૩૮ 20 / 25 સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ શા માટે થાય છે? ખુબજ સખત વસ્તુ કાપવા માટે ઓઇલ પેઇન્ટ બનાવવા પાણી શુદ્ધ કરવા સિમેન્ટ ના ઉત્પાદન માટે 21 / 25 પેડોલોજી (Pedology) એટલે શું ? ભૂમિ વિજ્ઞાન શ્વાન ઉછેર કલા અશ્વ ઉછેર કલા વનસ્પતિ વિજ્ઞાન 22 / 25 જનરલ ડાયર દ્વારા ‘જલિયાંવાલા બાગનો હત્યાકાંડ' કઇ તારીખે થયો હતો? ૧૨ એપ્રિલ, ૧૯૧૯ ૧૫ એપ્રિલ, ૧૯૧૯ ૧૩ એપ્રિલ, ૧૯૧૯ ૧૪ એપ્રિલ, ૧૯૧૯ 23 / 25 અંતરરહેલી વસ્તુઓનું અથવા ઉચ્ચ તાપમાન ધરાવતી વસ્તુઓનું તાપમાન માપવા માટે.......... નો ઉપયોગ થાય છે. ગૅસ થર્મોમીટર. પાયરોમીટર મર્ક્યુરી થર્મોમીટર કલર થર્મોમીટર 24 / 25 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધર્મજ ધોળકા ધરમપુર ધંધુકા 25 / 25 RBI જ્યારે કેશ રિઝિવ રેશિયો ઘટાડે ત્યારે શું થાય છે ? બેન્કસ પાસે ધિરાણ લાયક નાણા ઘટે છે ધિરાણ લાયક નાણાં સ્થિર રહે છે કોઈ અસર થતી નથી બેન્કસ પાસે ધિરાણ લાયક નાણા વધે છે Your score is The average score is 53% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Our Whats App Group Join Our Telegram Channel આવી બીજી ક્વિઝ માટે અહી કિલક કરો, Share on: " target="_blank" rel="nofollow">