GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS:19-જનરલ નોલેજ ક્વિઝ April 18, 2021April 18, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE -DAILY GK QUIZ Table of Contents Toggle GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS -DAILY GK Quiz રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપની બેઝિક માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 90 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 19 FOR ALL COMPETITIVE EXAM આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 30 લુણી નદી ક્યાં સમાઈ જાય છે? રાજસ્થાનના રણમાં બનાસકાંઠાના ગોઢા વિસ્તારમાં પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં કચ્છના દળદળ વિસ્તારમાં 2 / 30 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? પન્નાલાલ પટેલ સુખલાલજી જ્યોતીન્દ્ર હ. દવે સ્વામી આનંદ 3 / 30 ગુજરાતનું સૌપ્રથમ નેચર અજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? રૈયોલી સાપુતારા ખંભાતનો અખાત હિંગોળગઢ 4 / 30 જાન્યુઆરી ૧૯૯૦ થી માર્ચ-૧૯૯૦ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળનાર પારસી સજ્જન કોણ? ફલી હોમી મેજર શ્રી જે. બી. પારડીવાલા (૧) શ્રી બરજોરજી પારડીવાલા શ્રી અરીઝ ખંભાતા 5 / 30 "Geographia Genaralis" પુસ્તકના લેખક કોણ? બર્નાર્ડ પેરેનિયસ પ્રો. વાય. પી. પાઠક ઈરેટોસ્ફિનિસ ટોલેમી 6 / 30 ઉદયરાજ રચિત અને સંસ્કૃત માં લખાયેલું "રાજવિનોદ મહાકાવ્ય" એ ............નું જીવન ચરિત્ર છે. ઝફરખાન કર્ણદેવ વાઘેલા મહમૂદ બેગડો સિદ્ધરાજ જયસિંહ 7 / 30 "અનુભવ અથવા પ્રયોગમૂલક" -આ શબ્દો માટે અંગ્રેજી શબ્દ આપો. Identical Integrative Empirical Pragmatic 8 / 30 વિશ્વની કુલ વસતિની ..... ટકા વસતિ ૨૦૦થી ૪૦૦ ઉ.અક્ષાંશ ની વચ્ચે વસે છે. 30 50 20 40 9 / 30 ગુજરાતના ક્યા સુલતાને પોતાને ખુદને સુલતાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલતાન, સમુદ્રના સુલતાન”ના બિરૂદ આપ્યા હતાં. બહાદુર શાહ મુઝફ્ફર શાહ બીજો મહમુદ બેગડો મુઝફ્ફર શાહ પહેલો 10 / 30 2】૧૯૫૨ થી ૧૯૫૮ વચ્ચે ક્યા ગુજરાતી અમેરિકામાં ભારતના અમ્બેસેડર તરીકે હતાં? ગગનવિહારી મહેતા હંસાબહેન મહેતા અંબાલાલ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા 11 / 30 ગુજરાતી સાહિત્યમાં ભક્તિ યુગ તરીકે ઓળખાતો સમયગાળો કોનાથી શરૂ થાય છે? ભીમ ભાલણ નરસિંહ મહેતા પદ્મનાભ 12 / 30 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર મહારાણા જયવંતસિંહજી પંડિત ઓમકારનાથ ઠાકુર આદિત્યરામ વ્યાસ 13 / 30 ગુજરાતી ભાષાના પ્રથમ રાસ 'ભરતેશ્વર બાહુબલિરાસ'ના સર્જકનું નામ આપો. વજ્રસેનસૂરિ જિનપદ્મસૂરિ શાલિભદ્રસૂરિ જયશેખરસૂરિ 14 / 30 વિશ્વમાં હજુ પણ વપરાશમાં હોય તેવી સૌથી જૂની ભાષા - oldest living language કઈ છે? તમિલ મેન્ડેરિન સંસ્કૃત હિબ્રુ 15 / 30 શાળામાં ભણતા બાળકોને વીમાકવચ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? અભ્યાસકવચ યોજના બાળકવચ યોજના વિદ્યાકવચ યોજના વિદ્યાદીપ યોજના 16 / 30 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? દિલીપ ધોળકિયા ગૌરાંગ વ્યાસ આસિત દેસાઈ અવિનાશ વ્યાસ 17 / 30 નીચે પૈકીનો ક્યો વિસ્તાર દક્ષિણ એશિયાના ગીચ વસતિ ધરાવતા પ્રદેશોમાં સામેલ નથી? થાઇલૅન્ડ ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ કંબોડિયા મ્યાનમાર 18 / 30 મહમૂદ બેગડાનો શાસનકાળ જણાવો. ૫૧ વર્ષ ૫૦ વર્ષ ૫૨ વર્ષ ૫૩ વર્ષ 19 / 30 વિશ્વની કુલ વસતિના ...... ટકા વસતિ ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર ..... ટકા વસતિ દક્ષિણ ગોળાર્ધમાં વસે છે. ૯૫, ૫ ૯૦, ૧૦ ૮૫,૨૦ ૮૦,૨૦ 20 / 30 . .............ને દસમો વેદ’ તરીકે ઓળખવામાં આવે છે. છપ્પા દુહા છંદ ભજન 21 / 30 9】 માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે . સંભવવાદ (Possibilism) શબ્દ નો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો? એલ્સ વર્થ હેંગસ્ટન કુ.એલન સેમ્પલ વિડાલ-ડી-લા- બ્લાશ 1) લૂસિયન ફેવરે 22 / 30 ગુજરાતી ગૃહિણીઓમાં પ્રચંડ લોચાહના મેળવનાર કોલમ ‘ઘર ઘરની જ્યોત' કોણ લખતું હતું? વિનોદ જાની વિનોદિની નીલકંઠ વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ 23 / 30 વિશ્વની વસતિનો......... ટકા ભાગ સમુદ્રથી ૫૦૦ મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે. ૮૦ ૯૦ ૯૫ ૭૦ 24 / 30 ......... તદ્દન ઓછી વસતિ ગીચતા ધરાવતો ભૂમિખંડ છે. અમેરિકા ઑસ્ટ્રેલિયા યુરોપ એશિયા 25 / 30 એક મતાનુસાર વિશ્વની કુલ વસતિની લગભગ 90 ટકા વસતિ જમીન વિસ્તારના માત્ર....... હિસ્સામાં વસે છે. ૧૨ ૯ ૮ ૧૦ 26 / 30 સંસ્કૃત આદિ મૂળ ભાષામાંથી અન્ય ભાષામાં ફેરફાર થઈને આવેલા કે અપભ્રંશ થઈને આવેલા શબ્દ (જેમકે હસ્ત-હાથ, અર્ધ-અડધું, કર્પૂર-કપૂર)ને શું કહેવામાં આવે છે? તત્સમ્ તદ્ભવ યથાયોગ્ય તતશબ્દ 27 / 30 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રસિકલાલ પરીખ રમણલાલ વસંતલાલ દેસાઈ રામનારાયણ વિ. પાઠક ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ 28 / 30 સાહિત્ય રચનામાં ‘કોશિયો સમજી શકે તેવી સાદી ભાષા'નો આગ્રહ કોને રાખ્યો હતો? નર્મદ પન્નાલાલ પટેલ ગાંધીજી નાન્હાલાલ 29 / 30 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી નિત્યાનંદ કાનૂનગો ડૉ. શ્રીમન્નારાયણ શ્રી કે. કે. વિશ્વનાથનું શ્રી મહેંદી નવાઝ જંગ 30 / 30 ભૂગોળના સંદર્ભમાં ‘સંશોધનયુગ’ એટલે ક્યો સમયગાળો? ૧૫મી સદીના ઉત્તરાર્ધથી ૨૦મી સદી સુધીનો ગાળો ૧૩મી સદીના ઉત્તરાર્ધથી ૧૮મી સદી સુધીનો ગાળો ૧૫મી સદીના ઉત્તરાર્ધથી ૧૮મી સદી સુધીનો ગાળો ૧૪મી સદીના ઉત્તરાર્ધથી ૧૫મી સદી સુધીનો ગાળો Your score is The average score is 36% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો. અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram Channel For More Quiz Click Here Share on: " target="_blank" rel="nofollow">