GK TEST : GENERAL KNOWLEDGE QUIZ : 66 જનરલ નોલેજ ક્વિઝ June 5, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-66 Gk TEST જનરલ નોલેજ ક્વિઝ Gk TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Gk TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGk TEST 0% 6 votes, 3.2 avg 83 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 66 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 27 ‘‘પિંક સીટી’’ તરીકે કયું શહેર પ્રખ્યાત છે જયપુર ઉદયપુર જોધપુર જેસલમેર 2 / 27 ઈરાન દેશનું ચલણ કયું છે ? લીરા રિયાલ પાઉન્ડ દિનાર 3 / 27 દાંડી કૂચ કયા વર્ષમાં થઇ હતી ? ૧૯૨૭ ૧૯૪૦ ૧૯૩૦ ૧૯૪૨ 4 / 27 ૧૯૯૮માં પોખરણ ખાતે અણુધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપાઈ પી. વી. નરસિંહરાવ મનમોહનસિંહ એચ.ડી.દેવગૌડા 5 / 27 ‘‘૧૦,ડાઉનીંગ સ્ટ્રીટ’’ એ ઓફિશીયલ રેસીડન્સ કયા શહેરમાં આવેલું છે? શિકાગો મેલબોર્ન લંડન ટોકિયો 6 / 27 ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ ? રાકેશ શર્મા સુનિતા વિલિયમ્સ તેનસિંગ યુરિ ગાગરિન 7 / 27 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગર્વનર-જનરલ નીચેનામાંથી કોણ ? ઝેલસિંહ સી. રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન રાજેન્દ્રપ્રસાદ 8 / 27 લોહીના સંબંધમાં, ‘‘સર્વદાતા’’ ગૃપ કયું ? B AB O A 9 / 27 બળંવતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયતી રાજ સમિતિ નીમાઈ, કઈ સાલમાં.? ૧૯૫૪ ૧૯૫૬ ૧૯૫૭ ૧૯૫૯ 10 / 27 ૧૯૯૮માં પોખરણ ખાતે અણુધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? પી. વી. નરસિંહરાવ એચ.ડી.દેવગૌડા મનમોહનસિંહ અટલ બિહારી વાજપાઈ 11 / 27 ઓસ્ટ્રેલિયાની રાજધાની નીચેનામાંથી કઈ ? કેનબેરા મેલબોર્ન સીડની શિકાગો 12 / 27 નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચેસનો ખેલાડી નથી? વિશ્વનાથન આનંદ ગેરી કાસ્પારાવે કાર્પોવ નડાલ 13 / 27 ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ ? ડૉ.સર્વપલ્લી રાધાક્રિશ્નન ડૉ.ઝાકિર હુસેન શ્રી વી.વી. ગીરી જી.એસ.પાઠક 14 / 27 ૧૯૯૮માં કયાં સ્થળે ભયંકર ચક્રવાત સાથે વાવાઝોડું આવ્યું અને પારાવાર નુકસાન થયું ? કંડલા પોરબંદર મુંબઈ સુરત 15 / 27 સૌથી વધારે વખત વર્લ્ડકપ જીતવાનું શ્રેય કયા દેશને ફાળે જાય છે ? ઓસ્ટ્રેલિયા શ્રીલંકા વેસ્ટઈન્ડિઝ ભારત 16 / 27 રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી સ્પીકર રાષ્ટ્રપતિ 17 / 27 આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયો ? ૧૯૪૨ ૧૯૩૭ ૧૯૪૦ ૧૯૪૫ 18 / 27 ગોલકુંડા કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગોવા તેલંગાણા તામિલનાડુ કર્ણાટક 19 / 27 ૧૯૫૯માં પંચાયતી રાજની સ્થાપના થઈ, પ્રથમ કયા રાજ્યમાં ? ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ 20 / 27 ભારતે પ્રથમ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ ખાતે જીત્યો. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન કોણ હતા. ? મોહિન્દર અમરનાથ સુનીલ ગાવસ્કર કપિલદેવ શ્રીકાંત 21 / 27 સંન્યાસી વિદ્રોહ કયાં થયો હતો ? બંગાળમાં મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં કાશ્મીરમાં 22 / 27 રાજ્યપાલ કોને સંબોધીને રાજીનામું આપે છે ? સ્પીકર, લોકસભા રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સ્પીકર, રાજ્ય વિધાનસભા 23 / 27 કયા બંદરની નજીક શંખોદ્વાર નામના ટાપુઓ આવેલા છે ? મુંદ્રા માંડવી ઓખા દીવ 24 / 27 નીચેનામાંથી કોણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ટેનીસનો ખેલાડી નથી ? ટાયગર વુડઝ બોરીસ બેકર લીયેન્ડર પેસ ફેડરર 25 / 27 ગાઈગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટેનું છે? રેડિયો-એકટીવીટી પાણીની ડેન્સીટી દરિયાના મોજાં ધરતીકંપ 26 / 27 કોંગ્રેસની સ્થાપના કયારે થઈ ? ૧૮૯૫માં ૧૮૮૫માં ૧૮૧૫માં ૧૮૮૦માં 27 / 27 આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ ? સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ લાલકૃષ્ણ અડવાણી Your score is The average score is 59% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">
Thank.you.sir Amaru certificate hamara thi avtu.nathi
DETAILS BHARSHO TO AAVSHE.