DAILY ONLINE TEST : GENERAL KNOWLEDGE QUIZ : 96 જનરલ નોલેજ ક્વિઝ July 10, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE 96 DAILY ONLINE TEST જનરલ નોલેજ ક્વિઝ DAILY ONLINE TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY ONLINE TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY ONLINE TEST શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝDAILY ONLINE TEST 0% 3 votes, 3.3 avg 55 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 96 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 નીચેનામાંથી ભારતના મહિલા નોબેલ પારિતોષિક વિજેતા કોણ ? સરોજીની નાયડુ વિજ્યા લક્ષ્મી પંડિત મધર ટેરેસા મૃણાલીની સારાભાઇ 2 / 25 દાદા સાહેબ ફાળકે એવોર્ડ’’ કયા ક્ષેત્રના ઉત્તમ પ્રદાન માટે અપાય છે? પત્રકારત્વ ફિલ્મ સમાજસેવા લેખન 3 / 25 ચિત્રવિચિત્રનો મેળો ક્યાં યોજાય છે ? ગુણભાખરી ભરૂચ ક્વાંટ શામળાજી 4 / 25 બંધારણનો આર્ટિકલ : ૩૫૬ નીચેનામાંથી શેના સાથે જોડાયેલ છે ? રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા જમ્મુ અને કાશ્મીરના રાજ્ય બંધારણ અંદાજપત્ર રાષ્ટ્રપતિની ચૂંટણી 5 / 25 કોઇપણ મંત્રી વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત કોઇ મુદ્દે પસાર થાય, તો? વિધાનસભા બરખાસ્ત થાય તે મંત્રીએ રાજીનામું આપવું પડે પૂરેપૂરા મંત્રીમંડળને રાજીનામું આપવું પડે રાજ્યપાલને રાજીનામું આપવું પડે 6 / 25 આરસપહાણ પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે? બનાસકાંઠા ખેડા વલસાડ સાબરકાંઠા 7 / 25 ફ્લેમિંગો પક્ષીને કયા ગુજરાતી નામે પણ ઓળખવામાં આવે છે? ઘુડખર તેતર સારસ સુરખાબ 8 / 25 ‘નમામિ ગંગે પરિયોજના' નીચેના કયા મંત્રાલય દ્વારા ક્રિયાન્વિત કરવામાં આવી છે ? વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રાલય ગૃહ મંત્રાલય કેન્દ્રિય જલ સંશાધન નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલય પર્યાવરણ મંત્રાલય 9 / 25 અયોધ્યા મંદિર કઇ નદીના કિનારે આવેલું છે ? નર્મદા સરયુ ગંગા ગોદાવરી 10 / 25 કથકલી નૃત્ય કયા રાજ્યમાં વધુ પ્રચલિત છે આંધ્ર પ્રદેશ કેરળ તામિલનાડુ મિઝોરમ 11 / 25 ‘વિશ્વ પર્યાવરણ દિન’ નીચેનામાંથી કઇ તારીખે આવે છે ? ૧૨મી ડીસેમ્બર ૧૮મી માર્ચ ૫મી જૂન ૭મી સપ્ટેમ્બર 12 / 25 બારડોલી ક્યા ઉધોગ માટે વધુ જાણીતું છે ? ખાંડ કટલરી કાગળ કાપડ 13 / 25 ઉક્તિ પૂર્ણ કરો : " પડી પટોળે ભાત, ફાટે પણ....નહિ. ફીટે જાય રંગજાય ધોવાય 14 / 25 કસ્તુરબાની સમાધિ કયા સ્થળે આવેલી છે ? શાંતિઘાટ સાબરમતી આશ્રમ કોચરબ આશ્રમ આગાખાન મહેલ 15 / 25 દૂધધારા ડેરી ક્યાં આવેલી છે ? અમદાવાદ ભરૂચ સૂરત વલસાડ 16 / 25 બારડોલી કયા ઉધોગ માટે વધુ જાણીતું છે ? કાપડ કટલરી કાગળ ખાંડ 17 / 25 ‘‘રાણીની વાવ’’ નીચેના પૈકી કયા શહેરમાં આવેલી છે ? અડાલજ સિધ્ધપુર પાટણ અમદાવાદ 18 / 25 વનસ્પતિના છોડમાં/પર્ણમાં રહેલ લીલો રંગ શાને આભારી છે ? પ્રોટીન ક્લોરોફિલ કાર્બોહાઇડ્રેટ ઝાયલેન 19 / 25 કોઇ રાજ્યના ગવર્નરના મૃત્યુ કે અન્ય કારણોસર ખાલી પડેલ જગ્યાની જવાબદારીનું વહન કોણ કરશે, જ્યાં સુધી નવા ગવર્નરની નિયુક્તિ ન થાય ? સ્પીકર મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ 20 / 25 ભારત સરકારના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી ......... એડવોકેટ જનરલ એટર્ની જનરલ ઓડિટર જનરલ સોલીસીટર જનરલ 21 / 25 કુંભમેળો દર કેટલા વર્ષે યોજાય છે ? ૫ ૧૨ ૮ ૩ 22 / 25 વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવાય છે ? ૨૫ જુલાઈ ૧૮ જુલાઈ ૧૨ જુલાઈ ૧૫ જુલાઈ 23 / 25 રાજવંત પેલેસ ક્યાં આવેલો છે ? રાજકોટ માંડવી રાજપીપળા વડોદરા 24 / 25 ‘એ પેસેજ ટુ ઈન્ડિયા’ પુસ્તક કોણે લખ્યું છે ? ગટે લેમ્બ ચાર્લ્સ ડીકન્સ ઈ.એમ.ફોસ્ટર 25 / 25 ‘‘મેકબેથ’’ કૃત્તિના સર્જક...... રોમારોલાં શેક્સપિયર વિલિયમ વર્ડઝવર્થે ચાર્લ્સ ડીકન્સ Your score is The average score is 64% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">