GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS:19-જનરલ નોલેજ ક્વિઝ April 18, 2021April 18, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE -DAILY GK QUIZ GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! DAILY GK QUIZ 0% 0 votes, 0 avg 84 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 19 FOR ALL COMPETITIVE EXAM આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 30 ......... તદ્દન ઓછી વસતિ ગીચતા ધરાવતો ભૂમિખંડ છે. યુરોપ અમેરિકા એશિયા ઑસ્ટ્રેલિયા 2 / 30 "Geographia Genaralis" પુસ્તકના લેખક કોણ? ઈરેટોસ્ફિનિસ બર્નાર્ડ પેરેનિયસ પ્રો. વાય. પી. પાઠક ટોલેમી 3 / 30 જાન્યુઆરી ૧૯૯૦ થી માર્ચ-૧૯૯૦ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળનાર પારસી સજ્જન કોણ? (૧) શ્રી બરજોરજી પારડીવાલા શ્રી જે. બી. પારડીવાલા ફલી હોમી મેજર શ્રી અરીઝ ખંભાતા 4 / 30 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રામનારાયણ વિ. પાઠક રમણલાલ વસંતલાલ દેસાઈ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ રસિકલાલ પરીખ 5 / 30 . .............ને દસમો વેદ’ તરીકે ઓળખવામાં આવે છે. ભજન છપ્પા દુહા છંદ 6 / 30 વિશ્વની વસતિનો......... ટકા ભાગ સમુદ્રથી ૫૦૦ મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે. ૭૦ ૮૦ ૯૦ ૯૫ 7 / 30 "અનુભવ અથવા પ્રયોગમૂલક" -આ શબ્દો માટે અંગ્રેજી શબ્દ આપો. Integrative Pragmatic Empirical Identical 8 / 30 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. મહારાણા જયવંતસિંહજી પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર આદિત્યરામ વ્યાસ પંડિત ઓમકારનાથ ઠાકુર 9 / 30 ગુજરાતનું સૌપ્રથમ નેચર અજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? રૈયોલી ખંભાતનો અખાત સાપુતારા હિંગોળગઢ 10 / 30 એક મતાનુસાર વિશ્વની કુલ વસતિની લગભગ 90 ટકા વસતિ જમીન વિસ્તારના માત્ર....... હિસ્સામાં વસે છે. ૧૨ ૮ ૯ ૧૦ 11 / 30 વિશ્વમાં હજુ પણ વપરાશમાં હોય તેવી સૌથી જૂની ભાષા - oldest living language કઈ છે? તમિલ હિબ્રુ મેન્ડેરિન સંસ્કૃત 12 / 30 ગુજરાતી ગૃહિણીઓમાં પ્રચંડ લોચાહના મેળવનાર કોલમ ‘ઘર ઘરની જ્યોત' કોણ લખતું હતું? વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદિની નીલકંઠ વિનોદ જાની 13 / 30 ગુજરાતના ક્યા સુલતાને પોતાને ખુદને સુલતાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલતાન, સમુદ્રના સુલતાન”ના બિરૂદ આપ્યા હતાં. મહમુદ બેગડો મુઝફ્ફર શાહ પહેલો મુઝફ્ફર શાહ બીજો બહાદુર શાહ 14 / 30 સાહિત્ય રચનામાં ‘કોશિયો સમજી શકે તેવી સાદી ભાષા'નો આગ્રહ કોને રાખ્યો હતો? નર્મદ નાન્હાલાલ પન્નાલાલ પટેલ ગાંધીજી 15 / 30 શાળામાં ભણતા બાળકોને વીમાકવચ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? વિદ્યાકવચ યોજના વિદ્યાદીપ યોજના બાળકવચ યોજના અભ્યાસકવચ યોજના 16 / 30 ગુજરાતી ભાષાના પ્રથમ રાસ 'ભરતેશ્વર બાહુબલિરાસ'ના