MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ December 28, 2022 by FreeStudyGuajarat.in MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટ MOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટMOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટMOCK TEST-1 FOR TET-TAT-HTAT | ટેટ-ટાટ પરીક્ષા માટે મોક ટેસ્ટશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 47 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST - 1 0% 5 votes, 3.8 avg 116 MOCK TEST : 1 MOCK TEST : 1 નીચે START બટન પર કિલક કરી ટેસ્ટ આપો. 1 / 47 પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? શબ્દકોશ સામયિકો સંદર્ભ ગ્રંથો શિક્ષક નિદર્શની જવાબ : પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શિક્ષક નિદર્શની મદદરૂપ બનશે. જવાબ : પાઠયપુસ્તકનું સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શિક્ષક નિદર્શની મદદરૂપ બનશે. 2 / 47 પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે ? ખોરાક લાળસ્ત્રાવ બિલાડી ઘંટડી જવાબ : પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે. જવાબ : પાવલોવના અભિસંધાનના પ્રયોગમાં પ્રબલન તરીકે ખોરાક છે. 3 / 47 મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી કેટલી સહજવૃતિઑ દર્શાવી છે ? 28 20 18 15 જવાબ : મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે 18 સહજવૃતિઑ દર્શાવી છે. જવાબ : મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે 18 સહજવૃતિઑ દર્શાવી છે. 4 / 47 સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત કઈ છે ? કાળા પાટિયા પર લખવું. લેખનકાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું. તેજસ્વી વિદ્યાર્થીની મદદથી લેખન કરાવવું. સારા વિષયની પસંદગી કરવી. જવાબ : સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત લેખનકાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું છે. જવાબ : સર્જનાત્મકતા લેખન વખતે શિક્ષકે કરવા યોગ્ય સૌથી મહત્વની બાબત લેખનકાર્ય અંગે વર્ગમાં વાતાવરણ નિર્માણ કરવું છે. 5 / 47 સમાવેશી શિક્ષણ એટલે ..... એક જ શાળા પરિસરમાં અલગ ધોરણોમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. એક જ શાળા પરિસર માં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી. વિશિષ્ટ યોગ્યતાવાળા બાળકો માટે અલગ શિક્ષણ વ્યવસ્થા. જવાબ : સમાવેશી શિક્ષણ એટલે .....એક જ શાળા પરિસર માં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. જવાબ : સમાવેશી શિક્ષણ એટલે .....એક જ શાળા પરિસર માં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું. 6 / 47 વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ... ચિઠ્ઠી દ્વારા શિક્ષણ આગમન પધ્ધતિ અનુબંધ પધ્ધતિ નિગમન પધ્ધતિ જવાબ : વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ...ચિઠ્ઠી દ્વારા શિક્ષણ જવાબ : વ્યાકરણ શિક્ષણને ગમ્મત સાથે સમજવાની રીત એટલે ...ચિઠ્ઠી દ્વારા શિક્ષણ 7 / 47 ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી ? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા પ્રાથમિક કક્ષા ચિત્રકામ પરીક્ષા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા જવાબ : ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી. જવાબ : ધોરણ -5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી. 8 / 47 નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું નથી ? ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી. અધ્યેતાઓની સર્જનશીલતા ચકાસી શકાય છે. અધ્યેતાઓની મૌલિકતા વિકસે છે. વિચારોની ક્રમબધ્ધતા ચકાસી શકાય છે. જવાબ : નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી આ વિધાન સાચું નથી. જવાબ : નિબંધલક્ષી પ્રશ્નના સંદર્ભમાં ભાષાના પ્રવાહિતા કૌશલ્યની ચકાસણી થઈ શકતી નથી આ વિધાન સાચું નથી. 