EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે November 30, 2022 by FreeStudyGuajarat.in EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટેEDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે EDUCATIONAL PSYCHOLOGY QUIZ| શિક્ષણમાં મનોવિજ્ઞાન સંદર્ભે ક્વિઝ TET-1-2 માટે શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! EDUCATIONAL PSYCHOLOGY QUIZ 0% 9 votes, 3.2 avg 244 મનોવિજ્ઞાન ટેસ્ટ EDUCATIONAL PSYCHOLOGY START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 "વિનય અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે." -- આ કયા પ્રકારની વ્યક્તિગત ભિન્નતા છે ? વિચારોમાં ભિન્નતા શારીરિક ભિન્નતા સાંવેગીક ભિન્નતા વ્યક્તિત્વમાં ભિન્નતા જવાબ : "વિનય અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે." -- આ વ્યક્તિત્વમાં ભિન્નતા પ્રકારની વ્યક્તિગત ભિન્નતા છે ? જવાબ : "વિનય અસાધારણ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે." -- આ વ્યક્તિત્વમાં ભિન્નતા પ્રકારની વ્યક્તિગત ભિન્નતા છે ? 2 / 25 "વિનોદની ગ્રહણશીલતા ખૂબ સારી છે." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? . શીખવાની ક્રિયામાં ભિન્નતા અભિરૂચી સ્વભાવગત ઉપરના તમામ જવાબ : "વિનોદની ગ્રહણશીલતા ખૂબ સારી છે." - આ શીખવાની ક્રિયામાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : "વિનોદની ગ્રહણશીલતા ખૂબ સારી છે." - આ શીખવાની ક્રિયામાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 3 / 25 "રમેશ ઉદારમતવાદી વ્યક્તિ છે," -- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? વિચારોમાં ભિન્નતા વલણ માં ભિન્નતા સાંવેગીક ભિન્નતા ઉંપરના તમામ જવાબ : "રમેશ ઉદારમતવાદી વ્યક્તિ છે," -- આ વિચારોમાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : "રમેશ ઉદારમતવાદી વ્યક્તિ છે," -- આ વિચારોમાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 4 / 25 ઐતિહાસીક સંશોધન પદ્ધતિના સોપાનો કયા છે ? સમસ્યાને ઓળખવી ઉપરના તમામ માહિતિનું મૂલ્યાંકન માહિતિ એકત્રીત કરવી જવાબ : ઐતિહાસીક સંશોધન પદ્ધતિના સોપાનો માહિતિ એકત્રીત કરવી, સમસ્યાને ઓળખવી, માહિતિનું મૂલ્યાંકન છે . જવાબ : ઐતિહાસીક સંશોધન પદ્ધતિના સોપાનો માહિતિ એકત્રીત કરવી, સમસ્યાને ઓળખવી, માહિતિનું મૂલ્યાંકન છે . 5 / 25 સીમ્પોઝીયમ કોને કહે છે ? હાર્દિક મનોરંજનને બૌદ્ધિક મનોરંજનને મનોરંજન સંશોધનને દૂરદર્શન સંબંધી મનોરંજનને જવાબ : બૌદ્ધિક મનોરંજનને સીમ્પોઝીયમ કહે છે. જવાબ : બૌદ્ધિક મનોરંજનને સીમ્પોઝીયમ કહે છે. 6 / 25 વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતની માનસિક લાક્ષણીકતાઓ કઇ છે ? અભિયોગ્યતા વલણ ઉપરના તમામ સર્જનાત્મકતા જવાબ : વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતની માનસિક લાક્ષણીકતાઓ અભિયોગ્યતા, વલણ અને સર્જનાત્મકતા છે. જવાબ : વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતની માનસિક લાક્ષણીકતાઓ અભિયોગ્યતા, વલણ અને સર્જનાત્મકતા છે. 7 / 25 "નયન દરેક કાર્ય કાચબાની ગતીએ કરે છે." -- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? અભ્યાસગત ગતિ ભિન્નતા સાંવેગીક તફાવત શારીરિક તફાવત જવાબ : "નયન દરેક કાર્ય કાચબાની ગતીએ કરે છે." -- આ ગતિ ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : "નયન દરેક કાર્ય કાચબાની ગતીએ કરે છે." -- આ ગતિ ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 8 / 25 વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે રહેલી રૂચી અને ભિન્નતાનું કારણ શું હોય છે ? પરિપકવતા અભ્યાસગત તફાવત જાતિગત તફાવત પરિપકવતા અને જાતિગત બન્ને જવાબ : વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે રહેલી રૂચી અને ભિન્નતાનું કારણ પરિપકવતા અને જાતિગત બન્ને છે. જવાબ : વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે રહેલી રૂચી અને ભિન્નતાનું કારણ પરિપકવતા અને જાતિગત બન્ને છે. 9 / 25 નીચેનામાથી વ્યક્તિગત તફાવતનો પ્રકાર કયો છે ? શારીરિક ભિન્નતા માનસિક ભિન્નતા ઉપરના તમામ સામાજીક ભિન્નતા જવાબ : વ્યક્તિગત તફાવતનો પ્રકાર શારીરિક ભિન્નતા, માનસિક ભિન્નતા, સામાજીક ભિન્નતા છે. જવાબ : વ્યક્તિગત તફાવતનો પ્રકાર શારીરિક ભિન્નતા, માનસિક ભિન્નતા, સામાજીક ભિન્નતા છે. 10 / 25 નિધી નો સ્વભાવ નમ્ર અને વિવેકી છે.-- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? સ્વભાવગત ભિન્નતા શારીરિક ભિન્નતા માનસિક ભિન્નતા અભ્યાસગત ભિન્નતા જવાબ : નિધી નો સ્વભાવ નમ્ર અને વિવેકી છે.-- આ સ્વભાવગત ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : નિધી નો સ્વભાવ નમ્ર અને વિવેકી છે.-- આ સ્વભાવગત ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 11 / 25 નીચેનામાંથી ક્યું શારીરિક ભિન્નતાનું બાહ્ય લક્ષણ નથી ? કદ જ્ઞાનતંત્રની રચના ઊંચાઇ વાળ જવાબ : જ્ઞાનતંત્રની રચના શારીરિક ભિન્નતાનું બાહ્ય લક્ષણ નથી. જવાબ : જ્ઞાનતંત્રની રચના શારીરિક ભિન્નતાનું બાહ્ય લક્ષણ નથી. 12 / 25 નીચેનામાંથી વ્યક્તિગત તફાવતનો પ્રકાર કયો છે ? મૂલ્યોમાં ભિન્નતા વિચારોમાં ભિન્નતા ઉપરના તમામ સાંવેગીક ભિન્નતા જવાબ : વ્યક્તિગત તફાવતનો પ્રકાર વિચારોમાં ભિન્નતા, સાંવેગીક ભિન્નતા, મૂલ્યોમાં ભિન્નતા છે. જવાબ : વ્યક્તિગત તફાવતનો પ્રકાર વિચારોમાં ભિન્નતા, સાંવેગીક ભિન્નતા, મૂલ્યોમાં ભિન્નતા છે. 13 / 25 લતા મંગેશકર સારી ગાયક છે.- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? માનસિક તફાવત શારીરિક તફાવત શીખવાની ક્રિયામાં ભિન્નતા વિશીષ્ટ શક્તિ જવાબ : "લતા મંગેશકર સારી ગાયક છે."- આ વિશીષ્ટ શક્તિ પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : "લતા મંગેશકર સારી ગાયક છે."- આ વિશીષ્ટ શક્તિ પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 14 / 25 "ગાંધીજી ઉમદા ચારીત્ર્યનુ ઉદાહરણ છે." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? ચારીત્ર્યમાં ભિન્નતા વલણ ભિન્નતા મૂલ્યોમાં ભિન્નતા જાતિગત ભિન્નતા જવાબ : "ગાંધીજી ઉમદા ચારીત્ર્યનુ ઉદાહરણ છે." - આ ચારીત્ર્યમાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : "ગાંધીજી ઉમદા ચારીત્ર્યનુ ઉદાહરણ છે." - આ ચારીત્ર્યમાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 15 / 25 "સચીન સારૂં ક્રિકેટ રમે છે" -- આ કયા પ્રકારની વ્યક્તિગત તફાવત છે ? અભિયોગ્યતા માનસિક તફાવત વિશીષ્ટ શક્તિમાં તફાવત શીખવાની ક્રિયામાં ભીન્નતા જવાબ : "સચીન સારૂં ક્રિકેટ રમે છે" -- આ વિશીષ્ટ શક્તિમાં તફાવત પ્રકારની વ્યક્તિગત તફાવત છે ? જવાબ : "સચીન સારૂં ક્રિકેટ રમે છે" -- આ વિશીષ્ટ શક્તિમાં તફાવત પ્રકારની વ્યક્તિગત તફાવત છે ? 16 / 25 નીચેનામાંથી શારીરિક ભિન્નતાનું આંતરીક લક્ષણ કર્યુ છે ? ઉપરના તમામ મજજાતંત્રની રચના હ્રદયના ધબકારા જ્ઞાનતંત્રની રચના જવાબ : શારીરિક ભિન્નતાનું આંતરીક લક્ષણ હ્રદયના ધબકારા,જ્ઞાનતંત્રની રચના,મજજાતંત્રની રચના છે. જવાબ : શારીરિક ભિન્નતાનું આંતરીક લક્ષણ હ્રદયના ધબકારા,જ્ઞાનતંત્રની રચના,મજજાતંત્રની રચના છે. 