GK DAILY ONLINE : GENERAL KNOWLEDGE QUIZ : 101 જનરલ નોલેજ ક્વિઝ July 23, 2021July 22, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-101 Table of Contents Toggle GK DAILY ONLINE જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK DAILY ONLINEઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK DAILY ONLINE જનરલ નોલેજ ક્વિઝ GK DAILY ONLINE GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY ONLINE ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GK DAILY ONLINE શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK DAILY ONLINE 0% 10 votes, 3.4 avg 135 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 101 FOR ALL COMPETITVE EXMAS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 28 ઈમેલમાં CCનો અર્થ શું થાય છે ? કંપની કોપી કરેક્ટ કોપી કરેક્ટ કોન્ટેક્ટ કાર્બન કોપી 2 / 28 ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થિત છે? જામનગર ભાવનગર ગીરસોમનાથ નવસારી 3 / 28 ‘પરિણીતા’ નોવેલ/વાર્તાના જાણીતા લેખક કોણ છે? બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય રમેશચંદ્ર દત્ત શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય રાધા ચક્રવર્તી 4 / 28 ‘મહાત્મા’ કોનું ઉપનામ છે? દિવાળીબેન સરોજિની નાયડુ જ્યોતિબા ફૂલે પૂર્ણિમાબેન પકવાસા 5 / 28 ‘સેવા' સંસ્થાના સ્થાપક કોણ છે? રૂપલબેન પટેલ ઇલાબેન ભટ્ટ ઇલેશભાઇ ભટ્ટ કિરણ બેદી 6 / 28 ગુજરાત વન મહોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા વિવિધ વનોમાંથી સૌથી મોટું વન કયું છે ? શહીદવન પુનિતવન રામવન હરિવન 7 / 28 ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભ્યારણ્ય છે? બરડીબાડા (ડાંગ) બાલારામ (બનાસકાંઠા) મહાગંગા (જામનગર) રતનમહાલ (દાહોદ) 8 / 28 વિશ્વની સૌથી લાંબી નદી કઈ ? બ્રહ્મપુત્રા એમેઝોન નાઈલ નર્મદા 9 / 28 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી ? મહિપતરામ રૂપરામ મોતીભાઈ અમીન આનંદી ગોપાલા સુરેખા યાદવ 10 / 28 ‘વીજળીને ચમકારે મોતીડાં...' ગુજરાતી ભજનના લોકપ્રિય થયેલા ગાયિકાનું નામ ? ભાર્ગવી પીલ્લઈ પ્રિયદર્શી પઢિયાર દિવાળીબેન ભીલ નમ્રતા દેસાઈ 11 / 28 ISRO સંસ્થાના સ્થાપક કોણ છે? અહમદ સારાભાઈ વિક્રમ સારાભાઈ હોમીભાભા સી.વી. રમન 12 / 28 ગાંધીજી ક્યાં વર્ષમાં જન્મ્યા હતા ? 1870 1821 1865 1869 13 / 28 કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે ? મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત 14 / 28 ગુજરાતમાં રેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? સુરત વડોદરા વાપી અંકલેશ્વર 15 / 28 ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? ગાંધીનગર ભાવનગર કચ્છ જામનગર 16 / 28 ભારતની પહેલી બોલતી ફિલ્મ કઈ છે? નરસિંહ મેહતા આલમઆરા રાજા હરીશચંદ્ર મલાલ 17 / 28 વર્તમાનમાં ગુજરાતના નાણાં-મંત્રી કોણ છે? અમિત શાહ વિભાવરીબેન દવે નીતિનભાઈ પટેલ વિજયભાઈ રૂપાણી 18 / 28 પલ્લીનો મેળો ક્યાં ભરાય છે ? ધોળકા ગાંધીનગર અમદાવાદ સુરત 19 / 28 ‘માણસાઈના દીવા' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર નિરૂપાયેલું છે? બાલકૃષ્ણ દાત્રેય સરદાર પટેલ વિનોબા ભાવે રવિશંકર મહારાજ 20 / 28 રવિશંકર રાવલ ક્યાં ક્ષેત્રમાં કરેલા યોગદાન બદલ પ્રખ્યાત છે? ચિત્રકલા નૃત્ય સંગીત અન્ય 21 / 28 પહેલી ગુજરાતી ફિલ્મ કઈ છે? છેલ્લો દિવસ નરસિંહ મેહતા ગાંધી સાત પગલાં આકાશમાં 22 / 28 નીચેનામાંથી કઈ ગુજરાતી ફિલ્મમાં બોલીવુડના અભિનેતા સંજીવ કુમારે અભિનય નથી કર્યો ? કલાપી જેસલ-તોરલ મારે જાઉં પેલે પાર જીગર અને અમી 23 / 28 ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશન વચ્ચે શરૂ થઈ ? અમદાવાદ-સુરત કચ્છ-અમદાવાદ ઉતરાણ-અંકલેશ્વર વડોદરા-વલસાડ 24 / 28 ‘ફેસબુક’ની સ્થાપના ક્યાં વર્ષમાં થઇ? 2001 . 2003 2004 2002 25 / 28 “સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે..." પંક્તિના કવિ કોણ છે? અમૃત ઘાયલ બરકત વીરાણી ઝવેરચંદ મેઘાણી કલાપી 26 / 28 ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા? શ્રીમતી વસુબહેન ત્રિવેદી શ્રીમતી હંસાબહેન મહેતા શ્રીમતી આનંદીબહેન પટેલ શ્રીમતી ઈન્દુબહેન શેઠ 27 / 28 ભારતીય સિનેજગતના પિતા તરીકે કોણ ઓળખાય છે? અમિતાભ બચ્ચન પરેશ રાવલ દાદાસાહેબ ફાળકે શાહરુખ ખાન 28 / 28 ‘નૃત્યભારતી’ સંસ્થાના સ્થાપક કોણ છે ? નિરાલી ઠક્કર ઇલાક્ષીબેન ઠાકોર મૃાાલિની સારાભાઈ કુન્દનિકા કાપડિયા Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">