સર્જકનું નામ આપો. વજ્રસેનસૂરિ જયશેખરસૂરિ શાલિભદ્રસૂરિ જિનપદ્મસૂરિ 17 / 30 સંસ્કૃત આદિ મૂળ ભાષામાંથી અન્ય ભાષામાં ફેરફાર થઈને આવેલા કે અપભ્રંશ થઈને આવેલા શબ્દ (જેમકે હસ્ત-હાથ, અર્ધ-અડધું, કર્પૂર-કપૂર)ને શું કહેવામાં આવે છે? તદ્ભવ યથાયોગ્ય તત્સમ્ તતશબ્દ 18 / 30 વિશ્વની કુલ વસતિના ...... ટકા વસતિ ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર ..... ટકા વસતિ દક્ષિણ ગોળાર્ધમાં વસે છે. ૮૦,૨૦ ૯૫, ૫ ૯૦, ૧૦ ૮૫,૨૦ 19 / 30 2】૧૯૫૨ થી ૧૯૫૮ વચ્ચે ક્યા ગુજરાતી અમેરિકામાં ભારતના અમ્બેસેડર તરીકે હતાં? હંસાબહેન મહેતા અંબાલાલ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા ગગનવિહારી મહેતા 20 / 30 ઉદયરાજ રચિત અને સંસ્કૃત માં લખાયેલું "રાજવિનોદ મહાકાવ્ય" એ ............નું જીવન ચરિત્ર છે. મહમૂદ બેગડો કર્ણદેવ વાઘેલા ઝફરખાન સિદ્ધરાજ જયસિંહ 21 / 30 ભૂગોળના સંદર્ભમાં ‘સંશોધનયુગ’ એટલે ક્યો સમયગાળો? ૧૫મી સદીના ઉત્તરાર્ધથી ૧૮મી સદી સુધીનો ગાળો ૧૪મી સદીના ઉત્તરાર્ધથી ૧૫મી સદી સુધીનો ગાળો ૧૫મી સદીના ઉત્તરાર્ધથી ૨૦મી સદી સુધીનો ગાળો ૧૩મી સદીના ઉત્તરાર્ધથી ૧૮મી સદી સુધીનો ગાળો 22 / 30 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? અવિનાશ વ્યાસ ગૌરાંગ વ્યાસ આસિત દેસાઈ દિલીપ ધોળકિયા 23 / 30 મહમૂદ બેગડાનો શાસનકાળ જણાવો. ૫૩ વર્ષ ૫૦ વર્ષ ૫૨ વર્ષ ૫૧ વર્ષ 24 / 30 નીચે પૈકીનો ક્યો વિસ્તાર દક્ષિણ એશિયાના ગીચ વસતિ ધરાવતા પ્રદેશોમાં સામેલ નથી? ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ કંબોડિયા થાઇલૅન્ડ મ્યાનમાર 25 / 30 9】 માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે . સંભવવાદ (Possibilism) શબ્દ નો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો? 1) લૂસિયન ફેવરે એલ્સ વર્થ હેંગસ્ટન કુ.એલન સેમ્પલ વિડાલ-ડી-લા- બ્લાશ 26 / 30 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? જ્યોતીન્દ્ર હ. દવે સ્વામી આનંદ પન્નાલાલ પટેલ સુખલાલજી 27 / 30 લુણી નદી ક્યાં સમાઈ જાય છે? કચ્છના દળદળ વિસ્તારમાં પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં રાજસ્થાનના રણમાં બનાસકાંઠાના ગોઢા વિસ્તારમાં 28 / 30 ગુજરાતી સાહિત્યમાં ભક્તિ યુગ તરીકે ઓળખાતો સમયગાળો કોનાથી શરૂ થાય છે? ભાલણ ભીમ પદ્મનાભ નરસિંહ મહેતા 29 / 30 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? ડૉ. શ્રીમન્નારાયણ શ્રી મહેંદી નવાઝ જંગ શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી કે. કે. વિશ્વનાથનું 30 / 30 વિશ્વની કુલ વસતિની ..... ટકા વસતિ ૨૦૦થી ૪૦૦ ઉ.અક્ષાંશ ની વચ્ચે વસે છે. 30 20 50 40 Your score is The average score is 47% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો. Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email Share on print Print અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram Channel For More Quiz Click Here Share on: