GK TEST PREPARATION : GENERAL KNOWLEDGE QUIZ : 81 જનરલ નોલેજ ક્વિઝ June 20, 2021June 20, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-81 Table of Contents Toggle GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK TEST PREPARATIONઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ GK TEST PREPARATION GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST PREPARATION ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK TEST PREPARATION 0% 2 votes, 5 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 81 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 કયા સંવિધાન સંશોધન દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને ફકત એક જ વખત પુનઃ વિચાર માટે પરત કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે ? ૪૨મા ૭૬મા ૬૮મા ૪૪મા 2 / 25 મહુડી કયા વીરના સ્થાનક માટે જાણીતું છે, જ્યાં જૈન અને જૈનેતર પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે ? માણીભદ્ર વીર નાકોડા ભૈરવ ક્ષેત્રપાલ વીર ઘંટાકર્ણ મહાવી૨ 3 / 25 રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા ક્યા પ્રખ્યાત ભારતીય રમતવીરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે? સાનિયા મિર્ઝા મહેશ ભૂપતિ મિલ્ખાં સિંહ કપિલદેવ 4 / 25 ડાયનેમો નીચેના પૈકી શું કાર્ય કરે છે ? પ્રકાશઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરીવર્તન વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં પરિવર્તન યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં પરિવર્તન યાંત્રિક ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં પરિવર્તન 5 / 25 ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ આવ્યો, તે કયા રાજ્યમાં આવેલું છે ? પંજાબ રાજસ્થાન આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ 6 / 25 સંવિધાનમાં પ્રથમ સંશોધન કઈ સાલમાં થયું હતું? ૧૯૫૫માં ૧૯૪૮માં ૧૯૬૦માં ૧૯૫૧માં 7 / 25 લોકસભાની ચૂંટણી લડવી હોય તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ? ૨૧ વર્ષ ૨૫ વર્ષ ૩૫ વર્ષ ૩૦ વર્ષ 8 / 25 ‘‘ભારતની દૂધની બાલદી'' તરીકે કયું રાજ્ય જાણીતું છે? ગુજરાત ઉત્તરપ્રદેશ હરિયાણા પંજાબ 9 / 25 જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નીચેનામાંથી કોણ ? સંભવનાથ પાર્શ્વનાથ ઋષભ દેવ મહાવીર સ્વામી 10 / 25 સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે ? પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વ્યતિકરણ આમાંનુ કોઈ નહિ. 11 / 25 આંતકવાદ વિરોધ દિન નીચેનામાંથી કયો ? ૨૧મી મે ૨૪મી મે ૨૬મી એપ્રિલ ૫મી એપ્રિલ 12 / 25 એક પણ ગૃહના નહિ એક શિંગડાવાળા ગેંડાને જોવા હોય, તો કયા રાજ્યની મુલાકાત લેવી પડે? આસામ કેરળ બિહાર મધ્યપ્રદેશ 13 / 25 ઈડુકકી જળવિધુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? તામિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ 14 / 25 ડાયાબીટીસથી શરીરનું કયું અંગ પ્રભાવિત થશે સ્વાદુપિંડ ફેફસાં યકૃત હ્રદય 15 / 25 રાષ્ટ્રપતિની ચૂંટણી તેમના પદ છોડયાની તારીખથી કેટલા મહિનાની અંદર થવી જોઈએ ? ૩ મહિના ૬ મહિના ૧૨ મહિના એક મહિના 16 / 25 રાજ્ય સભાના સભાપતિપદે નીચેનામાંથી કોણ ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સ્પીકર 17 / 25 રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ નીચેનામાંથી કયો ? ૩૦મી એપ્રિલ ૧૬મી માર્ચ ૩૦મી માર્ચ ૧૬મી એપ્રિલ 18 / 25 રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા ગૃહના સભ્ય બની શકે ? બન્ને ગૃહના રાજ્યસભા એક પણ ગૃહના નહીં લોકસભા 19 / 25 ગુજરાતી નાટક પરથી નીચેનામાંથી કઈ બોલીવુડ ફિલ્મ બની છે ? ૧૦૨ નોટઆઉટ ચાલ રીવર્સમાં જઈએ વેલકમ જિંદગી બાએ મારી બાઉન્ડ્રી 20 / 25 કયું ખનીજ એલ્યુમિનિયમની બનાવટમાં વપરાય છે ? મેંગેનીઝ ચાંદી અબરખ બોકસાઈટ 21 / 25 અપરાધીને મૃત્યુ દંડ ફરમાવાયો હોય, તે સ્થિતિમાં ક્ષમાદાન આપવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી 22 / 25 આયોડીનની ખામીને કારણે કયો રોગ થાય ? ગોઈટર હાડકાં પોચાં થવા બેરીબેરી સ્કર્વી 23 / 25 ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટ એટર્ની જનરલ 24 / 25 હીરાકુડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? મહા યમુના તુંગભદ્રા કાવેરી 25 / 25 સુતરાઉ કાપડની મિલોને કારણે ભારતનું કયું શહેર ‘‘માંચેસ્ટર’’ તરીકે જાણીતું બન્યું હતું ? સુરત કાનપુર અમદાવાદ મદુરાઈ Your score is The average score is 58% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">