GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS:19-જનરલ નોલેજ ક્વિઝ April 18, 2021April 18, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE -DAILY GK QUIZ Table of Contents GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS -DAILY GK Quiz રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપની બેઝિક માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS DAILY GK – જનરલ નોલેજ ક્વિઝGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GENERAL KNOWLEDGE QUIZ Daily GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.GENERAL KNOWLEDGE QUIZ QUESTIONS -DAILY GK Quiz શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 0 votes, 0 avg 88 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 19 FOR ALL COMPETITIVE EXAM આપની બેઝિક માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 30 . .............ને દસમો વેદ’ તરીકે ઓળખવામાં આવે છે. દુહા ભજન છંદ છપ્પા 2 / 30 ગુજરાતી ગૃહિણીઓમાં પ્રચંડ લોચાહના મેળવનાર કોલમ ‘ઘર ઘરની જ્યોત' કોણ લખતું હતું? વિનોદિની નીલકંઠ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ 3 / 30 વિશ્વની કુલ વસતિના ...... ટકા વસતિ ઉત્તર ગોળાર્ધમાં અને માત્ર ..... ટકા વસતિ દક્ષિણ ગોળાર્ધમાં વસે છે. ૮૦,૨૦ ૯૫, ૫ ૯૦, ૧૦ ૮૫,૨૦ 4 / 30 ગુજરાતી સાહિત્યમાં ભક્તિ યુગ તરીકે ઓળખાતો સમયગાળો કોનાથી શરૂ થાય છે? પદ્મનાભ ભીમ ભાલણ નરસિંહ મહેતા 5 / 30 વિશ્વની કુલ વસતિની ..... ટકા વસતિ ૨૦૦થી ૪૦૦ ઉ.અક્ષાંશ ની વચ્ચે વસે છે. 40 50 20 30 6 / 30 સાહિત્ય રચનામાં ‘કોશિયો સમજી શકે તેવી સાદી ભાષા'નો આગ્રહ કોને રાખ્યો હતો? ગાંધીજી નાન્હાલાલ નર્મદ પન્નાલાલ પટેલ 7 / 30 શાળામાં ભણતા બાળકોને વીમાકવચ પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે? વિદ્યાદીપ યોજના બાળકવચ યોજના અભ્યાસકવચ યોજના વિદ્યાકવચ યોજના 8 / 30 ગુજરાતી ભાષાના પ્રથમ રાસ 'ભરતેશ્વર બાહુબલિરાસ'ના સર્જકનું નામ આપો. જિનપદ્મસૂરિ જયશેખરસૂરિ શાલિભદ્રસૂરિ વજ્રસેનસૂરિ 9 / 30 મહમૂદ બેગડાનો શાસનકાળ જણાવો. ૫૦ વર્ષ ૫૧ વર્ષ ૫૩ વર્ષ ૫૨ વર્ષ 10 / 30 નીચે પૈકીનો ક્યો વિસ્તાર દક્ષિણ એશિયાના ગીચ વસતિ ધરાવતા પ્રદેશોમાં સામેલ નથી? મ્યાનમાર ફિલિપાઇન્સ દ્વીપ સમૂહ થાઇલૅન્ડ કંબોડિયા 11 / 30 ગુજરાતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન મે-૧૯૭૧ થી માર્ચ-૧૯૭૨ સુધી લદાયેલું રહ્યું હતું. તે સમયે રાજ્યપાલ કોણ હતાં? શ્રી કે. કે. વિશ્વનાથનું ડૉ. શ્રીમન્નારાયણ શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી મહેંદી નવાઝ જંગ 12 / 30 લુણી નદી ક્યાં સમાઈ જાય છે? બનાસકાંઠાના ગોઢા વિસ્તારમાં કચ્છના દળદળ વિસ્તારમાં રાજસ્થાનના રણમાં પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં 13 / 30 2】૧૯૫૨ થી ૧૯૫૮ વચ્ચે ક્યા ગુજરાતી અમેરિકામાં ભારતના અમ્બેસેડર તરીકે હતાં? ગગનવિહારી મહેતા અંબાલાલ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા હંસાબહેન મહેતા 14 / 30 ......... તદ્દન ઓછી વસતિ ગીચતા ધરાવતો ભૂમિખંડ છે. એશિયા યુરોપ ઑસ્ટ્રેલિયા અમેરિકા 15 / 30 ભૂગોળના સંદર્ભમાં ‘સંશોધનયુગ’ એટલે ક્યો સમયગાળો? ૧૩મી સદીના ઉત્તરાર્ધથી ૧૮મી સદી સુધીનો ગાળો ૧૫મી સદીના ઉત્તરાર્ધથી ૨૦મી સદી સુધીનો ગાળો ૧૫મી સદીના ઉત્તરાર્ધથી ૧૮મી સદી સુધીનો ગાળો ૧૪મી સદીના ઉત્તરાર્ધથી ૧૫મી સદી સુધીનો ગાળો 16 / 30 "અનુભવ અથવા પ્રયોગમૂલક" -આ શબ્દો માટે અંગ્રેજી શબ્દ આપો. Pragmatic Identical Empirical Integrative 17 / 30 "Geographia Genaralis" પુસ્તકના લેખક કોણ? ઈરેટોસ્ફિનિસ પ્રો. વાય. પી. પાઠક બર્નાર્ડ પેરેનિયસ ટોલેમી 18 / 30 વિશ્વમાં હજુ પણ વપરાશમાં હોય તેવી સૌથી જૂની ભાષા - oldest living language કઈ છે? તમિલ હિબ્રુ સંસ્કૃત મેન્ડેરિન 19 / 30 સંસ્કૃત આદિ મૂળ ભાષામાંથી અન્ય ભાષામાં ફેરફાર થઈને આવેલા કે અપભ્રંશ થઈને આવેલા શબ્દ (જેમકે હસ્ત-હાથ, અર્ધ-અડધું, કર્પૂર-કપૂર)ને શું કહેવામાં આવે છે? તત્સમ્ તદ્ભવ તતશબ્દ યથાયોગ્ય 20 / 30 9】 માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે . સંભવવાદ (Possibilism) શબ્દ નો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો? 1) લૂસિયન ફેવરે વિડાલ-ડી-લા- બ્લાશ કુ.એલન સેમ્પલ એલ્સ વર્થ હેંગસ્ટન 21 / 30 જાન્યુઆરી ૧૯૯૦ થી માર્ચ-૧૯૯૦ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનો કાર્યભાર સંભાળનાર પારસી સજ્જન કોણ? શ્રી અરીઝ ખંભાતા (૧) શ્રી બરજોરજી પારડીવાલા શ્રી જે. બી. પારડીવાલા ફલી હોમી મેજર 22 / 30 એક મતાનુસાર વિશ્વની કુલ વસતિની લગભગ 90 ટકા વસતિ જમીન વિસ્તારના માત્ર....... હિસ્સામાં વસે છે. ૮ ૧૨ ૯ ૧૦ 23 / 30 ૧૯૭૦માં ભારત સરકારે ક્યા ગુજરાતી ફિલ્મ સંગીતકારને પદ્મશ્રીથી નવાજ્યા હતાં? દિલીપ ધોળકિયા આસિત દેસાઈ ગૌરાંગ વ્યાસ અવિનાશ વ્યાસ 24 / 30 ૧૯૫૩માં બુડાપેસ્ટમાં મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ગુજરાત માંથી .......એ ભારત તરફથી ભાગ લીધો હતો. મહારાણા જયવંતસિંહજી આદિત્યરામ વ્યાસ પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર પંડિત ઓમકારનાથ ઠાકુર 25 / 30 ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફની વાતો’ કૃતિ કોણે આપી હતી? રસિકલાલ પરીખ ગૌરીશંકર જોશી ‘ધૂમકેતુ’ રમણલાલ વસંતલાલ દેસાઈ રામનારાયણ વિ. પાઠક 26 / 30 ઉદયરાજ રચિત અને સંસ્કૃત માં લખાયેલું "રાજવિનોદ મહાકાવ્ય" એ ............નું જીવન ચરિત્ર છે. સિદ્ધરાજ જયસિંહ ઝફરખાન મહમૂદ બેગડો કર્ણદેવ વાઘેલા 27 / 30 ગુજરાતી સાહિત્યના નીચે પૈકીના ક્યા સર્જક પ્રજ્ઞાચક્ષુ હતાં? જ્યોતીન્દ્ર હ. દવે સ્વામી આનંદ પન્નાલાલ પટેલ સુખલાલજી 28 / 30 ગુજરાતના ક્યા સુલતાને પોતાને ખુદને સુલતાન અલ્-બાર્ અને સુલ્તાન અલ્-બાહર્ અર્થાત “પૃથ્વીના સુલતાન, સમુદ્રના સુલતાન”ના બિરૂદ આપ્યા હતાં. મુઝફ્ફર શાહ પહેલો મહમુદ બેગડો બહાદુર શાહ મુઝફ્ફર શાહ બીજો 29 / 30 વિશ્વની વસતિનો......... ટકા ભાગ સમુદ્રથી ૫૦૦ મીટરની ઊંચાઈ સુધીમાં વસે છે. ૯૦ ૯૫ ૭૦ ૮૦ 30 / 30 ગુજરાતનું સૌપ્રથમ નેચર અજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? ખંભાતનો અખાત સાપુતારા હિંગોળગઢ રૈયોલી Your score is The average score is 42% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો. અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram Channel For More Quiz Click Here Share on: " target="_blank" rel="nofollow">