GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ April 17, 2021April 17, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE QUIZ DAILY GK GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 68 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 18 FOR ALL COMPETITVE EXAMS. આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 "રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે? શુન્ય પાલનપુરી રમેશ પારેખ મનોજ ખંડેરિયા ગની દહીંવાલા 2 / 25 નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે. વડોદરા કોલકાતા પુણે લુધિયાણા 3 / 25 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રમણલાલ વસંતલાલ દેસાઈ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ રામનારાયણ વિ. પાઠક રસિકલાલ પરીખ 4 / 25 ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે? નર્મદા અલકનંદા કાવેરી મહી 5 / 25 નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે? કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી સુખલાલજી 6 / 25 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી મહેંદી નવાઝ જંગ શ્રી કે. કે. વિશ્વનાથનું ડૉ. શ્રીમન્નારાયણ શ્રી નિત્યાનંદ કાનૂનગો 7 / 25 દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે. ગોળા ફેંક સ્વિમિંગ ભાલા ફેંક ગૅસ 8 / 25 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? દિલીપ ધોળકિયા અવિનાશ વ્યાસ ગૌરાંગ વ્યાસ આસિત દેસાઈ 9 / 25 મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી અરદેશર ખબરદાર ન્હાનાલાલ 10 / 25 નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ક. ઠાકોર રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ 11 / 25 વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? ભોજા ભગત સહજાનંદ સ્વામી સવા ભગત ભગત પિપાજી 12 / 25 નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે? શેખાદમ આબુવાલા આદિલ મન્સી શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા 13 / 25 "એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે? મરીઝ રઇશ મનીઆર મુકુલ ચોક્સી ભગવતીકુમાર શર્મા 14 / 25 નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી મણિશંકર રત્નજી ભટ્ટ ઉમાશંકર જોશી 15 / 25 ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે. કિડની અને લિવર ટાઇફોઇડ અને મેલેરિયા ટ્યુબરક્યુલોસિસ અને HIV મગજ અને શ્વશન તંત્ર 16 / 25 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? સુખલાલજી સ્વામી આનંદ પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર હ. દવે 17 / 25 ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર 18 / 25 ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં? મનુભાઈ પંચોળી ઝીણાભાઈ રતનજી દેસાઈ ભગવતીકુમાર શર્મા ખબરદાર અરદેશર ફરામજી 19 / 25 કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે? સાબરકાંઠા પાટણ મહીસાગર. બનાસકાંઠા 20 / 25 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધી સરદાર પટેલ ઉમાશંકર જોશી રણજિતરામ મહેતા 21 / 25 સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ? સ્વિમિંગ ફૂટબૉલ બાસ્કેટ બૉલ ફિલ્ડ હોકી 22 / 25 ‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે? દયારામ વીરપુરના ભક્ત શામળ અખો હેમચંદ્રાચાર્ય 23 / 25 સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ? ઊંચો કૂદકો લાંબો કૂદકો ગોળા ફેંક વેઇટલિફ્ટિંગ 24 / 25 “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો. રમેશ પારેખ મનોજ ખંડેરિયા મુકુલ ચોક્સી સ્નેહરશ્મિ 25 / 25 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. મહારાણા જયવંતસિંહજી આદિત્યરામ વ્યાસ પંડિત ઓમકારનાથ ઠાકુર પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join whats app Group Join Telegram Channel Click here for More Quiz Share on: " target="_blank" rel="nofollow">