SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1 December 6, 2022 by FreeStudyGuajarat.in SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1 SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Test Name Questions Test Type SOCIAL SCIENCE QUIZ 22 MCQ સામાજિક વિજ્ઞાન ક્વિઝ 0% 1 votes, 2 avg 49 સમાજિક વિજ્ઞાન : ધોરણ 6 પ્રકરણ :1 પ્રાચીન સમાજજીવન SOCIAL SCIENCE QUIZ 1 / 22 2. ક્યા બૌધ્ધ સાધુની મદદથી હર્ષવર્ધને પોતાની બહેન રાજયશ્રીને મુક્ત કરાવી ? નાગાર્જુન દિવાકર મિત્ર પ્રાભાકર જ્ઞાનેશ્વર 2 / 22 નીચેમાંથી કોણ જુદું પડે છે? પેન શાહી કેલ્ક્યુલેટર પેન્સિલ પેન, પેન્સિલ અને શાહી નો લખાણ માં ઉપયોગ થાય છે. જ્યારે નામ મુજબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે . આથી કેલ્ક્યુલેટર જવાબ આવશે. પેન, પેન્સિલ અને શાહી નો લખાણ માં ઉપયોગ થાય છે. જ્યારે નામ મુજબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે . આથી કેલ્ક્યુલેટર જવાબ આવશે. 3 / 22 વૈદિક મંત્રોના રચના કોણે કરી હતી ? આર્યો ઋષિઓ દેવી-દેવતાઓ પુરોહિત 4 / 22 ક્યા ગામમાંથી પુરાતત્વવાદોને અનાજના બી મળ્યા છે ? ઈનામ ગામ ભીમ બેટકા ઇનામગીરી બ્રહ્મગામ 5 / 22 વિશ્વામિત્ર કઈ બે નદીઓને સંવાદ કરે છે ? કૃષ્ણા અને ગોદાવરી ગંગા અને યમુના બિયાસ અને સતલુજ નર્મદા અને શોણ આપનો જવાબ ખોટો છે. અભિનંદન, આપનો જવાબ સાચો છે. 6 / 22 3. રાજયશ્રીએ કોણે કેદ કરી હતી ? સમુદ્રગુપ્તે વિષ્ણુગુપ્તે દેવગુપ્તે ચ્ંદ્રગુપ્તે 7 / 22 ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા હતા ? ઈનામગામ ઇનામગીરી કેદારનાથ બ્રહ્મગામ 8 / 22 ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ? 1500 1000 થી વધુ 1000 થી ઓછી 3000 હજાર થી વધુ 9 / 22 પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા ? ભારત આર્ય નિષાદ અનાર્ય 10 / 22 ઋચાઓના સમૂહ ને શું કહે છે ? સમિતિ શક્તિ સૂક્ત સ્તુતિ 11 / 22 ક્યા ગામની ક્બરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ? બ્રહ્મગામ બ્રહ્મગીરી ઈનામ ગામ ઈનામગીરી 12 / 22 ઋગ્વેદના અમુક સૂકતો ક્યા સ્વરૂપે છે ? વાર્તા સ્વરૂપે નાટકરૂપે સંવાદરૂપે મંત્રોરૂપે 13 / 22 યુધ્ધના દેવતા કોણ ગણાય છે ? સોમ અગ્નિ ગુરુ ઇન્દ્ર 14 / 22 વૈદિક કાળમાં દસ્યું (દાસ) લોકો કયા પ્ર્દેશની આજુબાજુ રહેતા હતા ? ગુજરાત મધ્યપ્રદેશ પંજાબ ઉત્તરપ્રદેશ 15 / 22 ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો છે ? વાલ્મીકિ વિશ્વામિત્ર વશિષ્ઠ સાંદીપની 16 / 22 કઈ વેલના રસમાથી એક ખાસ પ્રકારનું પીણું બનાવવામાં આવતું હતું ? સોમ ગુરુ શુક્ર રવિ 17 / 22 યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું હતું ? રાજાઓ ઋષિઓ પુરોહિતો આચાર્યો 18 / 22 1. હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી? તક્ષશીલા વલભી નાલંદા વિક્રમશીલા 19 / 22 નીચેમાંથી કોણ અલગ પડે છે ? ચાંદી પ્લેટિનમ તાંબુ સોનું સોનું ,ચાંદી, પ્લેટિનમ વગેરેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે . વિકલ્પ તાંબુ અલગ પડે છે . સોનું ,ચાંદી, પ્લેટિનમ વગેરેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે . વિકલ્પ તાંબુ અલગ પડે છે . 20 / 22 નીચેમાંથી કોણ અલગ પડે છે? એમોનિયા પારો હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અહી કાર્બન ડાયોક્સાઈડ ,એમોનિયા, તથા હાઈડ્રોજન બધા વાયુઓ છે પણ પારો એ ધાતુ છે. એટલે જવાબ પારો આવશે. અહી કાર્બન ડાયોક્સાઈડ ,એમોનિયા, તથા હાઈડ્રોજન બધા વાયુઓ છે પણ પારો એ ધાતુ છે. એટલે જવાબ પારો આવશે. 21 / 22 આર્યો પોતાના વિરોધીઓને શું માનતા હતા ? ભારત જન દાસ(દ્સ્યુ) વિરોધીઓ 22 / 22 મહાપાષાણમાં કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી ? 3000 3500 2700 2500 Your score is The average score is 27% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback TET-TAT-HTAT EXAM RELATED GK IN Gujarati TET-TAT-HTAT...Read More HTAT/ TET ને લગતા અગત્યના ગણિત પ્રશ્નો HTAT...Read More 20 JANUARY 2023 CURRENT AFFAIRS GUJARATI કરંટ અફેર્સ 20...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">