MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 24, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 19 0% 0 votes, 0 avg 34 MOCK TEST : 19 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ? विग् विस विष: विद् 2 / 25 એક વેપારી પોતાના માલ પર 20% અને 10 % એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ? 28 48 30 26 3 / 25 વર્ગખંડ ના મનોવૈજ્ઞાનિક પાસાંની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે ? આચાર્ય વિષય શિક્ષક વિદ્યાર્થી પ્રતિનિધિ વર્ગશિક્ષક 4 / 25 કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ? કટપૂતળી વિદ્યા અનુબંધ પ્રયુક્તિ 1 અને 2 બંને રમત દ્વારા શિક્ષણ 5 / 25 99 ટકાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ ----------- 0.99 9.9 0.9 0.099 6 / 25 પ્લાસ્ટિકની નળાકાર ટાંકીના પાયાનો વ્યાસ 70 સેમી છે અને ઊંચાઈ 2 મીટર છે. તો આ ટાંકીમાં વધુમાં વધુ કેટલા લિટર પાણી સમાઈ શકે ? 77 લિટર 7700 લિટર 770 લિટર 77000 લિટર 7 / 25 રસનું માપન શામાટે જરૂરી છે ? વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે આપેલ તમામ માટે શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે 8 / 25 નીચે આપેલ પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિય નો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિનું નામ આપો . જૂથ અધ્યયન પદ્ધતિ સ્વઅધ્યયન પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ પ્રયોગશાળા પદ્ધતિ 9 / 25 શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે ? ભાવાત્મક અહી દર્શાવેલ ત્રણેય ક્રિયાત્મક જ્ઞાનાત્મક 10 / 25 બે છેદતી ------- રેખાઓથી યામ સમતલ રચાય છે . પરસ્પર લંબ એક જ સમાંતર ત્રણે વિકલ્પો સાચા છે. 11 / 25 ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ? મહાત્મા ગાંધીજી ડૉ. ઝાકીર હુસેન રવીન્દ્રનાથ ટાગોર અરવિંદ ઘોષ 12 / 25 કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ‘ – આ વિધાન કયા શિક્ષણવિદનું છે ? રુસો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મહાત્મા ગાંધીજી સ્વામી વિવેકાનંદ 13 / 25 એકજ વર્તુળ ના પરિધ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય ? 2μr μr2 μ 1/μ 14 / 25 કોઈ સંખ્યાને 10% વધારામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ---------- 1 % વધે 1% ઓછી થાય 0.1% વધે કોઈ ફેરના પડે 15 / 25 શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે , તેને શું કહેવાય ? આરામ કે આનંદની સ્થિતિ શાંતિ કે મૂંઝવણની સ્થિતિ અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ આપેલમાંથી એક પણ નહીં 16 / 25 એક વસ્તુ rs 56 માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. Rs 44 Rs 36 Rs 40 Rs 48 17 / 25 શિક્ષક માટે વિષયભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે ? વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને તે માટે વિદ્યાર્થીઓ ની ચકાસણી માટે નિરક્ષણ માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે 18 / 25 વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે ------------ તે સ્વીકારે કે બીજો દૃષ્ટિકોણ પણ હોઇ શકે . 2) તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી. 3) વિરોધી દૃષ્ટિકોણ ને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે . 1,2 અને 3 માત્ર 3 2 અને 3 1 અને 3 19 / 25 પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? સંદર્ભ ગ્રંથો શબ્દકોશ શિક્ષક નિદર્શિની સામયિકો 20 / 25 કઈ વિચારધારામાં પ્રાણીઓ , બાળકો કે અસાધારણ વ્યક્તિઓને અભ્યાસ જ શક્ય ન હતો ? મનોવિશ્લેષણવાદ કાર્યવાદ ઘટકવાદ ( રચનાવાદ) વર્તનવાદ 21 / 25 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણ નીચે મને છે ? પદાર્થના જ્ઞાનના ધર્મના સમાજના 22 / 25 એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનો તફાવત કેટલો થાય ? 120˚ 20˚ 40˚ 60˚ 23 / 25 કયા પ્રકારની કસોટી માં વિદ્યાર્થી ના કાર્યની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવામાં આવે છે ? મુલક સંદર્ભ કસોટી માનાંક સંદર્ભ કસોટી ઉપરમાંથી એક પણ નહીં હેતુલક્ષી સંદર્ભ કસોટી 24 / 25 મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? વનસ્પતિ વિજ્ઞાન તર્કશાસ્ત્ર તત્વજ્ઞાન પ્રાણીશાસ્ત્ર 25 / 25 a + 1/a = 2 હોય તો a 4 + 1/a4 ની કિમત કેટલી થાય ? 4 8 2 16 Your score is The average score is 30% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 1 JUNE 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 1...Read More 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">