9 / 47 'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન કોનું છે ? એરિસ્ટોટલ રવિન્દ્રનાથ ટાગોર ગિજુભાઈ બધેકા ગાંધીજી જવાબ : 'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન ગિજુભાઈ બધેકાનું છે. જવાબ : 'દરેક બાળકોનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. શિક્ષકે બાળકોના 'સ્વ' ને સ્વતંત્ર વ્યક્તિત્વને પીછાણીને શિક્ષણનું આયોજન કરવું જોઈએ. ' આ શિક્ષણ દર્શન ગિજુભાઈ બધેકાનું છે. 10 / 47 સમાજિક અધ્ધયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? બી.એફ. સ્કીનર આલ્બર્ટ બાન્દુરા વોલ્ટર એસ. હન્ટર ઉપર પૈકી કોઈ નહી. જવાબ : સામાજિક અધ્ધયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાન્દુરા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. જવાબ : સામાજિક અધ્ધયનનો સિદ્ધાંત આલ્બર્ટ બાન્દુરા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. 11 / 47 ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ...... મૂકવાચન ઉપરોક્ત તમામ મુખ વાચન સમૂહ વાચન જવાબ : ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ......મૂકવાચન જવાબ : ઓછા સમયમાં વધુ ઝડપથી વાંચી શકાય છે ......મૂકવાચન 12 / 47 નીચેનામાંથી કઈ કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી? ક્રમશ્રેણી પૂર્ણ કરવી. કહેવતોના અર્થ આપવા તર્કયુક્ત પ્રશ્નોનાં ઉત્તર આપવા સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો આપવા જવાબ : સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો આપવા કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી. જવાબ : સમાનાર્થી-વિરુદ્ધાર્થી શબ્દો આપવા કસોટી શાબ્દિક સમૂહ કસોટી નથી. 13 / 47 વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક... જ્યાં સુધી વિદ્યાર્થીઓએ ભૂલ કરતાં રહે ત્યાં સુધી તેમને કઠિન કાર્ય સોંપવું. સુધારેલ શબ્દોને પાટિયામાં લખે. લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સૂધારકાર્ય કરે. ખોટા શબ્દો પર છેકો મારી સાચા શબ્દો લખે. જવાબ : વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક...લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સૂધારકાર્ય કરે. જવાબ : વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારે બની શકે જ્યારે શિક્ષક...લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે, જેના આધારે વિદ્યાર્થી સૂધારકાર્ય કરે. 14 / 47 કવિતા એ ____________ છે . મનની કળા હૃદયની કળા શબ્દની કળા કાનની કળા જવાબ : કવિતા એ કાનની કળા છે . જવાબ : કવિતા એ કાનની કળા છે . 15 / 47 GIET ના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે છે ? શિક્ષણ મંત્રી શિક્ષણ નિયામક શિક્ષણ વિભાગના સચિવ જિલ્લા શિક્ષણાધિકારી જવાબ : GIET ના ચેરમેન તરીકે શિક્ષણ વિભાગના સચિવ ફરજ બજાવે છે. જવાબ : GIET ના ચેરમેન તરીકે શિક્ષણ વિભાગના સચિવ ફરજ બજાવે છે. 16 / 47 ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુમાં નીચે જણાવેલ પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે. શબ્દચિત્ર બનાવે અને વાક્ય લખે. કોયડા ચિત્ર જોડી તેનું વર્ણન લખે. પત્રલેખન કરે જવાબ : ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુ સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે તે બાબતનો સમાવેશ થતો નથી. જવાબ : ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ પૈકી 'સર્જનાત્મકતા' હેતુ સારી-નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે તે બાબતનો સમાવેશ થતો નથી. 17 / 47 વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન કયું છે? પાઠયપુસ્તક ઉચ્ચાર ધ્વનિ વિરામ ચિહન ચાર્ટ ચેકલીસ્ટ જવાબ : વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન ચેકલીસ્ટ છે. જવાબ : વાચનના મૂલ્યાંકન માટે ઉપયોગી સાધન ચેકલીસ્ટ છે. 18 / 47 NCERT નું વડુમથક ક્યાં આવેલું છે ? ગાંધીનગર મુંબઈ ભોપાલ નવી દિલ્હી જવાબ : NCERT નું વડુમથક નવી દિલ્હી આવેલું છે. જવાબ : NCERT નું વડુમથક નવી દિલ્હી આવેલું છે. 