GUJARATI DAILY GK : GENERAL KNOWLEDGE QUIZ : 72 જનરલ નોલેજ ક્વિઝ June 11, 2021June 11, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-72 GUJARATI DAILY GK જનરલ નોલેજ ક્વિઝ GUJARATI DAILY GK GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI DAILY GK ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI DAILY GK GENERAL KNOWLEDGE TEST 0% 6 votes, 4.3 avg 79 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 72 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ચન્દ્ર ઉપરથી જો આકાશ જોવામાં આવે તો કેવું લાગશે ? કેસરી સફેદ વાદળી કાળું 2 / 25 રાણીગંજ શેના માટે પ્રખ્યાત છે ? કોલસાની ખાણ અબરખ ચાંદીની ખાણ સોનાની ખાણ 3 / 25 ભારતીય મિસાઈલ કાર્યક્રમના પિતા કોને ગણવામાં આવે છે? કોઈ નહીં. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ કે. કસ્તુરીરંજન આર. ચિદમ્બરમ્ 4 / 25 ગુજરાતમાં પંચાયતી રાજ કયારે શરૂ થયું ? ૨૬મી જાન્યુ, ૧૯૬૧ ૧લી મે, ૧૯૬૦ ૧લી મે, ૧૯૬૩ ૧લી એપ્રિલ, ૧૯૬૩ 5 / 25 સાબરમતી આશ્રમમાં ‘‘હૃદય કુંજ’’નું શું મહત્વ હતું ? ગાંધીજીનું સભા સ્થળ ગાંધીજીનું નિવાસ સ્થાન રેંટિયો કાંતવાનું સ્થળ પ્રાર્થના સભા હોલ 6 / 25 લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક 7 / 25 મહાનગરપાલિકાનો મુખ્ય વડો કોણ હોય છે ? મેયર કમિશનર સચિવ ડેપ્યુટી મેયર 8 / 25 નીચેનામાંથી કયા ક્રાંતિવીર આધ્યાત્મિક બની ગયા હતા? ગોપાલકૃષ્ણ ગોખલે વીર સાવરકર સુબ્રમણ્યમ ભારતી અરવિંદ ઘોષ 9 / 25 બંગાળના ભાગલા કયારે રદ કરવામાં આવ્યા હતા? ૧૯૦૯ ૧૯૧૧ ૧૯૦૭ ૧૯૦૫ 10 / 25 પુષ્કર નામનું સરોવર કયાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પંજાબ રાજસ્થાન 11 / 25 એક રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે ? સ્ટેટ બેન્ક રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર 12 / 25 નીચેનામાંથી કયા ગ્રહની કક્ષા પૃથ્વી કરતા નાની છે ? શુક્ર મંગળ ગુરૂ શનિ 13 / 25 કેટલામા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સુધારો કરવામાં આવ્યો ? ૭૨મો ૪૧મો ૧૨મો ૪૨મો 14 / 25 આપણા શરીરનો મૂળભૂત એકમ કયો? મજ્જા લોહી કેશવાહીની કોષ 15 / 25 ૮ માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે ? રાષ્ટ્રીય વિજ્ઞાન દિન વિશ્વ સ્વાસ્થ્ય દિન વિશ્વ પર્યાવરણ દિન આંતરરાષ્ટ્રીય મહિલાદિન 16 / 25 પ્રકાશવર્ષ એ શેનો એકમ છે ? દળ પ્રકાશની તીવ્રતાનો સમય અંતર 17 / 25 ૧૯૮૪માં ઘટેલી ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસ સાથે સંબંધિત હતી ? મિથાઈલ આઈસોસાયનેટ કલોરીન મિથેન કાર્બન ડાયોકસાઈડ 18 / 25 ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે? ઓંગસ્ટ્રોમ હર્ટસ રોજન ડેસીબલ 19 / 25 ‘‘સેતાનીક વર્સીસ'' ના લેખક કોણ છે? વિક્રમ શેઠ વિજય તેન્ડુલકર સલમાન રશ્દી ખુશવંતસિંહ 20 / 25 કેટલામા બંધારણીય સુધારા દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા ૨૧ થી ઘટાડીને ૧૮ કરવામાં આવી? ૬૨ ૫૧ ૬૧ ૭૧ 21 / 25 ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે? ઉત્તર ગુજરાત કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર 22 / 25 ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તીની કબર કયાં આવેલી સુરત અજમેર જયપુર જોધપુર 23 / 25 ગુજરાતનું પ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે? અંજાર ભુજ સુરત પાટણ 24 / 25 આયોજન પંચની રચના કયારે થઈ ? 5-4-1960 15-3-1950 15-3-1949 10-3-1948 25 / 25 (૧) કયા વર્ષે સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી ? ૧૮૯૩ ૧૮૯૮ ૧૮૯૨ ૧૮૯૪ Your score is The average score is 60% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: