GENERAL KNOWLEDGE QUIZ : 26 – જનરલ નોલેજ ક્વિઝ April 25, 2021April 25, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-26 Table of Contents Toggle GENERAL KNOWLEDGE QUIZ -26 DAILY GK – જનરલ નોલેજ ક્વિઝપરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.GENERAL KNOWLEDGE QUIZ DAILY GK CORNERઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ -26 DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGENERAL KNOWLEDGE QUIZ DAILY GK GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! GENERAL KNOWLEDGE QUIZ DAILY GK CORNER 0% 3 votes, 4 avg 61 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 26 FOR ALL COMPETITVE EXAMS આપની સામાન્ય માહિતી નીચે ભરો. 1 / 25 કમ્પ્યૂટરના સંદર્ભમાં વાયરસ એ શું છે? માહિતીના સંગ્રહનો એક પ્રકારનું ટૂલ માનવ-સર્જિત એક કમ્પ્યૂટર પ્રોગ્રામ એક ગોપનીય સર્ચ એન્જિન આ પૈકીનું કંઈ નહીં 2 / 25 ઇન્ટરનેટના સંદર્ભમાં URL એટલે Uniform Resource Locator Universal Resource Locator Uniform Resource Log-in Uniform Random Locator 3 / 25 ગુજરાતની રૂપેણ નદી .............માંથી ઉદભવે છે. (૧) મહીકાંઠાની ટેકરીઓ (૩) ઉદેપુરની ટેકરીઓ (૨) તારંગાની ટેકરીઓ✅ (૪) વિંધ્ય પર્વત તારંગાની ટેકરીઓ મહીકાંઠાની ટેકરીઓ ઉદેપુરની ટેકરીઓ વિંધ્ય પર્વત 4 / 25 ‘સ્નેહમુદ્રા’ના સર્જક........... છે? ઇલા આરબ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી 5 / 25 “તમે મારા દેવ ના દીધેલ છો, તને મારા માંગી લીધેલ છો." આ ગુજરાતી લોકગીતનો પ્રકાર ઓળખવો. બાળગીત હાલરડું વ્રતગીત લગ્નગીત 6 / 25 લોકપ્રિય સોશિયલ મીડિયા વોટ્સએપની રચના કોણે કરી હતી? ટીમ કૂક, સ્ટીવ જોબ્સ માર્ક ઝુકરબર્ગ રૉનાલ્ડ વાયૅન, સ્ટીવ વૉઝનિયક બ્રાયન ઍક્ટન, જૅન કોઉમ 7 / 25 શ્રેણી-વિજાણંદની જાણીતી લોકકથા મુજબ વિજાણંદ ........... સારું વગાડતો હતો. રાવણહથ્થો વાંસળી સુરંદો જંતર 8 / 25 રાષ્ટ્રની પ્રથમ નેરોગેજ રેલવે લાઇન ... ...લાઇન હતી. ડભોઈ-મિયાગામ ભાવનગર-ગોંડલ બોરીબંદર-થાણે અમદાવાદ-સુરેન્દ્રનગર 9 / 25 સૌપ્રથમ ઇમેઇલ પ્રોગ્રામની રચના BBNના .......એ કરી હતી. ડૉ. રોબર્ટ એમ. મૅટકાકે રેન્ડ પૉલ બેરન વિન્ટન સેર્ફ રે ટૉમ્લિન્સન 10 / 25 “કુમારસંભવમ્”ની રચના કોણે કરી હતી? કબીર બિલ્હણ બાણભટ્ટ કાલિદાસ 11 / 25 ભાવનગરના દિવાન ............ એ ૧૯૨૪માં સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો અને પછી મુખ્ય રાજ્યભરમાં વહીવટી વ્યવસ્થા સ્થાપવા કાયદો કર્યો. વિઠ્ઠલદાસ મહેતા પ્રભાશંકર પટ્ટણી પરમાનંદદાસ મહેતા ગૌરીશંકર ઓઝા 12 / 25 …..........એક પ્રકારનું સુષિર વાધ છે. તારપુ ઝાંઝ પખાવજ સારંગી 13 / 25 ભોજા ભગત નામના સંત કવિએ?....... કાવ્ય પ્રકાર લોકપ્રિય કર્યો. છપ્પા સાખી ચાબખા દોહા 14 / 25 “સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું” આ ...........ની એક જાણીતી પંક્તિ છે. નરસિંહ મહેતા વલ્લભ મેવાડા અખો પ્રેમાનંદ 15 / 25 ભારત અને શ્રીલંકા વચ્ચે કેટલું અંતર છે? ૫૪.૭ કિ.મી. ૫૪.૬ કિ.મી. ૫૪.૫ કિ.મી. ૫૪.૮ કિ.મી. 16 / 25 "વાદળ વાયુ વીજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત" - આ પંક્તિ કઈ લાક્ષણિકતા સાથે સંકળાયેલી છે? ભડલી વાક્યો લગ્નગીત મરસિયા ગીત શૌર્યગીત 17 / 25 ધરમપુરના આદિવાસીઓનું લોકનૃત્ય.......... નૃત્ય તરીકે જાણીતું છે. શિકાર ઘેર ટિપ્પણી રૂમાલ 18 / 25 સ્વતંત્રતા બાદ રાજ્યોની પુર્નરચના માટે નિમાયેલા “રાજ્ય પુનર્ગઠન આયોગ”ના અધ્યક્ષપદે ........ હતાં. બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ફઝલ અલી સીતારમૈયા 19 / 25 સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર હતાં અને રાજપ્રમુખ પદે ........ હતાં. ભગવતસિંહજી – ગોંડલ જામસાહેબ- જામનગર નવાબ મહાબતખાન - જૂનાગઢ કૃષ્ણકુમારસિંહજી - ભાવનગર 20 / 25 ગુજરાતમાં સાસુની વાવ - વહુની વાવ ક્યાં આવેલી છે? મહેસાણા જિલ્લો બનાસકાંઠા જિલ્લો મહીસાગર જિલ્લો પાટણ જિલ્લો 21 / 25 “હદયના શુધ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે". આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા? વલ્લભ ભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી અવિનાશ વ્યાસ ઇન્દુલાલ ગાંધી 22 / 25 નીચે પૈકીનું શું એક વેબ બ્રાઉઝર નથી? ઇન્ટરનેટ ઍક્સપ્લૉરર મોઝિલા ફાયરફૉક્સ પેરા TCS 23 / 25 ગુજરાતના પિરાજી સાગરાનો સંબંધ કઇ કલા સાથે છે? ચિત્રકલા કઠપુતળીના ખેલ અભિનય સંગીત કલા 24 / 25 પ્રસિદ્ધ ચિત્ર-વિચિત્રનો મેળો..... જિલ્લા માં યોજાય છે? સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નર્મદા 25 / 25 નીચે પૈકીના કોણે ઈંગ્લેન્ડમાં યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો? જવાહરલાલ નહેરૂ ડૉ. બાબાસાહેબ આંબેડકર કોઇ નહીં મહંમદઅલી જિન્નાહ Your score is The average score is 42% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">