19 / 47 ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? તાદાત્મય ઊર્ધ્વીકરણ પ્રક્ષેપણ ક્ષતિપૂર્તિ જવાબ : ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ તાદાત્મય બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. જવાબ : ક્રિકેટર થવાના સ્વપ્ન સેવતી વ્યક્તિ બીજા સારા ક્રિકેટરની રમત જોઈ અન્યની સફળતાને પોતાની મહેનતનુ સારું પરિણામ મેળવ્યું હોય તેવા ઉત્સાહ સાથે બડાઈ હાંકે છે - આ તાદાત્મય બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે. 20 / 47 ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને કયા તારાજૂથનો પરિચય કરાવી શકાય ? એક પણ નહી સપ્તર્ષિ તારાજૂથ શર્મિષ્ઠા તારાજૂથ મૃગ તારાજૂથ જવાબ : ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને સપ્તર્ષિ તારાજૂથનો પરિચય કરાવી શકાય. જવાબ : ફેબ્રુઆરી થી ઓગસ્ટ માસના સમયગાળા દરમિયાન રાત્રી આકાશ દર્શન વડે વિદ્યાર્થીઓને સપ્તર્ષિ તારાજૂથનો પરિચય કરાવી શકાય. 21 / 47 કયા પ્રકારની માનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે? ડિસ્લેક્સિયા ADHD ઓટીઝમ લખવાની વિકૃતિ જવાબ : ઓટીઝમ પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે. જવાબ : ઓટીઝમ પ્રકારની મનોવિકૃતિમાં બાળક વાકયોનું પુન: ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે. 22 / 47 બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે ? સ્ટેનફર્ડ બિને વેક્સલર ગિલ્ફર્ડ હાવર્ડ ગાર્ડનર જવાબ : બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત હાવર્ડ ગાર્ડનર મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. જવાબ : બહુવિધ બુધ્ધિનો સિધ્ધાંત હાવર્ડ ગાર્ડનર મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. 23 / 47 'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન નીચેનામાંથી કોનું છે? એરિસ્ટોટલ ફોબેલ રૂસો પેસ્ટોલોજી જવાબ : 'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન એરિસ્ટોટલનું છે. જવાબ : 'તંદુરસ્ત શરીરમાં મનનું ઘડતર કરે તે કેળવણી' આ વિધાન એરિસ્ટોટલનું છે. 24 / 47 વિદ્યાર્થીઓ માં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે કયા પ્રકારની શિસ્તને જવાબદાર ગણાવી શકાય ? દમનયુક્ત શિસ્ત મુક્ત શિસ્ત સ્વયંશિસ્ત પ્રભાવાત્મક શિસ્ત જવાબ : વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે દમનયુક્ત શિસ્તને જવાબદાર ગણાવી શકાય. જવાબ : વિદ્યાર્થીઓમાં મુખ્ય શિક્ષક, શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગે છે. આ માટે દમનયુક્ત શિસ્તને જવાબદાર ગણાવી શકાય. 25 / 47 'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો ? બાળકને માતા-પિતાને જાણ કરીશ. બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. બાળકને તેના મિત્રો સાચવી લેશે તેમ વિચારીશ. બાળકને તેના હાલ પર છોડી દઇશ. જવાબ : 'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે હું બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. જવાબ : 'બાળક ઘરનું હુંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે' આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે હું બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. 26 / 47 સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી કઈ બાબત છે ? અનુલેખન કરવું. આપેલ શીર્ષક પરથી નિબંધ લખવો. કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરવો. ચિત્રવાર્તા પૂર્ણ કરવી. જવાબ : સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી અનુલેખન કરવું તે બાબત છે. જવાબ : સ્વતંત્ર લેખનમાં સમાવેશ ન થતો હોય તેવી અનુલેખન કરવું તે બાબત છે. 27 / 47 બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ? બાળકના અક્રમક વલણનું કારણ જાણીશ. બાળકને થોડાક સમય માટે એકલું છોડી દઇશ. બાળકને કઠોર શિક્ષા કરીશ. બાળકની અવગણના કરીશ. જવાબ : બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે હું બાળકના અક્રમક વલણનું કારણ જાણીશ. જવાબ : બાળક આક્રમક વલણ અપનાવે છે. શિક્ષક તરીકે હું બાળકના અક્રમક વલણનું કારણ જાણીશ. 28 / 47 અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે કઈ જરૂરિયાત આવે છે ? શારીરિક જરૂરિયાત સલામતી જરૂરિયાત આત્મગૌરવની જરૂરિયાત સ્વ-આવિષ્કરણની જરૂરિયાત જવાબ : અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે આત્મગૌરવની જરૂરિયાત આવે છે. જવાબ : અબ્રાહમ મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં ચોથા ક્રમે આત્મગૌરવની જરૂરિયાત આવે છે. 29 / 47 નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? પેસ્ટોલોજી તારાબેન મોડક રૂસો ગીજુભાઈ બધેકા જવાબ : નૂતન કેળવણીના પિતા તરીકે રૂસોને ઓળખવામાં આવે છે. જવાબ : નૂતન કેળવણીના પિતા તરીકે રૂસોને ઓળખવામાં આવે છે. 30 / 47 વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે ? વિચારોની ક્રમિકતા બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર નવા શબ્દો જોડવાની કલા વિરામચિહનોનો ખ્યાલ જવાબ : વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત વિરામચિહનોનો ખ્યાલ છે. જવાબ : વાચનનું મૂલ્યાંકન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત વિરામચિહનોનો ખ્યાલ છે. 31 / 47 કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી કયા ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી? જ્ઞાન પ્રાપ્તિ ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય સર્વાંગી વિકાસ ચારિત્ર્ય ઘડતર જવાબ : કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી. જવાબ : કેળવણીના ધ્યેયો પૈકી નીચેનાંમાંથી ઉત્પાદક કાર્યમાં કૌશલ્ય ધ્યેયનો સમાવેશ વ્યક્તિગત ધ્યેયો અંતર્ગત થતો નથી. 32 / 47 પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક કયો છે? સંકેતીકરણ પ્રતિપોષણ પ્રેષક સંદેશો જવાબ : પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક પ્રેષક છે. જવાબ : પ્રત્યાયનના ઘટકો પૈકી પ્રથમ ઘટક પ્રેષક છે. 33 / 47 શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે ....... આપેલ પૈકી એક પણ નહી. પાઠયક્રમ અધ્યયન નિષ્પત્તિક્રમ અભ્યાસક્રમ જવાબ : શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે અભ્યાસક્રમ. જવાબ : શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે અભ્યાસક્રમ. 34 / 47 નીચેનામાંથી કયું પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી? પરિપક્વતા વારસો આબોહવા ઉત્પ્રેરણા જવાબ : નીચેનામાંથી આબોહવા પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. જવાબ : નીચેનામાંથી આબોહવા પરિબળ બાળકના સર્વાંગી વિકાસને અસર કરતું નથી. 35 / 47 'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક કયા ધોરણના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે ? (વર્ષ : 2018 મુજબ ) ધોરણ -4 ધોરણ -2 ધોરણ -5 ધોરણ -3 જવાબ : 'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક ધોરણ-3 ના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે. જવાબ : 'મારી આસપાસ' નામનું પાઠયપુસ્તક ધોરણ-3 ના પર્યાવરણ વિષય માટેનું પાઠયપુસ્તક છે. 36 / 47 અક્ષર સુધારણા માટે નીચે જણાવેલ લેખન પૈકી કયા લેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ? નિબંધ લેખન શ્રુતલેખન વિચાર વિસ્તાર અનુલેખન જવાબ : અક્ષર સુધારણા માટે અનુલેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ. જવાબ : અક્ષર સુધારણા માટે અનુલેખનનો મહાવરો વધુ કરાવો જોઈએ. 37 / 47 ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે ? સર્જનાત્મકતા તાર્કિક ચિંતન અભિવ્યક્તિ અર્થ-ગ્રહણ જવાબ : ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થ-ગ્રહણ છે. જવાબ : ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ અર્થ-ગ્રહણ છે. 38 / 47 લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ કયા પ્રકારનો સંઘર્ષ અનુભવે છે?? વિગમન-વિગમન સંઘર્ષ અભિગમન-અભિમન સંઘર્ષ અભિગમન- વિગમન સંઘર્ષ ઉપરના તમામ જવાબ : લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ અભિગમન- વિગમન સંઘર્ષ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે. જવાબ : લગ્ન કરવા છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓનું વહન કરવું પસંદ નથી. આ સમયે વ્યક્તિ અભિગમન- વિગમન સંઘર્ષ પ્રકારનો સંઘર્ષ અનુભવે છે. 39 / 47 'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન કોનું છે ? સાર્થ ગુજરાતી જોડણી કોશ જે.પી. દાસ વેક્સલર બિને અને સાયમન જવાબ : 'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન સાર્થ ગુજરાતી જોડણી કોશનું છે. જવાબ : 'બુધ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ ' આ વિધાન સાર્થ ગુજરાતી જોડણી કોશનું છે. 40 / 47 કયો સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ? એકાંકી જીવન ચરિત્ર યાત્રા વર્ણન આત્મકથા જવાબ : એકાંકી સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ. જવાબ : એકાંકી સાહિત્ય પ્રકાર ભણાવતી વખતે મુખવાચન પર વધુ ધ્યાન આપવું જોઈએ. 41 / 47 માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં કોને આપી હતી ? બુશ ડવાઈટ એલન એલન અને ઇવ ડો. કુલકર્ણી જવાબ : માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં એલન અને ઇવએ આપી હતી. જવાબ : માઇક્રો ટીચીંગ ની સૌપ્રથમ વ્યાખ્યા ઇ.સ. 1968માં એલન અને ઇવએ આપી હતી. 42 / 47 'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ કયો છે ? સંકલન , અનુભવ, ચિંતન, ઉપયોજન અનુભવ, ચિંતન, ઉપયોજન, સંકલન અનુભવ, સંકલન, ચિંતન, ઉપયોજન ચિંતન, અનુભવ, સંકલન , ઉપયોજન જવાબ : 'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ અનુભવ, ચિંતન, ઉપયોજન, સંકલન છે . જવાબ : 'પ્રવૃતિ દ્વારા શિક્ષણ' ના ક્રમશ: સોપાનો મુજબ સાચો વિકલ્પ અનુભવ, ચિંતન, ઉપયોજન, સંકલન છે . 43 / 47 નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી કઈ લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી ? સમાન ગુણવત્તાવાળું શિક્ષણ 10+2+3 નું શિક્ષણ માળખું રાષ્ટ્રીય અભ્યાસક્રમનું માળખું રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન માળખું જવાબ : નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન માળખું લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી . જવાબ : નીચે આપેલ લાક્ષણિકાતાઓ પૈકી રાષ્ટ્રવ્યાપી એકસરખું મૂલ્યાંકન માળખું લાક્ષણિકતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ-1986 ની નથી . 44 / 47 સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક કેટલો હોય છે ? 70 થી 109 70 થી નીચે 70 થી 79 110 થી 119 જવાબ : સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક 70 થી 79 હોય છે. જવાબ : સીમાવર્તીય બુધ્ધિ ધરાવતા બાળકોનો બુધ્ધિ આંક 70 થી 79 હોય છે. 45 / 47 કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે તમે શું કરશો ? શાળામાંથી નામ કાઢી નાખીશ. વાલીને ધમકાવીશ. તેને લક્ષમાં લઇશ નહી. વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. જવાબ : કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે હું વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. જવાબ : કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે. શિક્ષક તરીકે હું વાલીને બાળકના ગેરહાજર રહ્યાની જાણ કરીશ. 46 / 47 'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ કયા હેતુ આધારિત છે? સર્જનાત્મકતા અભિવ્યક્તિ અર્થગ્રહણ વ્યાવહારિક ઉપયોજન જવાબ : 'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ અર્થગ્રહણ હેતુ આધારિત છે. જવાબ : 'અધ્યેતા શબ્દકોશનો ક્રમ અને આશરે 1500 જેટલા શબ્દો જાણે અને સમજે' - આ અધ્યયન નિષ્પત્તિ અર્થગ્રહણ હેતુ આધારિત છે. 47 / 47 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E એટલે ... શાલાંત પ્રમાણપત્ર સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક વ્યક્તિત્વ વિકાસપત્રક રચનાત્મક મૂલ્યાંકન પત્રક જવાબ : શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E એટલે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક. જવાબ : શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત પત્રક - E એટલે સર્વગ્રાહી વિકાસાત્મક સંગ્રહિત પ્રગતિપત્રક. Your score is The average score is 15% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More ગ્રીનહાઉસ અસર શું છે, ફાયદા, ગેરફાયદા ગ્રીનહાઉસ...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">