GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ April 17, 2021April 17, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE QUIZ DAILY GK GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 67 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 18 FOR ALL COMPETITVE EXAMS. આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે? અલકનંદા નર્મદા મહી કાવેરી 2 / 25 નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા? બળવંતરાય ક. ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ આનંદશંકર ધ્રુવ રમણભાઈ નીલકંઠ 3 / 25 ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં? મનુભાઈ પંચોળી ભગવતીકુમાર શર્મા ઝીણાભાઈ રતનજી દેસાઈ ખબરદાર અરદેશર ફરામજી 4 / 25 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? જ્યોતીન્દ્ર હ. દવે સ્વામી આનંદ પન્નાલાલ પટેલ સુખલાલજી 5 / 25 નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે? આદિલ મન્સી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી 6 / 25 ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે. મગજ અને શ્વશન તંત્ર કિડની અને લિવર ટ્યુબરક્યુલોસિસ અને HIV ટાઇફોઇડ અને મેલેરિયા 7 / 25 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ રામનારાયણ વિ. પાઠક રસિકલાલ પરીખ રમણલાલ વસંતલાલ દેસાઈ 8 / 25 ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ 9 / 25 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી મહેંદી નવાઝ જંગ શ્રી કે. કે. વિશ્વનાથનું શ્રી નિત્યાનંદ કાનૂનગો ડૉ. શ્રીમન્નારાયણ 10 / 25 નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે. વડોદરા લુધિયાણા પુણે કોલકાતા 11 / 25 નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટિયા સુખલાલજી 12 / 25 કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે? સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર. પાટણ 13 / 25 “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો. સ્નેહરશ્મિ મનોજ ખંડેરિયા મુકુલ ચોક્સી રમેશ પારેખ 14 / 25 "એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે? ભગવતીકુમાર શર્મા મરીઝ રઇશ મનીઆર મુકુલ ચોક્સી 15 / 25 વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? સહજાનંદ સ્વામી ભોજા ભગત ભગત પિપાજી સવા ભગત 16 / 25 સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ? બાસ્કેટ બૉલ ફિલ્ડ હોકી ફૂટબૉલ સ્વિમિંગ 17 / 25 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. મહારાણા જયવંતસિંહજી પંડિત ઓમકારનાથ ઠાકુર પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર આદિત્યરામ વ્યાસ 18 / 25 નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે. ગોવર્ધનરામ ત્રિપાઠી ઉમાશંકર જોશી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ નભુભાઈ દ્વિવેદી 19 / 25 ‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે? હેમચંદ્રાચાર્ય શામળ અખો દયારામ વીરપુરના ભક્ત 20 / 25 "રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે? રમેશ પારેખ મનોજ ખંડેરિયા ગની દહીંવાલા શુન્ય પાલનપુરી 21 / 25 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધી સરદાર પટેલ રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી 22 / 25 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? અવિનાશ વ્યાસ દિલીપ ધોળકિયા આસિત દેસાઈ ગૌરાંગ વ્યાસ 23 / 25 દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે. ગોળા ફેંક સ્વિમિંગ ભાલા ફેંક ગૅસ 24 / 25 મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી? અરદેશર ખબરદાર ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી 25 / 25 સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ? ગોળા ફેંક વેઇટલિફ્ટિંગ ઊંચો કૂદકો લાંબો કૂદકો Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email Share on print Print જોડાઓ અમારી સાથે Join whats app Group Join Telegram Channel Click here for More Quiz Share on: