MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 24, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents Toggle MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 19આપનો પ્રતિભાવ આપશો. 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 19 0% 0 votes, 0 avg 35 MOCK TEST : 19 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 કયા પ્રકારની કસોટી માં વિદ્યાર્થી ના કાર્યની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવામાં આવે છે ? ઉપરમાંથી એક પણ નહીં મુલક સંદર્ભ કસોટી હેતુલક્ષી સંદર્ભ કસોટી માનાંક સંદર્ભ કસોટી 2 / 25 એક વસ્તુ rs 56 માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. Rs 48 Rs 44 Rs 36 Rs 40 3 / 25 કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ? 1 અને 2 બંને કટપૂતળી વિદ્યા રમત દ્વારા શિક્ષણ અનુબંધ પ્રયુક્તિ 4 / 25 કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ‘ – આ વિધાન કયા શિક્ષણવિદનું છે ? સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધીજી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન રુસો 5 / 25 પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? શબ્દકોશ સંદર્ભ ગ્રંથો સામયિકો શિક્ષક નિદર્શિની 6 / 25 વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે ------------ તે સ્વીકારે કે બીજો દૃષ્ટિકોણ પણ હોઇ શકે . 2) તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી. 3) વિરોધી દૃષ્ટિકોણ ને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે . 1,2 અને 3 2 અને 3 માત્ર 3 1 અને 3 7 / 25 પ્લાસ્ટિકની નળાકાર ટાંકીના પાયાનો વ્યાસ 70 સેમી છે અને ઊંચાઈ 2 મીટર છે. તો આ ટાંકીમાં વધુમાં વધુ કેટલા લિટર પાણી સમાઈ શકે ? 7700 લિટર 770 લિટર 77 લિટર 77000 લિટર 8 / 25 ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ? અરવિંદ ઘોષ મહાત્મા ગાંધીજી રવીન્દ્રનાથ ટાગોર ડૉ. ઝાકીર હુસેન 9 / 25 કઈ વિચારધારામાં પ્રાણીઓ , બાળકો કે અસાધારણ વ્યક્તિઓને અભ્યાસ જ શક્ય ન હતો ? મનોવિશ્લેષણવાદ કાર્યવાદ વર્તનવાદ ઘટકવાદ ( રચનાવાદ) 10 / 25 બે છેદતી ------- રેખાઓથી યામ સમતલ રચાય છે . સમાંતર એક જ ત્રણે વિકલ્પો સાચા છે. પરસ્પર લંબ 11 / 25 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણ નીચે મને છે ? ધર્મના જ્ઞાનના સમાજના પદાર્થના 12 / 25 શિક્ષક માટે વિષયભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે ? વિદ્યાર્થીઓ ની ચકાસણી માટે વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને તે માટે નિરક્ષણ માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે 13 / 25 કોઈ સંખ્યાને 10% વધારામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ---------- 1% ઓછી થાય 1 % વધે 0.1% વધે કોઈ ફેરના પડે 14 / 25 99 ટકાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ ----------- 0.099 0.99 9.9 0.9 15 / 25 એકજ વર્તુળ ના પરિધ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય ? 2μr μ μr2 1/μ 16 / 25 એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનો તફાવત કેટલો થાય ? 120˚ 20˚ 40˚ 60˚ 17 / 25 શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે ? અહી દર્શાવેલ ત્રણેય ક્રિયાત્મક ભાવાત્મક જ્ઞાનાત્મક 18 / 25 વર્ગખંડ ના મનોવૈજ્ઞાનિક પાસાંની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે ? વિષય શિક્ષક વર્ગશિક્ષક આચાર્ય વિદ્યાર્થી પ્રતિનિધિ 19 / 25 a + 1/a = 2 હોય તો a 4 + 1/a4 ની કિમત કેટલી થાય ? 4 16 2 8 20 / 25 મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? પ્રાણીશાસ્ત્ર તર્કશાસ્ત્ર વનસ્પતિ વિજ્ઞાન તત્વજ્ઞાન 21 / 25 શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે , તેને શું કહેવાય ? આરામ કે આનંદની સ્થિતિ શાંતિ કે મૂંઝવણની સ્થિતિ આપેલમાંથી એક પણ નહીં અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ 22 / 25 નીચે આપેલ પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિય નો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિનું નામ આપો . પ્રયોગશાળા પદ્ધતિ જૂથ અધ્યયન પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ સ્વઅધ્યયન પદ્ધતિ 23 / 25 રસનું માપન શામાટે જરૂરી છે ? શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય આપેલ તમામ માટે 24 / 25 કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ? विष: विग् विस विद् 25 / 25 એક વેપારી પોતાના માલ પર 20% અને 10 % એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ? 30 48 28 26 Your score is The average score is 30% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 26 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 26...Read More 25 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 25...Read More 24 DECEMBER 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 24...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">