GK TEST PREPARATION : GENERAL KNOWLEDGE QUIZ : 81 જનરલ નોલેજ ક્વિઝ June 20, 2021June 20, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-81 Table of Contents GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGK TEST PREPARATIONઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK TEST PREPARATION જનરલ નોલેજ ક્વિઝ GK TEST PREPARATION GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK TEST PREPARATION ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGK TEST PREPARATION 0% 2 votes, 5 avg 35 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 81 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ પોખરણ આવ્યો, તે કયા રાજ્યમાં આવેલું છે ? મધ્યપ્રદેશ પંજાબ આંધ્રપ્રદેશ રાજસ્થાન 2 / 25 ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય ? એટર્ની જનરલ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટ વડાપ્રધાન 3 / 25 સંવિધાનમાં પ્રથમ સંશોધન કઈ સાલમાં થયું હતું? ૧૯૫૧માં ૧૯૬૦માં ૧૯૫૫માં ૧૯૪૮માં 4 / 25 ડાયાબીટીસથી શરીરનું કયું અંગ પ્રભાવિત થશે ફેફસાં યકૃત હ્રદય સ્વાદુપિંડ 5 / 25 સાબુના ફીણમાં દેખાતા અનેકવિધ રંગો શેના કારણે હોય છે ? પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું વ્યતિકરણ આમાંનુ કોઈ નહિ. પ્રકાશનું વક્રીભવન 6 / 25 રાજ્ય સભાના સભાપતિપદે નીચેનામાંથી કોણ ? ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર 7 / 25 રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયા ગૃહના સભ્ય બની શકે ? બન્ને ગૃહના લોકસભા એક પણ ગૃહના નહીં રાજ્યસભા 8 / 25 રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ નીચેનામાંથી કયો ? ૧૬મી માર્ચ ૩૦મી માર્ચ ૩૦મી એપ્રિલ ૧૬મી એપ્રિલ 9 / 25 આયોડીનની ખામીને કારણે કયો રોગ થાય ? સ્કર્વી હાડકાં પોચાં થવા બેરીબેરી ગોઈટર 10 / 25 એક પણ ગૃહના નહિ એક શિંગડાવાળા ગેંડાને જોવા હોય, તો કયા રાજ્યની મુલાકાત લેવી પડે? બિહાર આસામ કેરળ મધ્યપ્રદેશ 11 / 25 જૈન ધર્મના પ્રથમ તીર્થંકર નીચેનામાંથી કોણ ? ઋષભ દેવ મહાવીર સ્વામી પાર્શ્વનાથ સંભવનાથ 12 / 25 ‘‘ભારતની દૂધની બાલદી'' તરીકે કયું રાજ્ય જાણીતું છે? ગુજરાત ઉત્તરપ્રદેશ પંજાબ હરિયાણા 13 / 25 અપરાધીને મૃત્યુ દંડ ફરમાવાયો હોય, તે સ્થિતિમાં ક્ષમાદાન આપવાની સત્તા નીચેનામાંથી કોની પાસે છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાજ્યપાલ 14 / 25 રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા ક્યા પ્રખ્યાત ભારતીય રમતવીરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે? મિલ્ખાં સિંહ સાનિયા મિર્ઝા મહેશ ભૂપતિ કપિલદેવ 15 / 25 લોકસભાની ચૂંટણી લડવી હોય તો ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ ? ૨૫ વર્ષ ૨૧ વર્ષ ૩૦ વર્ષ ૩૫ વર્ષ 16 / 25 સુતરાઉ કાપડની મિલોને કારણે ભારતનું કયું શહેર ‘‘માંચેસ્ટર’’ તરીકે જાણીતું બન્યું હતું ? સુરત મદુરાઈ કાનપુર અમદાવાદ 17 / 25 ડાયનેમો નીચેના પૈકી શું કાર્ય કરે છે ? યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં પરિવર્તન યાંત્રિક ઊર્જાનું ધ્વનિ ઊર્જામાં પરિવર્તન વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં પરિવર્તન પ્રકાશઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરીવર્તન 18 / 25 કયા સંવિધાન સંશોધન દ્વારા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહને ફકત એક જ વખત પુનઃ વિચાર માટે પરત કરવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે ? ૬૮મા ૭૬મા ૪૪મા ૪૨મા 19 / 25 કયું ખનીજ એલ્યુમિનિયમની બનાવટમાં વપરાય છે ? બોકસાઈટ ચાંદી મેંગેનીઝ અબરખ 20 / 25 રાષ્ટ્રપતિની ચૂંટણી તેમના પદ છોડયાની તારીખથી કેટલા મહિનાની અંદર થવી જોઈએ ? ૩ મહિના ૬ મહિના એક મહિના ૧૨ મહિના 21 / 25 આંતકવાદ વિરોધ દિન નીચેનામાંથી કયો ? ૨૬મી એપ્રિલ ૨૪મી મે ૫મી એપ્રિલ ૨૧મી મે 22 / 25 ગુજરાતી નાટક પરથી નીચેનામાંથી કઈ બોલીવુડ ફિલ્મ બની છે ? ૧૦૨ નોટઆઉટ બાએ મારી બાઉન્ડ્રી ચાલ રીવર્સમાં જઈએ વેલકમ જિંદગી 23 / 25 મહુડી કયા વીરના સ્થાનક માટે જાણીતું છે, જ્યાં જૈન અને જૈનેતર પોતાની બાધા પૂર્ણ કરવા આવે છે ? ક્ષેત્રપાલ વીર ઘંટાકર્ણ મહાવી૨ માણીભદ્ર વીર નાકોડા ભૈરવ 24 / 25 હીરાકુડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? યમુના તુંગભદ્રા મહા કાવેરી 25 / 25 ઈડુકકી જળવિધુત પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક તામિલનાડુ Your score is The average score is 58% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">