MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે

  • MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે
  • શરૂ કરવા START બટન પર કિલક કરતા  ઓનલાઈન ક્વિઝ મળશે.
  • TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. 
  • રોજ-રોજ એક-એક  ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.
  • તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.
  • આભાર! 

MOCK TEST : 19

0%
0 votes, 0 avg
35

MOCK TEST : 19

નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો.

1 / 25

કયા પ્રકારની કસોટી માં વિદ્યાર્થી ના કાર્યની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવામાં આવે છે ?

2 / 25

એક વસ્તુ rs 56 માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો.

3 / 25

કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ?

4 / 25

કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ‘ – આ વિધાન કયા શિક્ષણવિદનું છે ?

5 / 25

પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ?

6 / 25

વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે ------------

તે સ્વીકારે કે બીજો દૃષ્ટિકોણ પણ હોઇ શકે .      2) તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી.               3) વિરોધી દૃષ્ટિકોણ ને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે .

7 / 25

પ્લાસ્ટિકની નળાકાર ટાંકીના પાયાનો વ્યાસ 70 સેમી છે અને ઊંચાઈ 2 મીટર છે. તો આ ટાંકીમાં વધુમાં વધુ કેટલા લિટર પાણી સમાઈ શકે ?

8 / 25

ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ?

9 / 25

કઈ વિચારધારામાં પ્રાણીઓ , બાળકો કે અસાધારણ વ્યક્તિઓને અભ્યાસ જ શક્ય ન હતો ?

10 / 25

બે છેદતી ------- રેખાઓથી યામ સમતલ રચાય છે .

11 / 25

પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણ નીચે મને છે ?

12 / 25

શિક્ષક માટે વિષયભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે ?

13 / 25

કોઈ સંખ્યાને 10% વધારામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ----------

14 / 25

99 ટકાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ -----------

15 / 25

એકજ વર્તુળ ના પરિધ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય ?

16 / 25

એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનો તફાવત કેટલો થાય ?

17 / 25

શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે ?

18 / 25

વર્ગખંડ ના મનોવૈજ્ઞાનિક પાસાંની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે ?

19 / 25

a + 1/a = 2 હોય તો a 4  + 1/a4   ની કિમત કેટલી થાય ?

20 / 25

મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ?

21 / 25

શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે , તેને શું કહેવાય ?

22 / 25

નીચે આપેલ પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિય નો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિનું નામ આપો .

23 / 25

રસનું માપન શામાટે જરૂરી છે ?

24 / 25

કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ?

25 / 25

એક વેપારી પોતાના માલ પર 20% અને 10 % એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ?

Your score is

The average score is 30%

0%

આપનો પ્રતિભાવ આપશો. 

મિત્રો સાથે શેર કરો
અમારી સાથે જોડાઓ

Leave a Comment

આ બ્લોગમાં આપનું સ્વાગત છે.