ONLINE GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 87 જનરલ નોલેજ ક્વિઝ June 26, 2021June 26, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-87 Table of Contents Toggle ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE GK DAILYઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ ONLINE GK DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE GK DAILY 0% 2 votes, 3 avg 55 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 87 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 નીચેમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે ? રાજસ્થાન ઝારખંડ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ 2 / 25 એટર્ની જનરલની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૭૪ કલમ ૭૨ કલમ ૭૬ કલમ ૭૮ 3 / 25 બંધારણસભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ? ૯ માર્ચ, ૧૯૪૬ ૧૨ જાન્યુઆરી, ૧૯૪૬ ૯ ડિસેમ્બર ૧૯૪૬ ૧૨ ઓક્ટોબર ૧૯૪૬ 4 / 25 બંધારણના કયા અનુચ્છેદ અનુસાર ચૂંટણીપંચની રચના થાય છે? કલમ ૩૨૪ ક્લમ ૨૨૪ કલમ ૨૩૪ કલમ ૩૪૨ 5 / 25 મુળભૂત ફરજોની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૫૧-ક કલમ ૬૧-ક કલમ ૭૧-ક કલમ ૪૧-ક 6 / 25 વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર તરૂણદીપ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે? ફુટબોલ હોકી શુટિંગ તિંરદાજી 7 / 25 વર્ષ-૨૦૨૦ માટે નીચેમાંથી કોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત નથી થયો? શાહબુદ્દિન રાઠોડ બાલકૃષ્ણ દોશી ડો. ગુરૂદીપસિંહ શ્રી સુધીર જૈન 8 / 25 વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર જીતુ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે? તિંરદાજી શુટિંગ ફુટબોલ હોકી 9 / 25 બંધારણસભાના કાયમી અધ્યક્ષ ? બંધારણીય સલાહકાર ? ડો.બી.આર. આંબેડકર, બી.એન.રાવ ડો.રાજેન્દ્રપ્રસાદ, ડો.બી.આર.આંબેડકર સચ્ચિદાનંદ સિન્હા, હંસાબેન મહેતા ડૉ. રાજેન્દ્રપ્રસાદ, બી.એન.રાવ 10 / 25 બંધારણનો અમલ ક્યારે થયો? ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૮ ૧૫ ઓગસ્ટ, ૧૯૫૦ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ 11 / 25 આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયારે ઉજવાય છે? ૧૫ માર્ચ ૧૫ ડિસેમ્બર 25 નવેમ્બર ૨૪ નવેમ્બર 12 / 25 દુર્ગેશનંદીની નવલકથાના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નંદલાલ બોઝ મહાશ્વેતા દેવી 13 / 25 બંધારણનો સ્વીકાર(તૈયાર) ક્યારે થયો? ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ૨૬ માર્ચ, ૧૯૪૯ ૨૬ ડિસેમ્બર ૧૯૫૦ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ 14 / 25 નર્મદા જયંતિ ચારે ઉજવવામાં આવે છે? મહા વદ ૭ મહા સુદ ૭ મહા વદ ૧૧ મહા સુદ ૧૧ 15 / 25 બંધારણના નિર્માણ માટે કેટલો સમય લાગ્યો હતો? ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૧૧ મહિના ૨૮ દિવસ ૨ વર્ષ ૧૦ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૦૧ મહિના ૧૮ દિવસ 16 / 25 તાજેતરમાં ક્યા શબ્દને ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્યો ? બંધારણ સંવિધાન લોકપાલ ગણતંત્ર 17 / 25 વર્ષ-૨૦૨૦ માટે કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરાઈ ? ૧૪૭ ૧૪૯ ૧૪૫ ૧૪૧ 18 / 25 વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે ૨૨ ડિસેમ્બર ૧ માર્ચ ૪ ડિસેમ્બર ૪ ફેબ્રુઆરી 19 / 25 તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આઠ અજાયબીમાં કોનો સમાવેશ કરાયો? કુતુબમનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજમેહલ એક પણ નહીં 20 / 25 ૭૧માં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હતા ? ફ્રાંસ જાપાન ઓસ્ટ્રીયા ઓસ્ટ્રેલીયા 21 / 25 પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ? ડો. રાજેનદ્ર પ્રસાદ સચ્ચિદાનંદ સિન્હા બાબા સાહેબ આંબેડકર જે.બી.કૃપલાની 22 / 25 ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં રાજ્યસભામાંની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચોથી અનુસૂચિ આઠમી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ 23 / 25 પ્રારુપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તેમાં સભ્ય કોણ હતા? બાબા સાહેબ આંબેડકર, ક.મા.મુન્શી સચ્ચિદાનંદ સિન્હા, ક.મા.મુન્શી જે.બી.કૃપલાની, હંસાબેન મહેતા ડો. રાજેન્દ્ર પ્રસાદ, હંસાબેન મહેતા 24 / 25 સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૩૧૪ કલમ ૩૧૬ કલમ ૩૧૮ કલમ ૩૧૫ 25 / 25 તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો ભરોસા મદદ વિશ્વાસ રાહત Your score is The average score is 45% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">