SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1 December 6, 2022 by FreeStudyGuajarat.in SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1 SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1SOCIAL SCIENCE QUIZ | સામાજિક વિજ્ઞાન ક્વિઝ 1શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.TOTAL : 18 QUESTIONS સમજૂતી સાથે. રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આભાર! Test Name Questions Test Type SOCIAL SCIENCE QUIZ 22 MCQ સામાજિક વિજ્ઞાન ક્વિઝ 0% 1 votes, 2 avg 90 સમાજિક વિજ્ઞાન : ધોરણ 6 પ્રકરણ :1 પ્રાચીન સમાજજીવન SOCIAL SCIENCE QUIZ 1 / 22 મહાપાષાણમાં કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ હતી ? 3000 3500 2700 2500 2 / 22 ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા હતા ? ઈનામગામ બ્રહ્મગામ ઇનામગીરી કેદારનાથ 3 / 22 નીચેમાંથી કોણ અલગ પડે છે ? ચાંદી પ્લેટિનમ તાંબુ સોનું સોનું ,ચાંદી, પ્લેટિનમ વગેરેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે . વિકલ્પ તાંબુ અલગ પડે છે . સોનું ,ચાંદી, પ્લેટિનમ વગેરેનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં થાય છે . વિકલ્પ તાંબુ અલગ પડે છે . 4 / 22 આર્યો પોતાના વિરોધીઓને શું માનતા હતા ? જન દાસ(દ્સ્યુ) વિરોધીઓ ભારત 5 / 22 યુધ્ધના દેવતા કોણ ગણાય છે ? સોમ ઇન્દ્ર અગ્નિ ગુરુ 6 / 22 નીચેમાંથી કોણ જુદું પડે છે? પેન્સિલ પેન શાહી કેલ્ક્યુલેટર પેન, પેન્સિલ અને શાહી નો લખાણ માં ઉપયોગ થાય છે. જ્યારે નામ મુજબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે . આથી કેલ્ક્યુલેટર જવાબ આવશે. પેન, પેન્સિલ અને શાહી નો લખાણ માં ઉપયોગ થાય છે. જ્યારે નામ મુજબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ ગણતરી કરવા માટે થાય છે . આથી કેલ્ક્યુલેટર જવાબ આવશે. 7 / 22 ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ? 1000 થી ઓછી 3000 હજાર થી વધુ 1500 1000 થી વધુ 8 / 22 વૈદિક મંત્રોના રચના કોણે કરી હતી ? પુરોહિત આર્યો દેવી-દેવતાઓ ઋષિઓ 9 / 22 ક્યા ગામમાંથી પુરાતત્વવાદોને અનાજના બી મળ્યા છે ? ભીમ બેટકા ઈનામ ગામ બ્રહ્મગામ ઇનામગીરી 10 / 22 3. રાજયશ્રીએ કોણે કેદ કરી હતી ? સમુદ્રગુપ્તે ચ્ંદ્રગુપ્તે વિષ્ણુગુપ્તે દેવગુપ્તે 11 / 22 1. હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી? વિક્રમશીલા તક્ષશીલા વલભી નાલંદા 12 / 22 વિશ્વામિત્ર કઈ બે નદીઓને સંવાદ કરે છે ? કૃષ્ણા અને ગોદાવરી નર્મદા અને શોણ બિયાસ અને સતલુજ ગંગા અને યમુના આપનો જવાબ ખોટો છે. અભિનંદન, આપનો જવાબ સાચો છે. 13 / 22 વૈદિક કાળમાં દસ્યું (દાસ) લોકો કયા પ્ર્દેશની આજુબાજુ રહેતા હતા ? ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત પંજાબ 14 / 22 ક્યા ગામની ક્બરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ? ઈનામ ગામ ઈનામગીરી બ્રહ્મગામ બ્રહ્મગીરી 15 / 22 ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો છે ? વાલ્મીકિ સાંદીપની વિશ્વામિત્ર વશિષ્ઠ 16 / 22 કઈ વેલના રસમાથી એક ખાસ પ્રકારનું પીણું બનાવવામાં આવતું હતું ? ગુરુ શુક્ર સોમ રવિ 17 / 22 ઋચાઓના સમૂહ ને શું કહે છે ? સમિતિ સૂક્ત શક્તિ સ્તુતિ 18 / 22 ઋગ્વેદના અમુક સૂકતો ક્યા સ્વરૂપે છે ? મંત્રોરૂપે વાર્તા સ્વરૂપે નાટકરૂપે સંવાદરૂપે 19 / 22 2. ક્યા બૌધ્ધ સાધુની મદદથી હર્ષવર્ધને પોતાની બહેન રાજયશ્રીને મુક્ત કરાવી ? નાગાર્જુન પ્રાભાકર જ્ઞાનેશ્વર દિવાકર મિત્ર 20 / 22 પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા હતા ? નિષાદ ભારત અનાર્ય આર્ય 21 / 22 યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું હતું ? પુરોહિતો ઋષિઓ આચાર્યો રાજાઓ 22 / 22 નીચેમાંથી કોણ અલગ પડે છે? પારો હાઈડ્રોજન એમોનિયા કાર્બન ડાયોક્સાઈડ અહી કાર્બન ડાયોક્સાઈડ ,એમોનિયા, તથા હાઈડ્રોજન બધા વાયુઓ છે પણ પારો એ ધાતુ છે. એટલે જવાબ પારો આવશે. અહી કાર્બન ડાયોક્સાઈડ ,એમોનિયા, તથા હાઈડ્રોજન બધા વાયુઓ છે પણ પારો એ ધાતુ છે. એટલે જવાબ પારો આવશે. Your score is The average score is 26% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback 29 MAY 2023 CURRENT AFFAIRS GUJARATIઆજનું કરંટ અફેર્સ 29...Read More સમયનો સદઉપયોગ કેવી રીતે કરશો ? સમયનો...Read More ગ્રીનહાઉસ અસર શું છે, ફાયદા, ગેરફાયદા ગ્રીનહાઉસ...Read More Load More EDUCATIONAL PSYCHOLOGY QUIZ મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">