GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ April 17, 2021April 17, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE QUIZ DAILY GK Table of Contents Toggle GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપની બેઝિક માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 69 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 18 FOR ALL COMPETITVE EXAMS. આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી કે. કે. વિશ્વનાથનું ડૉ. શ્રીમન્નારાયણ શ્રી મહેંદી નવાઝ જંગ 2 / 25 "એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે? ભગવતીકુમાર શર્મા મુકુલ ચોક્સી મરીઝ રઇશ મનીઆર 3 / 25 વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? ભગત પિપાજી સહજાનંદ સ્વામી ભોજા ભગત સવા ભગત 4 / 25 ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે? કાવેરી અલકનંદા મહી નર્મદા 5 / 25 નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે. લુધિયાણા પુણે કોલકાતા વડોદરા 6 / 25 નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે? આદિલ મન્સી શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા 7 / 25 ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર 8 / 25 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રમણલાલ વસંતલાલ દેસાઈ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ રસિકલાલ પરીખ રામનારાયણ વિ. પાઠક 9 / 25 “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો. મનોજ ખંડેરિયા મુકુલ ચોક્સી સ્નેહરશ્મિ રમેશ પારેખ 10 / 25 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? અવિનાશ વ્યાસ દિલીપ ધોળકિયા ગૌરાંગ વ્યાસ આસિત દેસાઈ 11 / 25 મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ન્હાનાલાલ અરદેશર ખબરદાર 12 / 25 ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે. કિડની અને લિવર મગજ અને શ્વશન તંત્ર ટ્યુબરક્યુલોસિસ અને HIV ટાઇફોઇડ અને મેલેરિયા 13 / 25 ‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે? હેમચંદ્રાચાર્ય અખો દયારામ વીરપુરના ભક્ત શામળ 14 / 25 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? સુખલાલજી સ્વામી આનંદ જ્યોતીન્દ્ર હ. દવે પન્નાલાલ પટેલ 15 / 25 કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે? સાબરકાંઠા મહીસાગર. બનાસકાંઠા પાટણ 16 / 25 દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે. ભાલા ફેંક સ્વિમિંગ ગૅસ ગોળા ફેંક 17 / 25 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. આદિત્યરામ વ્યાસ પંડિત ઓમકારનાથ ઠાકુર મહારાણા જયવંતસિંહજી પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર 18 / 25 નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા? આનંદશંકર ધ્રુવ બળવંતરાય ક. ઠાકોર રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ 19 / 25 સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ? બાસ્કેટ બૉલ ફૂટબૉલ ફિલ્ડ હોકી સ્વિમિંગ 20 / 25 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધી રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી સરદાર પટેલ 21 / 25 નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે. ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ નભુભાઈ દ્વિવેદી 22 / 25 "રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે? ગની દહીંવાલા શુન્ય પાલનપુરી મનોજ ખંડેરિયા રમેશ પારેખ 23 / 25 સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ? લાંબો કૂદકો ઊંચો કૂદકો વેઇટલિફ્ટિંગ ગોળા ફેંક 24 / 25 ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં? ભગવતીકુમાર શર્મા ખબરદાર અરદેશર ફરામજી ઝીણાભાઈ રતનજી દેસાઈ મનુભાઈ પંચોળી 25 / 25 નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે? નરસિંહરાવ દિવેટિયા કવિ દલપતરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી સુખલાલજી Your score is The average score is 46% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join whats app Group Join Telegram Channel Click here for More Quiz Share on: " target="_blank" rel="nofollow">