ONLINE GK DAILY : GENERAL KNOWLEDGE QUIZ : 87 જનરલ નોલેજ ક્વિઝ June 26, 2021June 26, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-87 Table of Contents Toggle ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝONLINE GK DAILYઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. ONLINE GK DAILY જનરલ નોલેજ ક્વિઝ ONLINE GK DAILY GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ONLINE GK DAILY ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ONLINE GK DAILY શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝONLINE GK DAILY 0% 2 votes, 3 avg 55 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 87 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 બંધારણના નિર્માણ માટે કેટલો સમય લાગ્યો હતો? ૨ વર્ષ ૧૦ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૧૧ મહિના ૨૮ દિવસ ૨ વર્ષ ૧૧ મહિના ૧૮ દિવસ ૨ વર્ષ ૦૧ મહિના ૧૮ દિવસ 2 / 25 નર્મદા જયંતિ ચારે ઉજવવામાં આવે છે? મહા સુદ ૧૧ મહા વદ ૧૧ મહા વદ ૭ મહા સુદ ૭ 3 / 25 વિશ્વ કેન્સર દિવસ ક્યારે આવે છે ૧ માર્ચ ૪ ફેબ્રુઆરી ૨૨ ડિસેમ્બર ૪ ડિસેમ્બર 4 / 25 તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કયા પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો રાહત વિશ્વાસ ભરોસા મદદ 5 / 25 વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર તરૂણદીપ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે? શુટિંગ હોકી તિંરદાજી ફુટબોલ 6 / 25 આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કયારે ઉજવાય છે? ૨૪ નવેમ્બર ૧૫ ડિસેમ્બર ૧૫ માર્ચ 25 નવેમ્બર 7 / 25 સંઘ અને રાજ્યોના લોકસેવા આયોગની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૩૧૬ કલમ ૩૧૪ કલમ ૩૧૮ કલમ ૩૧૫ 8 / 25 એટર્ની જનરલની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૭૪ કલમ ૭૨ કલમ ૭૮ કલમ ૭૬ 9 / 25 વર્ષ-૨૦૨૦ માટે પદ્મશ્રી મેળવનાર જીતુ રાય કઈ રમત સાથે સંકળાયેલા છે? શુટિંગ તિંરદાજી ફુટબોલ હોકી 10 / 25 વર્ષ-૨૦૨૦ માટે કેટલા મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરાઈ ? ૧૪૯ ૧૪૫ ૧૪૧ ૧૪૭ 11 / 25 બંધારણનો અમલ ક્યારે થયો? ૧૫ જાન્યુઆરી, ૧૯૪૮ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ૧૫ ઓગસ્ટ, ૧૯૫૦ 12 / 25 ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં રાજ્યસભામાંની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ચોથી અનુસૂચિ આઠમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ 13 / 25 નીચેમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઝારખંડ 14 / 25 દુર્ગેશનંદીની નવલકથાના લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર મહાશ્વેતા દેવી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નંદલાલ બોઝ 15 / 25 મુળભૂત ફરજોની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૬૧-ક કલમ ૭૧-ક કલમ ૫૧-ક કલમ ૪૧-ક 16 / 25 તાજેતરમાં ક્યા શબ્દને ઓક્સફર્ડ હિન્દી વર્ડ ઓફ-૨૦૧૯ જાહેર કરવામાં આવ્યો ? સંવિધાન લોકપાલ ગણતંત્ર બંધારણ 17 / 25 ૭૧માં પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા હતા ? ઓસ્ટ્રીયા જાપાન ઓસ્ટ્રેલીયા ફ્રાંસ 18 / 25 બંધારણના કયા અનુચ્છેદ અનુસાર ચૂંટણીપંચની રચના થાય છે? ક્લમ ૨૨૪ કલમ ૩૪૨ કલમ ૩૨૪ કલમ ૨૩૪ 19 / 25 પ્રથમ બેઠકના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ? બાબા સાહેબ આંબેડકર ડો. રાજેનદ્ર પ્રસાદ સચ્ચિદાનંદ સિન્હા જે.બી.કૃપલાની 20 / 25 બંધારણસભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ? ૧૨ ઓક્ટોબર ૧૯૪૬ ૯ માર્ચ, ૧૯૪૬ ૧૨ જાન્યુઆરી, ૧૯૪૬ ૯ ડિસેમ્બર ૧૯૪૬ 21 / 25 બંધારણસભાના કાયમી અધ્યક્ષ ? બંધારણીય સલાહકાર ? ડો.બી.આર. આંબેડકર, બી.એન.રાવ ડૉ. રાજેન્દ્રપ્રસાદ, બી.એન.રાવ સચ્ચિદાનંદ સિન્હા, હંસાબેન મહેતા ડો.રાજેન્દ્રપ્રસાદ, ડો.બી.આર.આંબેડકર 22 / 25 બંધારણનો સ્વીકાર(તૈયાર) ક્યારે થયો? ૨૬ માર્ચ, ૧૯૪૯ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ૨૬ ડિસેમ્બર ૧૯૫૦ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ 23 / 25 વર્ષ-૨૦૨૦ માટે નીચેમાંથી કોને પદ્મશ્રી પુરસ્કાર એનાયત નથી થયો? શ્રી સુધીર જૈન ડો. ગુરૂદીપસિંહ બાલકૃષ્ણ દોશી શાહબુદ્દિન રાઠોડ 24 / 25 પ્રારુપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તેમાં સભ્ય કોણ હતા? ડો. રાજેન્દ્ર પ્રસાદ, હંસાબેન મહેતા સચ્ચિદાનંદ સિન્હા, ક.મા.મુન્શી જે.બી.કૃપલાની, હંસાબેન મહેતા બાબા સાહેબ આંબેડકર, ક.મા.મુન્શી 25 / 25 તાજેતરમાં શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા આઠ અજાયબીમાં કોનો સમાવેશ કરાયો? કુતુબમનાર એક પણ નહીં તાજમેહલ સ્ટેચ્યુ ઓફ યુનિટી Your score is The average score is 45% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">