GK Daily: GENERAL KNOWLEDGE QUIZ : 33-જનરલ નોલેજ ક્વિઝ- May 2, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-33 Table of Contents Toggle GK DAILY TEST- જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TESTઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GK DAILY TEST- જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TEST GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GK DAILY TEST ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝ GK DAILY TEST 0% 0 votes, 0 avg 26 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 33 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ગુજરાત સરકારે “વ્હાલી દિકરી યોજના........વર્ષમાં શરૂ કરો. ૨૦૧૮ ૨૦૨૦ ૨૦૧૭ ૨૦૧૯ 2 / 25 કઝાખસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે ? જોર્માલ અકમોલા નઝરબાયેવ નૂર-સુલ્તાન 3 / 25 પંડિત રવિશંકર નો સંબંધ .........વાદ્ય સાથે છે. સારંગી શહેનાઈ વાંસળી સિતાર 4 / 25 ‘ઇરમા’ - IRMAનું મુખ્ય મથક ક્યા આવેલું છે? અમદાવાદ આણંદ ગાંધીનગર સુરત 5 / 25 વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દ્વારા વર્ષ ૨૦૧૯માં Fostering Effective Energy Transition Index અનુસાર ભારતનો ક્રમ કેટલામો છે.? ૬૦ ૭૦ ૭૮ ૭૬ 6 / 25 ‘અ પૅશન ફૉર ડાન્સ’ના લેખક કોણ? સોનલ માનસિંહ યામિની કૃષ્ણમૂર્તિ, રેણુકા ખાંડેકર મુદિની લાખ્યિા રુક્ષ્મણી દેવી 7 / 25 કોલેરુ સરોવર કયા રાજ્યમાં છે? જમ્મુ-કાશ્મીર તમિલનાડુ આન્ધ્ર પ્રદેશ રાજસ્થાન 8 / 25 સિંધુ નદીની સૌથી મોટી ઉપનદી- Tributary............….. છે. ચેનાબ ઝિલમ સતલજ રાવી 9 / 25 'વિશ્વ રંગભૂમિ દિન' તરીકે ક્યો દિવસ ઉજવાય છે? ૨૫ માર્ચ ૨૭ માર્ચ ૨૬ માર્ચ ૨૪ માર્ચ 10 / 25 પ્રખ્યાત સંગીતકાર અમજદ અલી ખાનનો સંબંધ............. વાદ્ય સાથે છે. વાયોલિન સિતાર સરોદ વીણા 11 / 25 ગુજરાત ફોરેન્સિક સાયન્સિઝ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળ્યા બાદ સૌપ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ...........નિયુક્તિ થઈ. જે. એમ. વ્યાસ આ પૈકી કોઇ નહીં એમ. એસ. રાવ છત્રપાલસિંહ જાડેજા 12 / 25 રાજ્ય સરકાર માટે રાજ્ય મહિલા આયોગની રચના કરવી ......... છે. ફરજિયાત કેન્દ્રની મંજૂરીને આધિન મરજિયાત હિતાવહ 13 / 25 વિશ્વમાં હેપ્પીનેસ માપવાનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ડેનમાર્ક ભૂતાન ફિનલેન્ડ ભારત 14 / 25 ટી.બી.નું પુરું નામ શું છે ? ટ્યુબર ફ્યુલોસિક ટ્યુબરક્યુલોસિસ ટિમર ક્યુલોસિસ ટ્યુબર લોસિસ 15 / 25 ગણિતનાં એબેલ પુરસ્કાર જીતનાર વિશ્વના પ્રથમ મહિલાનું નામ શું છે ? આ પૈકી એક પણ નહીં સુશ્રી કેરન ઉહલેનબેક શકુંતલા દેવી સુશ્રી લોરન ઉહલેનબેક 16 / 25 હિંદ સ્વરાજ ઇન્ડિયન હોમ ફુલના લેખક કોણ છે? જવાહરલાલ નહેર મહાત્મા ગાંધી ગોપાલ કૃષ્ણ ગોખલે. બાલ ગંગાધર તિલક 17 / 25 કઈ સંસ્થાને વર્ષ ૨૦૧૯ કવિશ્રી દુલા ભાયા કાગ એવોર્ડ એનાયત ચર્ચા છે ? આકાશવાણી કેન્દ્ર અમદાવાદ આકાશવાણી કેન્દ્ર સુરત આકાશવાણી કેન્દ્ર રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 18 / 25 દર વર્ષે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? ૨૪ માર્ચ ૨૨ જૂન ૨૪ ફેબ્રુઆરી ૨૪ એપ્રિલ 19 / 25 ૧૦૮ એમ્બ્યુલન્સ ચલાવવાવાળા ભારતના પ્રથમ મહિલા એમ.વીરાલક્ષ્મી કયા રાજ્યના વતની છે? તમિલનાડુ ગુજરાત કેરળ રાજસ્થાન 20 / 25 ) ICMR દ્વારા પ્રસિદ્ધ થયેલાં ‘Gandhi and Health@ 150'નામના વિશેષાંકનું કોના દ્વારા વિમોચન થયું હતું? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી દલાઈ લામા શ્રી અરૂણ જેટલી 21 / 25 સારે જહાઁ સે અચ્છા હિન્દોસ્તાં હમારા'ના લેખક કોણ? બંકિમચંદ્ર ચટોપાધ્યાય જયદેવ રવિન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઇકબાલ 22 / 25 એન્ટિ મિસાઈલ સિસ્ટમ વિકસાવનાર વિશ્વના ચાર દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? રશિયા જાપાન ચીન ભારત 23 / 25 આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે. ૮ ઓગસ્ટ ૮ સપ્ટેમ્બર ૮ માર્ચ ૮ જુલાઈ 24 / 25 કયાં બે રાજ્યો વચ્ચે દેશની પ્રથમ કિશાન રેલ ની શરૂઆત કરવામાં આવી છે. પંજાબ- બિહાર મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર-ગુજરાત મહારાષ્ટ્ર-બિહાર 25 / 25 ‘સર્જતરાયની સુષુપ્તિ' કૃતિ કોની છે? કવિ નર્મદ નરસિંહરાવ દિવેટિયા નાન્હાલાલ રમણભાઈ નીલકંઠ Your score is The average score is 41% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">