GK TEST PREPARATION : GENERAL KNOWLEDGE QUIZ : 81 જનરલ નોલેજ ક્વિઝ June 20, 2021June 20, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-81 Table of Contents Toggle GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK TEST PREPARATIONઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ GK TEST PREPARATION GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST PREPARATION ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK TEST PREPARATION 0% 2 votes, 5 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 81 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ડાયાબીટીસથી શરીરનું કયું અંગ પ્રભાવિત થશે સ્વાદુપિંડ હ્રદય ફેફસાં યકૃત 2 / 25 અપરાધીને મૃત્યુ દંડ ફરમાવાયો હોય, તે સ્થિતિમાં ક્ષમાદાન આપવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ પ્રધાનમંત્રી 3 / 25 કયું ખનીજ એલ્યુમિનિયમની બનાવટમાં વપરાય છે ? અબરખ મેંગેનીઝ ચાંદી બોકસાઈટ 4 / 25 એક પણ ગૃહના નહિ એક શિંગડાવાળા ગેંડાને જોવા હોય, તો કયા રાજ્યની મુલાકાત લેવી પડે? આસામ મધ્યપ્રદેશ બિહાર કેરળ 5 / 25 સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે ? પ્રકાશનું પરાવર્તન આમાંનુ કોઈ નહિ. પ્રકાશનું વ્યતિકરણ પ્રકાશનું વક્રીભવન 6 / 25 જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નીચેનામાંથી કોણ ? સંભવનાથ મહાવીર સ્વામી પાર્શ્વનાથ ઋષભ દેવ 7 / 25 લોકસભાની ચૂંટણી લડવી હોય તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ? ૨૫ વર્ષ ૩૫ વર્ષ ૨૧ વર્ષ ૩૦ વર્ષ 8 / 25 સુતરાઉ કાપડની મિલોને કારણે ભારતનું કયું શહેર ‘‘માંચેસ્ટર’’ તરીકે જાણીતું બન્યું હતું ? સુરત મદુરાઈ અમદાવાદ કાનપુર 9 / 25 ડાયનેમો નીચેના પૈકી શું કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં પરિવર્તન યાંત્રિક ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં પરિવર્તન યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં પરિવર્તન પ્રકાશઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરીવર્તન 10 / 25 સંવિધાનમાં પ્રથમ સંશોધન કઈ સાલમાં થયું હતું? ૧૯૫૧માં ૧૯૪૮માં ૧૯૫૫માં ૧૯૬૦માં 11 / 25 મહુડી કયા વીરના સ્થાનક માટે જાણીતું છે, જ્યાં જૈન અને જૈનેતર પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે ? નાકોડા ભૈરવ માણીભદ્ર વીર ક્ષેત્રપાલ વીર ઘંટાકર્ણ મહાવી૨ 12 / 25 ગુજરાતી નાટક પરથી નીચેનામાંથી કઈ બોલીવુડ ફિલ્મ બની છે ? બાએ મારી બાઉન્ડ્રી ૧૦૨ નોટઆઉટ ચાલ રીવર્સમાં જઈએ વેલકમ જિંદગી 13 / 25 રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા ક્યા પ્રખ્યાત ભારતીય રમતવીરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે? મિલ્ખાં સિંહ સાનિયા મિર્ઝા મહેશ ભૂપતિ કપિલદેવ 14 / 25 કયા સંવિધાન સંશોધન દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને ફકત એક જ વખત પુનઃ વિચાર માટે પરત કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે ? ૪૪મા ૪૨મા ૭૬મા ૬૮મા 15 / 25 રાષ્ટ્રપતિની ચૂંટણી તેમના પદ છોડયાની તારીખથી કેટલા મહિનાની અંદર થવી જોઈએ ? ૧૨ મહિના ૬ મહિના ૩ મહિના એક મહિના 16 / 25 ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય ? સુપ્રિમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન એટર્ની જનરલ 17 / 25 ‘‘ભારતની દૂધની બાલદી'' તરીકે કયું રાજ્ય જાણીતું છે? ગુજરાત હરિયાણા પંજાબ ઉત્તરપ્રદેશ 18 / 25 ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ આવ્યો, તે કયા રાજ્યમાં આવેલું છે ? પંજાબ આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન 19 / 25 રાજ્ય સભાના સભાપતિપદે નીચેનામાંથી કોણ ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર 20 / 25 આંતકવાદ વિરોધ દિન નીચેનામાંથી કયો ? ૨૧મી મે ૨૬મી એપ્રિલ ૫મી એપ્રિલ ૨૪મી મે 21 / 25 રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા ગૃહના સભ્ય બની શકે ? રાજ્યસભા બન્ને ગૃહના લોકસભા એક પણ ગૃહના નહીં 22 / 25 ઈડુકકી જળવિધુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તામિલનાડુ 23 / 25 રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ નીચેનામાંથી કયો ? ૧૬મી એપ્રિલ ૧૬મી માર્ચ ૩૦મી માર્ચ ૩૦મી એપ્રિલ 24 / 25 આયોડીનની ખામીને કારણે કયો રોગ થાય ? ગોઈટર બેરીબેરી સ્કર્વી હાડકાં પોચાં થવા 25 / 25 હીરાકુડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? તુંગભદ્રા મહા કાવેરી યમુના Your score is The average score is 58% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">