GENERAL KNOWLEDGE QUIZ -18 : DAILY GK-જનરલ નોલેજ ક્વિઝ April 17, 2021April 17, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE QUIZ DAILY GK GENERAL KNOWLEDGE QUIZ DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 69 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 18 FOR ALL COMPETITVE EXAMS. આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 સાઇખોમ મિરાબાઇ ચાનૂનો સંબંધ કઈ રમત સાથે છે ? ગોળા ફેંક ઊંચો કૂદકો લાંબો કૂદકો વેઇટલિફ્ટિંગ 2 / 25 “ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે, બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે" - આ પંક્તિના રચયિતા ઓળખાવો. મુકુલ ચોક્સી રમેશ પારેખ સ્નેહરશ્મિ મનોજ ખંડેરિયા 3 / 25 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? ગૌરાંગ વ્યાસ આસિત દેસાઈ દિલીપ ધોળકિયા અવિનાશ વ્યાસ 4 / 25 ગોળ ગુંબજ માટે પ્રખ્યાત બીજાપુર ક્યા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ 5 / 25 "એક વૈરાગીને જોયો તો થયું, કંઈ ન કરવામાંય સાહસ જોઈએ" - આ પંક્તિ કોની છે? રઇશ મનીઆર મરીઝ મુકુલ ચોક્સી ભગવતીકુમાર શર્મા 6 / 25 નીચે પૈકીના ક્યા સર્જક 'બ્રહ્મનિષ્ઠ, અભેદ માર્ગના પ્રવાસી’ તરીકે ઓળખાય છે? કવિ દલપતરામ સુખલાલજી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નરસિંહરાવ દિવેટિયા 7 / 25 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રમણલાલ વસંતલાલ દેસાઈ રામનારાયણ વિ. પાઠક ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ રસિકલાલ પરીખ 8 / 25 નીચેના વિકલ્પોમાંથી અલીખાન ઉસ્માનખાન બલોચનું તખલ્લુસ ક્યું છે? શૂન્ય પાલનપુરી ગની દહીંવાલા શેખાદમ આબુવાલા આદિલ મન્સી 9 / 25 વીરપુર ના ભક્ત જલારામના ગુરુ કોણ હતા? ભોજા ભગત સહજાનંદ સ્વામી સવા ભગત ભગત પિપાજી 10 / 25 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી મહેંદી નવાઝ જંગ ડૉ. શ્રીમન્નારાયણ શ્રી કે. કે. વિશ્વનાથનું 11 / 25 દેવેન્દ્ર ઝાઝરીયા ભારતીય પેરાઓલિમ્પિક ખેલાડી છે. તેમો સંબંધ ... રમત સાથે છે. ભાલા ફેંક સ્વિમિંગ ગૅસ ગોળા ફેંક 12 / 25 ‘ગુરુશિષ્ય-સંવાદ’ કૃતિ કોની છે? શામળ હેમચંદ્રાચાર્ય દયારામ વીરપુરના ભક્ત અખો 13 / 25 કડાણા ડેમ ક્યા જિલ્લામાં છે? સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર. પાટણ 14 / 25 ભારતીય પીડિયાટ્રિશિઅન અને ક્લિનિકલ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાયન યાદવ......... ના ક્ષેત્રોમાં સંશોધન માટે જાણીતા છે. કિડની અને લિવર ટ્યુબરક્યુલોસિસ અને HIV મગજ અને શ્વશન તંત્ર ટાઇફોઇડ અને મેલેરિયા 15 / 25 નીચે પૈકીના ક્યા સર્જક મધુર કોમલ ઊર્મિકાવ્ય સર્જક' કહેવાયા? રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ક. ઠાકોર 16 / 25 મહાત્મા ગાંધીજીનો મહિમા વર્ણવતા કાવ્ય 'ગાંધી બાપુનો પવાડો’ (૧૯૪૮) કૃતિ કોની હતી? અરદેશર ખબરદાર ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ન્હાનાલાલ 17 / 25 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? સ્વામી આનંદ પન્નાલાલ પટેલ સુખલાલજી જ્યોતીન્દ્ર હ. દવે 18 / 25 નીચે પૈકીના ક્યા સાહિત્યકારને ‘પંડિતયુગના પુરોધા' તરીકે ઓળખવામાં આવે છે. મણિશંકર રત્નજી ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી ઉમાશંકર જોશી 19 / 25 નેશનલ અકેડમી ઓફ ઇન્ડિયન રેલવેઝ ક્યાં આવેલી છે. લુધિયાણા વડોદરા પુણે કોલકાતા 20 / 25 ‘લખા ભગત’, ‘વલ્કલરાય ઠઠ્ઠાખોર’, ‘હુન્નરસિંહ મહેતા’ - આ ત્રણેય તખલ્લુસ કોના હતાં? ભગવતીકુમાર શર્મા મનુભાઈ પંચોળી ખબરદાર અરદેશર ફરામજી ઝીણાભાઈ રતનજી દેસાઈ 21 / 25 ભારતની કઈ નદીના માર્ગમાં કર્કવૃત્ત રેખા બે વખત આવે છે? અલકનંદા નર્મદા કાવેરી મહી 22 / 25 "રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં ! સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ' - આ રચના કોની છે? ગની દહીંવાલા શુન્ય પાલનપુરી મનોજ ખંડેરિયા રમેશ પારેખ 23 / 25 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી નું બિરૂદ કોણે આપ્યું હતું? સરદાર પટેલ રણજિતરામ મહેતા ઉમાશંકર જોશી મહાત્મા ગાંધી 24 / 25 સરદાર સિંહ એ ભારતના ભૂતપૂર્વ........ પ્લેયર છે ? સ્વિમિંગ ફિલ્ડ હોકી બાસ્કેટ બૉલ ફૂટબૉલ 25 / 25 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર આદિત્યરામ વ્યાસ પંડિત ઓમકારનાથ ઠાકુર મહારાણા જયવંતસિંહજી Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો જોડાઓ અમારી સાથે Join whats app Group Join Telegram Channel Click here for More Quiz Share on: " target="_blank" rel="nofollow">