ONLINE GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 87 જનરલ નોલેજ ક્વિઝ June 26, 2021June 26, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-87 Table of Contents Toggle ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE GK DAILYઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ ONLINE GK DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE GK DAILY 0% 2 votes, 3 avg 55 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 87 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયારે ઉજવાય છે? ૧૫ ડિસેમ્બર ૧૫ માર્ચ ૨૪ નવેમ્બર 25 નવેમ્બર 2 / 25 બંધારણસભાના કાયમી અધ્યક્ષ ? બંધારણીય સલાહકાર ? ડો.રાજેન્દ્રપ્રસાદ, ડો.બી.આર.આંબેડકર ડૉ. રાજેન્દ્રપ્રસાદ, બી.એન.રાવ ડો.બી.આર. આંબેડકર, બી.એન.રાવ સચ્ચિદાનંદ સિન્હા, હંસાબેન મહેતા 3 / 25 નર્મદા જયંતિ ચારે ઉજવવામાં આવે છે? મહા સુદ ૭ મહા સુદ ૧૧ મહા વદ ૧૧ મહા વદ ૭ 4 / 25 વર્ષ-૨૦૨૦ માટે કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરાઈ ? ૧૪૧ ૧૪૫ ૧૪૯ ૧૪૭ 5 / 25 તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આઠ અજાયબીમાં કોનો સમાવેશ કરાયો? કુતુબમનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજમેહલ એક પણ નહીં 6 / 25 વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર જીતુ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે? ફુટબોલ શુટિંગ હોકી તિંરદાજી 7 / 25 બંધારણના નિર્માણ માટે કેટલો સમય લાગ્યો હતો? ૨ વર્ષ ૧૧ મહિના ૨૮ દિવસ ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૦૧ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૧૦ મહિના ૧૮ દિવસ 8 / 25 નીચેમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઝારખંડ 9 / 25 ૭૧માં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હતા ? ઓસ્ટ્રેલીયા જાપાન ફ્રાંસ ઓસ્ટ્રીયા 10 / 25 બંધારણનો સ્વીકાર(તૈયાર) ક્યારે થયો? ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ૨૬ માર્ચ, ૧૯૪૯ ૨૬ ડિસેમ્બર ૧૯૫૦ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ 11 / 25 પ્રારુપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તેમાં સભ્ય કોણ હતા? બાબા સાહેબ આંબેડકર, ક.મા.મુન્શી જે.બી.કૃપલાની, હંસાબેન મહેતા સચ્ચિદાનંદ સિન્હા, ક.મા.મુન્શી ડો. રાજેન્દ્ર પ્રસાદ, હંસાબેન મહેતા 12 / 25 એટર્ની જનરલની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૭૪ કલમ ૭૬ કલમ ૭૨ કલમ ૭૮ 13 / 25 પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ? બાબા સાહેબ આંબેડકર સચ્ચિદાનંદ સિન્હા ડો. રાજેનદ્ર પ્રસાદ જે.બી.કૃપલાની 14 / 25 મુળભૂત ફરજોની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૭૧-ક કલમ ૬૧-ક કલમ ૪૧-ક કલમ ૫૧-ક 15 / 25 બંધારણસભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ? ૯ ડિસેમ્બર ૧૯૪૬ ૧૨ ઓક્ટોબર ૧૯૪૬ ૯ માર્ચ, ૧૯૪૬ ૧૨ જાન્યુઆરી, ૧૯૪૬ 16 / 25 વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર તરૂણદીપ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે? શુટિંગ ફુટબોલ હોકી તિંરદાજી 17 / 25 બંધારણનો અમલ ક્યારે થયો? ૧૫ ઓગસ્ટ, ૧૯૫૦ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૮ 18 / 25 ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં રાજ્યસભામાંની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? આઠમી અનુસૂચિ ચોથી અનુસૂચિ નવમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ 19 / 25 તાજેતરમાં ક્યા શબ્દને ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્યો ? સંવિધાન ગણતંત્ર બંધારણ લોકપાલ 20 / 25 તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો ભરોસા વિશ્વાસ મદદ રાહત 21 / 25 વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે ૪ ડિસેમ્બર ૪ ફેબ્રુઆરી ૧ માર્ચ ૨૨ ડિસેમ્બર 22 / 25 દુર્ગેશનંદીની નવલકથાના લેખક કોણ છે? નંદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવિન્દ્રનાથ ટાગોર મહાશ્વેતા દેવી 23 / 25 વર્ષ-૨૦૨૦ માટે નીચેમાંથી કોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત નથી થયો? શાહબુદ્દિન રાઠોડ બાલકૃષ્ણ દોશી શ્રી સુધીર જૈન ડો. ગુરૂદીપસિંહ 24 / 25 બંધારણના કયા અનુચ્છેદ અનુસાર ચૂંટણીપંચની રચના થાય છે? કલમ ૨૩૪ કલમ ૩૨૪ કલમ ૩૪૨ ક્લમ ૨૨૪ 25 / 25 સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૩૧૬ કલમ ૩૧૪ કલમ ૩૧૮ કલમ ૩૧૫ Your score is The average score is 45% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">