બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 December 27, 2022 by FreeStudyGuajarat.in બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેબુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેબુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ | Intelligence and IQ Quiz 2023 TET-1-2 માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 20 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! બુધ્ધિ અને બુધ્ધિઆંક વિષે ક્વિઝ 0% 4 votes, 4 avg 98 બુધ્ધિ અને બુધ્ધિ આંક વિષે ક્વિઝ Intelligence and IQ Quiz નીચે START બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 20 EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ કોણે આપ્યો ? રોરશાક બિને અને સાયમન ટર્મન ડેનિયલ ગોલમેન જવાબ : EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ ડેનિયલ ગોલમેન આપ્યો. જવાબ : EQ ઈમોશનલ કોટન્ટનો ખ્યાલ ડેનિયલ ગોલમેન આપ્યો. 2 / 20 જે.પી. દાસ ના 'PASS' સિધ્ધાંતમાં PASS નું પૂરું નામ જણાવો. Planning-Attitude Arousal-Simultaneous Processing-Successive Processing Planning-Attention Arousal-Simultaneous Processing-Successive Processing Perfect-Attention Arousal-Simultaneous Processing-Successive Processing Planning-Attention Arousal-Simultaneous Progressing-Successive Processing જવાબ : જે.પી. દાસ ના 'PASS' સિધ્ધાંતમાં PASS નું પૂરું નામ - Planning-Attention Arousal-Simultaneous Processing-Successive Processing છે. જવાબ : જે.પી. દાસ ના 'PASS' સિધ્ધાંતમાં PASS નું પૂરું નામ - Planning-Attention Arousal-Simultaneous Processing-Successive Processing છે. 3 / 20 બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો ? ગાર્ડનર સ્પીયરમેન થસ્ટર્ન ગિલ્ફર્ડ જવાબ : બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત ગિલ્ફર્ડ દર્શાવ્યો . જવાબ : બુધ્ધિ અંગેનો ત્રિ-પરિણાત્મક સિદ્ધાંત ગિલ્ફર્ડ દર્શાવ્યો . 4 / 20 "બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા કોણે આપી ? સ્ટર્ન મેક્ડૂગલ બિને અને સાયમન કોલ્વિન જવાબ : "બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા બિને અને સાયમને આપી. જવાબ : "બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ" આ વ્યાખ્યા બિને અને સાયમને આપી. 5 / 20 'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી ? પ્રો. એલ.એમ. ટર્મન વેક્સલર સાયમન બિને જવાબ : 'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ પ્રો. એલ.એમ. ટર્મને રજૂ કરેલી. જવાબ : 'સ્ટેનફર્ડ બિને બુધ્ધિ કસોટી' અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ પ્રો. એલ.એમ. ટર્મને રજૂ કરેલી. 6 / 20 સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના કોણે કરી હતી ? બિને અને સાયમન વેક્સલર ગાર્ડનર ટર્મન જવાબ : સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના બિને અને સાયમન કરી હતી. જવાબ : સૌ પ્રથમ બુધ્ધિ કસોટીની રચના બિને અને સાયમન કરી હતી. 7 / 20 ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી કોણે રચી? મહાલનબીસે રવિન્દ્રનાથ ટાગોર એન.એન. શુક્લ ડો. રાઈસ જવાબ : ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી મહાલનબીસે રચી. જવાબ : ભારતમાં સૌ પ્રથમ બંગાળી ભાષામાં બુધ્ધિ કસોટી મહાલનબીસે રચી. 8 / 20 બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું હતું ? બિને વેકસ્લર સ્ટર્ન રેવન જવાબ : બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર વિલિયમ સ્ટર્ને આપ્યું હતું બુધ્ધિઆંક ને બુધ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. બુધ્ધિઆંક એ માનસિક ઉંમર અને શારીરિક ઉંમરનો એવો ગુણોત્તર છે જેને 100 વડે ગુણવાથી પ્રાપ્ત કરી શકાય છે. જવાબ : બુધ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર વિલિયમ સ્ટર્ને આપ્યું હતું બુધ્ધિઆંક ને બુધ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. બુધ્ધિઆંક એ માનસિક ઉંમર અને શારીરિક ઉંમરનો એવો ગુણોત્તર છે જેને 100 વડે ગુણવાથી પ્રાપ્ત કરી શકાય છે. 9 / 20 મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત કેટલો સમય થયો ? 135 થી 140 વર્ષ જેટલો 140 થી 150 વર્ષ જેટલો 130 થી 132 વર્ષ જેટલો 110 થી 120 વર્ષ જેટલો જવાબ : મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો . જવાબ : મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાનો અંદાજિત 135 થી 140 વર્ષ જેટલો સમય થયો . 