DAILY ONLINE QUIZ : GENERAL KNOWLEDGE QUIZ : 89 જનરલ નોલેજ ક્વિઝ June 30, 2021June 28, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-89 Table of Contents Toggle DAILY ONLINE QUIZ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝDAILY ONLINE QUIZઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. DAILY ONLINE QUIZ જનરલ નોલેજ ક્વિઝ DAILY ONLINE QUIZ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી DAILY ONLINE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.DAILY ONLINE QUIZ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝDAILY ONLINE QUIZ 0% 4 votes, 5 avg 34 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 89 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ભારતમાં અત્યાર સુધીમાં નાણાકીય કટોકીટ કેટલી વખત સર્જાઇ છે? બે વખત એક વખત એકપણ વખત નહીં ત્રણ વખત 2 / 25 ભારતનું રાષ્ટ્રીય વાકય સત્યમેવ જયતે કચા ઉપનિષદમાંથી લીધેલું છે? પ્રશ્ન ઉપનિષદ કેન ઉપનિષદ મુંડક ઉપનિષદ ઈશ ઈપનિષદ 3 / 25 બંધારણની કઈ કલમમાં વાર્ષિક નાણાકીય નિવેદનની જોગવાઈ છે ? કલમ ૧૦૨ કલમ ૧૩૨ કલમ ૧૧૨ કલમ ૧૨૨ 4 / 25 વર્ષ-૨૦૧૯ના રાસાયણ વિજ્ઞાન માટે કોને નોબલ પ્રાઈઝ મળેલું નથી? જોન બી. ગુડઇનફ એમ. સ્ટેનલી વિટિંઘમ જેમ્સ પીબલ્સ અકીરા યોશિનો 5 / 25 રાષ્ટ્રીય ગણિત દિવસ કયારે ઉજવવામા આવે છે? ૨૮ નવેમ્બર ૪ ડિસેમ્બર ૨૨ ડિસેમ્બર ૨૮ ડિસેમ્બર 6 / 25 નાણાપંચની રચના કોણ કરે? વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણા સચિવ નાણા મંત્રી 7 / 25 કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ)ની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કલમ ૧૨૮ કલમ ૧૬૮ કલમ ૧૫૮ કલમ ૧૪૮ 8 / 25 કઇ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? સ્વર્ણસિંહ સમિતિ સિંઘવી સમિતિ એકપણ નહીં વિમલ જાલાન સમિતિ 9 / 25 ભારતનું રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ બંકિંમચંદ્ર ચટ્ટોપાધ્યાયની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? આનંદમઠ દુર્ગેશનંદીની રાજસિમ્હા કમલકાત્તા 10 / 25 ભારતીય બંધારણની કઇ અનુસૂચિમાં માન્ય ભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? દશમી અનુસૂચિ નવમી અનુસૂચિ આઠમી અનુસૂચિ સાતમી અનુસૂચિ 11 / 25 સુશાસન દિવસ,૨૦૧૯ના રોજ વડાપ્રધાનશ્રીએ કઈ યોજનાનો પ્રારંભ કરાવ્યો? અટલ સુશાસન અટલ સન્માન અટલ ભૂજલ અટલ આયોજન 12 / 25 કચા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર ૧૮ વર્ષ કરાઈ? ૬૦માં ૬૪માં ૬૩માં ૬૧મા 13 / 25 કોઇ ખાસ ધર્મની અભિવૃદ્ધિ થાય તેવા ટેક્સ(કર) ભરવા અંગે સ્વતંત્રતા ચા અનુચ્છેદ મુજબ અપાયેલ છે? કલમ ૨૫ કલમ ૨૭ કલમ ૨૬ કલમ ૨૪ 14 / 25 દેશના સર્વોચ્ચ બંધારણના વડા એટલે.. રાષ્ટ્રપતિ સુપ્રિમના મુખ્ય ન્યાયાધિશ રાજ્યપાલ વડાપ્રધાન 15 / 25 કઈ કલમ અંતર્ગત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે? કલમ ૩૬૪ કલમ ૩૫૬ કલમ ૩૫૨ કલમ ૩૬૦ 16 / 25 રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ક્યારે ઉજવાય છે? ૨૪ ડિસેમ્બર ૨૪ નવેમ્બર ૨૮ ડિસેમ્બર ૨૨ ડિસેમ્બર 17 / 25 તાજેતરમાં વડાપ્રધાનની આગેવાનીમાં નેશનલ મિશન ફોર ક્લિન ગંગાની બેઠક ક્યાં યોજાઈ હતી? પ્રયાગનગરમાં કલકત્તામાં વારાણસીમાં કાનપુરમાં 18 / 25 ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલીવાર રાષ્ટ્રપતિ સાશન લાગુ પડ્યુ છે? ચાર વખત ત્રણ વખત એકપણ વખત નહીં પાંચ વખત 19 / 25 કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર 20 / 25 યુનિફોર્મ સિવિલ કોડ(Unifrom Civil Code)ની જોગવાઇ બંધારણના કયા અનુચ્છેદમાં કરાયેલી છે? કલમ ૪૦ કલમ ૪૪ કલમ ૪૨ કલમ ૪૬ 21 / 25 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પાંચમા તબક્કાના સેવાસેતુનો ક્યા જિલ્લાથી પ્રારંભ કરાવ્યો હતો? નવસારી દાહોદ અમરેલી સાબરકાંઠા 22 / 25 બંધારણના કયા અનુચ્છેદ અનુસાર નાણાપંચની થાય છે? કલમ ૨૮૧ કલમ ૩૮૧ કલમ ૩૮૦ કલમ ૨૮૦ 23 / 25 બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયુ હતું .? ભોપાલ ભાવનગર મૈસૂર હૈદ્રાબાદ 24 / 25 મેડિસિન માટે વર્ષ-૨૦૧૯નું નોબલ પ્રાઈઝ કોને મળેલું નથી? સર પીટર જે. રેટક્લિફ ડિડિયર ક્વેલોઝ વિલિયમ જી. કેલિન જૂનિયર ગ્રેગ એલ સેમેન્જા 25 / 25 બંધારણના કયા અનુચ્છેદમાં માનવ-દુર્વ્યાપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? કલમ ૨૪ કલમ ૨૨ કલમ ૨૩ કલમ ૨૧ Your score is The average score is 41% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">