17 / 25 " સુરેશ એક અંતર્મુખી વ્યક્તિ છે." -- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? વ્યક્તિત્વમાં તફાવત સ્વભાવગત તફાવત સાંવેગીક તફાવત અભ્યાસગત તફાવત જવાબ : " સુરેશ એક અંતર્મુખી વ્યક્તિ છે." -- આ વ્યક્તિત્વમાં તફાવત પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? જવાબ : " સુરેશ એક અંતર્મુખી વ્યક્તિ છે." -- આ વ્યક્તિત્વમાં તફાવત પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? 18 / 25 મનસુખનો સ્વભાવ અતિ ઉગ્ર છે.-- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? સ્વભાવગત તફાવત શારીરિક તફાવત માનસિક તફાવત રસ અને રૂચી જવાબ : મનસુખનો સ્વભાવ અતિ ઉગ્ર છે.-- આ સ્વભાવગત તફાવત પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : મનસુખનો સ્વભાવ અતિ ઉગ્ર છે.-- આ સ્વભાવગત તફાવત પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 19 / 25 "કવિતા ઝડપથી લાગણીના પૂરમાં તણાઇ જાય છે."- આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? શારીરીક ભિન્નતા ગતિ ભિન્નતા અભ્યાસગત સાંવેગિક તફાવત જવાબ : "કવિતા ઝડપથી લાગણીના પૂરમાં તણાઇ જાય છે."- આ સાંવેગિક પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? જવાબ : "કવિતા ઝડપથી લાગણીના પૂરમાં તણાઇ જાય છે."- આ સાંવેગિક પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? 20 / 25 સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા કઇ છે? વર્તમાન સમસ્યા ઉકેલવી ઉપરના તમામ સમસ્યા ઉકેલવી જ્ઞાનમાં વૃધ્ધી કરવી જવાબ : સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા સમસ્યા ઉકેલવી,જ્ઞાનમાં વૃધ્ધી કરવી, વર્તમાન સમસ્યા ઉકેલવી છે. જવાબ : સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા સમસ્યા ઉકેલવી,જ્ઞાનમાં વૃધ્ધી કરવી, વર્તમાન સમસ્યા ઉકેલવી છે. 21 / 25 નીચેનામાંથી કઇ બાબત માનસિક તફાવતમાં આવતી નથી ? બુદ્ધિ સ્મૃતિ અંતઃસ્ત્રાવી ગ્રંથી અભિયોગ્યતા જવાબ : અંતઃસ્ત્રાવી ગ્રંથી માનસિક તફાવતમાં આવતી નથી. જવાબ : અંતઃસ્ત્રાવી ગ્રંથી માનસિક તફાવતમાં આવતી નથી. 22 / 25 "ગાંધીજી કયારેય અસત્ય બોલ્યા ન હતા." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? સાંવેગીક ભિન્નતા મૂલ્યોમાં ભિન્નતા વ્યક્તિગત ભિન્નતા વિચારોમાં ભિન્નતા જવાબ : "ગાંધીજી કયારેય અસત્ય બોલ્યા ન હતા." - આ મૂલ્યોમાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? જવાબ : "ગાંધીજી કયારેય અસત્ય બોલ્યા ન હતા." - આ મૂલ્યોમાં ભિન્નતા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? 23 / 25 " મહેશને પુસ્તક વાંચવુ ખૂબ ગમે છે." - આ કયા પ્રકારનો વ્યક્તિગત તફાવત છે ? સ્વભાવગત અભિરુચી માનસિક અભ્યાસગત જવાબ : " મહેશને પુસ્તક વાંચવુ ખૂબ ગમે છે." - આ અભિરુચી પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. જવાબ : " મહેશને પુસ્તક વાંચવુ ખૂબ ગમે છે." - આ અભિરુચી પ્રકારનો વ્યક્તિગત તફાવત છે. 24 / 25 શિક્ષણના હાર્ડવેર સાધનોની ગણતરીમાં શેની ગણતરી ન કરી શકાય ? ઓવરહેડ પ્રોજેક્ટર બ્લેક બોર્ડ ફિલ્મ સ્ટ્રીપ એપ્રીસ્કોપ જવાબ : શિક્ષણના હાર્ડવેર સાધનોની ગણતરીમાં બ્લેકબોર્ડની ગણતરી ન કરી શકાય. જવાબ : શિક્ષણના હાર્ડવેર સાધનોની ગણતરીમાં બ્લેકબોર્ડની ગણતરી ન કરી શકાય. 25 / 25 ચિત્રો,લખાણ તથા ઘન નમૂનાઓ કયા પ્રોજેકટર દ્વારા પ્રક્ષેપીત કરી શકાય ? ઓવર હેડ પ્રોજેકટર એપ્રીસ્કોપ સાદું પ્રોજેક્ટર એપીડાયોસ્કોપ જવાબ : ચિત્રો,લખાણ તથા ઘન નમૂનાઓ એપીડાયોસ્કોપ પ્રોજેકટર દ્વારા પ્રક્ષેપીત કરી શકાય. જવાબ : ચિત્રો,લખાણ તથા ઘન નમૂનાઓ એપીડાયોસ્કોપ પ્રોજેકટર દ્વારા પ્રક્ષેપીત કરી શકાય. Your score is The average score is 28% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">