10 / 20 કેટલી બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ? 80 થી 89 120 થી 130 70 થી 79 90 થી 109 જવાબ : 90 થી 109 બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. જવાબ : 90 થી 109 બુધ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે. 11 / 20 મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી કઈ બુધ્ધિ હોવી આવશ્યક છે? સાંગીતિક બુધ્ધિ નૈસર્ગિક બુધ્ધિ વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ આંતર વૈયક્તિક બુધ્ધિ જવાબ : મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ હોવી આવશ્યક છે. જવાબ : મોટિવેશનલ વકતાઓ અથવા તત્વચિંતકોમાં નીચેના પૈકી વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ હોવી આવશ્યક છે. 12 / 20 માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક કેટલો હોય છે ? 80 થી 89 110 થી 119 70 થી નીચે 90 થી 110 જવાબ : માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક 70 થી નીચે હોય છે. જવાબ : માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુધ્ધિઆંક 70 થી નીચે હોય છે. 13 / 20 ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી ? એન.એન. શુક્લ મહાનલ બીસે ડો. કૃષ્ણકાન્ત દેસાઇ જગદીશ જોટવાણી જવાબ : ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી ડો. કૃષ્ણકાન્ત દેસાઇ દ્વારા રચવામાં આવી . જવાબ : ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુધ્ધિ કસોટી ડો. કૃષ્ણકાન્ત દેસાઇ દ્વારા રચવામાં આવી . 14 / 20 ગાર્ડનરે બુધ્ધિના કેટલા પ્રકારો આપ્યા છે ? 7 8 4 12 જવાબ : ગાર્ડનરે બુધ્ધિના આઠ (8) પ્રકારો આપ્યા છે. ભાષાકીય બુધ્ધિ તાર્કિક -ગાણિતિક બુધ્ધિ સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ દૈહિક ગતિલક્ષી બુધ્ધિ આંતર વૈયક્તિક બુધ્ધિ સંગીતિક બુધ્ધિ વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ નૈસર્ગિક બુધ્ધિ જવાબ : ગાર્ડનરે બુધ્ધિના આઠ (8) પ્રકારો આપ્યા છે. ભાષાકીય બુધ્ધિ તાર્કિક -ગાણિતિક બુધ્ધિ સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ દૈહિક ગતિલક્ષી બુધ્ધિ આંતર વૈયક્તિક બુધ્ધિ સંગીતિક બુધ્ધિ વ્યક્તિ અંતર્ગત બુધ્ધિ નૈસર્ગિક બુધ્ધિ 15 / 20 સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી કયું પાસું ખોટું છે ? અમૂર્ત બુધ્ધિ ઘટકીય બુધ્ધિ સંદર્ભગત બુધ્ધિ અનુભવજન્ય બુધ્ધિ જવાબ : સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી અમૂર્ત બુધ્ધિ પાસું ખોટું છે. જવાબ : સ્ટર્નબર્ગે આપેલા બુધ્ધિના ત્રણ પાસાઓ પૈકી અમૂર્ત બુધ્ધિ પાસું ખોટું છે. 16 / 20 ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી નીચેનામાંથી કયો પ્રકાર ખોટો છે ? યાંત્રિક બુધ્ધિ સામાજિક બુધ્ધિ મૂર્ત બુધ્ધિ અમૂર્ત બુધ્ધિ જવાબ : ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી યાંત્રિક બુધ્ધિ પ્રકાર ખોટો છે. જવાબ : ગેરેટના બુધ્ધિના ત્રણ પ્રકારમાંથી યાંત્રિક બુધ્ધિ પ્રકાર ખોટો છે. 17 / 20 સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી કયા વ્યવસાયીક માટે અનિવાર્ય નથી ? ફિલ્મી કલાકારો એન્જિનીયર ડોકટર ડ્રાઈવર જવાબ : સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી ફિલ્મી કલાકારો વ્યવસાયીક માટે અનિવાર્ય નથી. જવાબ : સ્થાનલક્ષી કે અવકાશીય બુધ્ધિ નીચે પૈકી ફિલ્મી કલાકારો વ્યવસાયીક માટે અનિવાર્ય નથી. 18 / 20 પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ કોણે શરૂ કર્યો હતો ? રેનઝૂલ સાયમન ટર્મન રેવન જવાબ : પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ ટર્મને શરૂ કર્યો હતો. જવાબ : પ્રતિભાસંપન્ન બાળકોનો અભ્યાસ ટર્મને શરૂ કર્યો હતો. 19 / 20 વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ? બિને ટર્મન જે.પી.દાસ એબિંગહોસ જવાબ : વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ એબિંગહોસ કર્યો હતો ? જવાબ : વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુધ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ એબિંગહોસ કર્યો હતો ? 20 / 20 ગેરેટે બુધ્ધિના કેટલા પ્રકારો આપ્યા ? 3 8 10 5 જવાબ : ગેરેટે બુધ્ધિના ત્રણ પ્રકારો આપ્યા. મૂર્ત બુધ્ધિ અમૂર્ત બુધ્ધિ સમાજિક બુધ્ધિ જવાબ : ગેરેટે બુધ્ધિના ત્રણ પ્રકારો આપ્યા. મૂર્ત બુધ્ધિ અમૂર્ત બુધ્ધિ સમાજિક બુધ્ધિ Your score is The average score is 12% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More ગ્રીનહાઉસ અસર શું છે, ફાયદા, ગેરફાયદા ગ્રીનહાઉસ...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">