GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ April 17, 2021April 17, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE QUIZ DAILY GK GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 69 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 18 FOR ALL COMPETITVE EXAMS. આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે? સુખલાલજી કવિ દલપતરામ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી 2 / 25 ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં? ખબરદાર અરદેશર ફરામજી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ રતનજી દેસાઈ ભગવતીકુમાર શર્મા 3 / 25 વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? સહજાનંદ સ્વામી ભગત પિપાજી સવા ભગત ભોજા ભગત 4 / 25 નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા? મણિશંકર રત્નજી ભટ્ટ રમણભાઈ નીલકંઠ બળવંતરાય ક. ઠાકોર આનંદશંકર ધ્રુવ 5 / 25 સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ? બાસ્કેટ બૉલ ફૂટબૉલ સ્વિમિંગ ફિલ્ડ હોકી 6 / 25 “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો. રમેશ પારેખ સ્નેહરશ્મિ મુકુલ ચોક્સી મનોજ ખંડેરિયા 7 / 25 કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે? બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહીસાગર. 8 / 25 "એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે? રઇશ મનીઆર ભગવતીકુમાર શર્મા મુકુલ ચોક્સી મરીઝ 9 / 25 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રસિકલાલ પરીખ રમણલાલ વસંતલાલ દેસાઈ રામનારાયણ વિ. પાઠક ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ 10 / 25 નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે. મણિશંકર રત્નજી ભટ્ટ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી 11 / 25 ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે. ટાઇફોઇડ અને મેલેરિયા કિડની અને લિવર મગજ અને શ્વશન તંત્ર ટ્યુબરક્યુલોસિસ અને HIV 12 / 25 "રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે? રમેશ પારેખ શુન્ય પાલનપુરી ગની દહીંવાલા મનોજ ખંડેરિયા 13 / 25 ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે? અલકનંદા નર્મદા મહી કાવેરી 14 / 25 નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે. વડોદરા લુધિયાણા પુણે કોલકાતા 15 / 25 મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી? ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોષી ન્હાનાલાલ 16 / 25 ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક 17 / 25 દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે. ગોળા ફેંક સ્વિમિંગ ભાલા ફેંક ગૅસ 18 / 25 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી મહેંદી નવાઝ જંગ ડૉ. શ્રીમન્નારાયણ શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી કે. કે. વિશ્વનાથનું 19 / 25 સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ? વેઇટલિફ્ટિંગ લાંબો કૂદકો ગોળા ફેંક ઊંચો કૂદકો 20 / 25 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધી ઉમાશંકર જોશી સરદાર પટેલ રણજિતરામ મહેતા 21 / 25 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? જ્યોતીન્દ્ર હ. દવે સુખલાલજી પન્નાલાલ પટેલ સ્વામી આનંદ 22 / 25 નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે? આદિલ મન્સી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા 23 / 25 ‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે? દયારામ વીરપુરના ભક્ત અખો શામળ હેમચંદ્રાચાર્ય 24 / 25 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? ગૌરાંગ વ્યાસ અવિનાશ વ્યાસ દિલીપ ધોળકિયા આસિત દેસાઈ 25 / 25 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. આદિત્યરામ વ્યાસ પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર પંડિત ઓમકારનાથ ઠાકુર મહારાણા જયવંતસિંહજી Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join whats app Group Join Telegram Channel Click here for More Quiz Share on: " target="_blank" rel="nofollow">