MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે January 24, 2023 by FreeStudyGuajarat.in MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટે Table of Contents MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેરોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.MOCK TEST : 19આપનો પ્રતિભાવ આપશો. TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 MOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેMOCK TEST : 19 FOR TET-TAT EXAM મોક ટેસ્ટ ટેટ-ટાટ પરીક્ષા માટેશરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 25 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! MOCK TEST : 19 0% 0 votes, 0 avg 28 MOCK TEST : 19 નીચે Start બટન પર કિલક કરી ક્વિઝ આપો. 1 / 25 પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અને તેના ઉપયોગના માર્ગદર્શન માટે નીચે પૈકી શું મદદરૂપ બનશે ? સામયિકો શબ્દકોશ શિક્ષક નિદર્શિની સંદર્ભ ગ્રંથો 2 / 25 મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? વનસ્પતિ વિજ્ઞાન તર્કશાસ્ત્ર તત્વજ્ઞાન પ્રાણીશાસ્ત્ર 3 / 25 કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ ‘ – આ વિધાન કયા શિક્ષણવિદનું છે ? સ્વામી વિવેકાનંદ રુસો મહાત્મા ગાંધીજી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 4 / 25 એક વેપારી પોતાના માલ પર 20% અને 10 % એમ બે ક્રમિક વળતર આપે છે. તો પરિણામી વળતર કેટલું થાય ? 26 48 28 30 5 / 25 શિક્ષક વર્ગ શિક્ષણ દરમિયાન હેતુપૂર્વક વિરામ કરે , તેને શું કહેવાય ? આરામ કે આનંદની સ્થિતિ આપેલમાંથી એક પણ નહીં અશાંતિ કે મૂંઝવણની સ્થિતિ શાંતિ કે મૂંઝવણની સ્થિતિ 6 / 25 પ્રકૃતિવાદ મનને શાના નિયંત્રણ નીચે મને છે ? પદાર્થના ધર્મના જ્ઞાનના સમાજના 7 / 25 રસનું માપન શામાટે જરૂરી છે ? વિદ્યાર્થીને સફળ બનાવી શકાય તે માટે વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય શિક્ષકને માર્ગદર્શન મળે તે માટે આપેલ તમામ માટે 8 / 25 કોઈ સંખ્યાને 10% વધારામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો તે સંખ્યામાં ---------- 1 % વધે કોઈ ફેરના પડે 0.1% વધે 1% ઓછી થાય 9 / 25 શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે ? અહી દર્શાવેલ ત્રણેય ક્રિયાત્મક ભાવાત્મક જ્ઞાનાત્મક 10 / 25 પ્લાસ્ટિકની નળાકાર ટાંકીના પાયાનો વ્યાસ 70 સેમી છે અને ઊંચાઈ 2 મીટર છે. તો આ ટાંકીમાં વધુમાં વધુ કેટલા લિટર પાણી સમાઈ શકે ? 7700 લિટર 77000 લિટર 770 લિટર 77 લિટર 11 / 25 એકજ વર્તુળ ના પરિધ અને વ્યાસનો ગુણોતર કેટલો થાય ? 1/μ μr2 μ 2μr 12 / 25 વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે ------------ તે સ્વીકારે કે બીજો દૃષ્ટિકોણ પણ હોઇ શકે . 2) તે સ્વીકારે કે વિદ્યાર્થીઓનો સમૂહ એક ટોળું નથી. 3) વિરોધી દૃષ્ટિકોણ ને પણ પોતાના વિચારોમાં સ્થાન આપે . 1,2 અને 3 2 અને 3 1 અને 3 માત્ર 3 13 / 25 બે છેદતી ------- રેખાઓથી યામ સમતલ રચાય છે . ત્રણે વિકલ્પો સાચા છે. પરસ્પર લંબ સમાંતર એક જ 14 / 25 કયા પ્રકારની કસોટી માં વિદ્યાર્થી ના કાર્યની સરખામણી અન્ય વિદ્યાર્થી સાથે કરવામાં આવે છે ? ઉપરમાંથી એક પણ નહીં મુલક સંદર્ભ કસોટી હેતુલક્ષી સંદર્ભ કસોટી માનાંક સંદર્ભ કસોટી 15 / 25 કઈ પ્રયુક્તિ માં વિદ્યાર્થી ક્રિયા દ્વારા આનંદ મેળવે છે ? કટપૂતળી વિદ્યા રમત દ્વારા શિક્ષણ 1 અને 2 બંને અનુબંધ પ્રયુક્તિ 16 / 25 વર્ગખંડ ના મનોવૈજ્ઞાનિક પાસાંની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે ? આચાર્ય વિષય શિક્ષક વર્ગશિક્ષક વિદ્યાર્થી પ્રતિનિધિ 17 / 25 નીચે આપેલ પદ્ધતિઓમાંથી સૌથી વધુ જ્ઞાનેન્દ્રિય નો ઉપયોગ શક્ય બનતો હોય તે પદ્ધતિનું નામ આપો . જૂથ અધ્યયન પદ્ધતિ સ્વઅધ્યયન પદ્ધતિ પ્રયોગશાળા પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ 18 / 25 ગાંધીજી પ્રેરિત વર્ધા યોજનાના પ્રમુખ કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધીજી ડૉ. ઝાકીર હુસેન અરવિંદ ઘોષ 19 / 25 શિક્ષક માટે વિષયભિમુખ કૌશલ્ય શા માટે મહત્વનું છે ? વિદ્યાર્થીઓ નવું જ્ઞાન મેળવવા તત્પર બને તે માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓ ની ચકાસણી માટે નિરક્ષણ માટે 20 / 25 એક ચતુષ્કોણ ના ખૂણાઓના માપનું પ્રમાણ 3:4:6:5 છે તો સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનો તફાવત કેટલો થાય ? 120˚ 60˚ 40˚ 20˚ 21 / 25 કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઊતરી આવ્યો છે ? विद् विष: विस विग् 22 / 25 99 ટકાનું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ ----------- 0.99 9.9 0.099 0.9 23 / 25 એક વસ્તુ rs 56 માં વેચતા 40% નફો થાય છે તો વસ્તુની મૂળ કિંમત શોધો. Rs 48 Rs 36 Rs 44 Rs 40 24 / 25 a + 1/a = 2 હોય તો a 4 + 1/a4 ની કિમત કેટલી થાય ? 4 2 16 8 25 / 25 કઈ વિચારધારામાં પ્રાણીઓ , બાળકો કે અસાધારણ વ્યક્તિઓને અભ્યાસ જ શક્ય ન હતો ? કાર્યવાદ મનોવિશ્લેષણવાદ વર્તનવાદ ઘટકવાદ ( રચનાવાદ) Your score is The average score is 32% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 8 TET-TAT-HTAT...Read More TET-TAT-HTAT EXAM RELATED QUESTION PART – 7 TET-TAT-HTAT...Read More SPG સુરક્ષા શું છે? વડાપ્રધાન કેવી રીતે સુરક્ષિત છે?2023 SPG...Read More Load More મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">