DAILY GK QUIZ:ONLINE TEST SERIES :જનરલ નોલેજ ક્વિઝ 14 April 14, 2021April 13, 2021 by FreeStudyGuajarat.in DAILY GK QUIZ : ONLINE TEST SERIES જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 2 votes, 3 avg 101 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ NO. 14 FOR ALL COMPETITIVE EXAMS. NameEmailPhone Number 1 / 25 ફાધર વાલેસને ક્યા વર્ષમાં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો ? ૧૯૭૬ ૧૯૭૭ ૧૯૭૯ ૧૯૭૮ 2 / 25 ‘ધરાગુર્જરી' કૃતિ ક્યા ગુજરાતી સાહિત્યકારની છે? ચંદ્રવદન મહેતા રા. વિ. પાઠક બાલમુકુંદ દવે રાજેન્દ્ર શાહ 3 / 25 ભમ્મરિયો કૂવો ગુજરાતના ક્યા નગરમાં આવેલો છે? ગાંધીધામ અમદાવાદ કપડવંજ મહેમદાવાદ 4 / 25 ધાબું ભરવા માટે ચૂનાને પીસતી વખતે કરવામાં આવતા નૃત્ય ને .......કહેવામાં આવે છે ? મેરાયો માંડવી પઢાર નૃત્ય ટિપ્પણી 5 / 25 કૌઈ પણ સદીનો છેલ્લો દિવસ નીચે પૈકી ક્યો વાર ન હોઈ શકે? બુધવાર શુક્રવાર મંગળવાર સોમવાર 6 / 25 સૂર્યથી પૃથ્વી ક્યાં દિવસે સૌથી વધારે અંતર પર હોય છે? ૮ જાન્યુઆરી ૪ જુલાઈ ૩૧ ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 7 / 25 ‘અનુભવિકા’ કૃતિ ક્યા સાહિત્યકારની છે? અરદેશર ખબરદાર જહાંગીર મર્ઝ બાન કાકા કાલેલકર બહેરામજી મલબારી 8 / 25 ગુજરાતની ઉત્તરથી દક્ષિણ સુધીની લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ સુધીની પહોળાઈ જણાવો. ૫૯૦ કિમી, ૫૦૦ કિમી પ૯૦ કિ.મી, ૪૯૦ કિ.મી. (1) ૫૮૦ કિમી, ૫૧૦કિમી ૫૩૦ કિમી,૫૦૦ કિમી 9 / 25 મહી નદીના પ્રવાહમાં ગુજરાતની પહેલા ક્યા કચાં રાજયો આવે છે? માત્ર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર, રાજસ્થાન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ, રાજસ્થાન 10 / 25 રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? કેરળ ગુજરાત મધ્ય પ્રદેશ આંદમાન-નિકોબાર દ્વિપસમૂહ 11 / 25 ગોમતીના કાંઠે વસેલા ડાકોર સાથે ક્યાં ભક્ત ની યાદો જોડાયેલી છે? શ્રી મોટા સવા ભગત ગોરા કુંભાર ભક્ત બોડાણા 12 / 25 ઝીણાભાઈ રતનજી દેસાઈ ગુજરાતી સાહિત્યમાં ----- તખલ્લુસથી ઓળખાય છે. સ્નેહરશ્મિ મિનપિયાસી ધૂમકેતુ વાસુકિ 13 / 25 લુણેજમાંથી ખનિજ તેલ અને નેચરલ ગૅસ વર્ષ ......... માં મળી આવ્યા હતા. ૧૯૫૮ ૧૯૫૩ ૧૯૫૧ ૧૯૫૯ 14 / 25 નાયકા અને ધોળીધજા ડેમ ગુજરાતની કઈ નદી પર બંધાયા છે? શેત્રુંજી મચ્છુ અંબિકા ભોગાવો 15 / 25 કપિલ ધારા ધોધ ક્યાં રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશ ઝારખંડ તામિલનાડુ છત્તીસગઢ 16 / 25 ગુજરાતમાં ચિનાઇ માટીનું જાણીતું ક્ષેત્ર -------.છે. મોરબી રાજપીપળાના ડુંગરો મૂળી આરસોડિયા 17 / 25 અમદાવાદના મશહૂર કાંકરિયા તળાવનું અસલ નામ શું છે? હૌજ- એ- શાહી હૌજ - એ- કુત્બ હોજ-એ-ખાસ (1) હૌજ-એ-સુલ્તાન 18 / 25 ‘શબ્દસૃષ્ટિ મુખપત્ર કઈ સંસ્થાનું છે? પ્રેમાનંદ સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય સભા ફાર્બસ ગુજરાતી સભા 19 / 25 ગોહિલ વંશના ક્યાં રાજાએ ઈ. સ. ૧૭૨૩ માં ભાવનગર ની સ્થાપના કરી હતી? ભાવસિંહજી દ્વિતીય વખતસિંહજી તખ્ત સિંહજી ભાવસિંહજી પ્રથમ 20 / 25 કાપડની છપાઈ/રંગકામ માટેની ‘કલમકારી’ પ્રક્રિયા માટે ભારતનું ક્યું રાજ્ય/રાજ્યો જાણીતા છે? કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ /તેલંગાણા મહારાષ્ટ્ર 21 / 25 કાળી માટી ક્યાં પાક માટે ઉત્તમ ગણાય છે? ચોખા તેલીબિયાં કપાસ ઘઉં 22 / 25 સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશ પૈકી ઉત્તરની માંડવની ટેકરીઓમાં ઊંચામાં ઊંચુ શિખર ચોટીલા છે. તેની ઉંચાઈ જણાવો. ૩૪૦ મીટર ૩૪૩ મીટર ૩૪૧ મીટર 3૪૨ મીટર 23 / 25 હાલી નૃત્ય એ સુરત અને તાપી જિલ્લાના-------- આદિવાસીઓનું નૃત્ય છે. દુબળા મેર ભીલ કોળી 24 / 25 સૌરાષ્ટ્રના સુવિખ્યાત સંત આપાગીગાની સમાધિનું સ્થળ ક્યું છે? મીઠાપુર ઘુમલી સતાધાર મોટી ખાવડી 25 / 25 રણજિતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે? ગુજરાત વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય સભા ગુજરાત સાહિત્ય અકાદમી Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ. Join Whats App Group Join Telegram Channelp બીજી આવી ક્વિઝ માટે કિલક કરો. Share on: " target="_blank" rel="nofollow">