GUJARATI GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 58 જનરલ નોલેજ ક્વિઝ May 28, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-58 Table of Contents Toggle GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK MCQઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ GUJARATI GK MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK MCQ 0% 1 votes, 4 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 58 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 વીરપુર નીચેના પૈકી કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે ? જલારામ બાપા કબીર સંત જ્ઞાનેશ્વર પાંડુરંગ શાસ્ત્રી 2 / 25 કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈને ‘‘સરદાર’’ નું બિરૂદ મળ્યું ? ચંપારણ ખેડા મીઠાનો બારડોલી 3 / 25 કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો ? રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ જેઠાલાલ જોષી શામળદાસ ગાંધી 4 / 25 હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ? ક. મા. મુનશી વી. પી. મેનન જયપ્રકાશ નારાયણ શાસ્ત્રીજી 5 / 25 ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ? નારગોલ નારેશ્વર ઉદવાડા સુરત 6 / 25 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયા જિલ્લો જાણીતો છે ? સુરત પોરબંદર દાહોદ ભુજ 7 / 25 નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ? ઓઈલ ગ્રીસ ગુંદર ગ્રેફાઈટ 8 / 25 એક શિંગડાના ગેંડા માટે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક જાણીતો છે ? મૃદુમલાઈ સુંદરવન કાઝીરંગા કોર્બેટ 9 / 25 વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે? આયર્ન તાંબુ અબરખ ફલોરસ્પાર 10 / 25 દાંડીકૂચ દરમ્યાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ? કસ્તુરબા ગંગાબેન મજમુદાર અબ્બાસ તૈયબજી કરશનદાસ મૂળજી 11 / 25 રોલેટ એકટને ‘‘કાળો કાયદો’’ કોણે કહયો ? ગાંધીજી ગોખલે મોતીલાલ નહેરુ ટિળક 12 / 25 જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ? ચંદ્રગુપ્ત મૌર્ય વિક્રમાદિત્ય હર્ષવર્ધન સ્કંદગુપ્ત 13 / 25 ‘‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર'' નીચેનામાંથી કોણ ? ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટિયા રા. વિ. પાઠક દલપતરામ 14 / 25 વસ્તીની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટુ લોકશાહી તંત્ર કર્યું ? ભારત યુ.એસ.એ. રશિયા ગ્રેટ બ્રિટન 15 / 25 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી પ્રથમ કયા મુઘલ બાદશાહે આપી ? શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ 16 / 25 નીચેનામાંથી કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉધોગ માટે જાણીતું છે.? ભુજ માંડવી અંજાર સુરત 17 / 25 સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે? ૨૫ ૨૩ ૧૮ ૨૭ 18 / 25 કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ? ભાવનગર રાજકોટ પોરબંદર અમરેલી 19 / 25 ખેડા સત્યાગ્રહ શેના માટેનો હતો ? આમાંનુ કોઈ નહિ જમીનદારોનું શોષણ અટકાવવાનો મહેસુલ ક૨ ના ભરવા અંગેનો ખેડૂતોને પોતાની જમીન પાછી સોંપવાનો 20 / 25 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે ? નડિયાદ મહેસાણા આણંદ સુરત 21 / 25 નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ? સ્વાઈન ફલુ આર્થરાઈટીસ કોલેરા કન્જકટીવાઈટીસ 22 / 25 સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ? પૂજ્ય શ્રી મોટા ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ પૂજ્ય મોરારી બાપુ 23 / 25 ‘‘ડુંગળી ચોર’’ ના ઉપનામથી કોણ જાણીતું છે ? સરદાર પટેલ લાલ લજપતરાય મોહનલાલ પંડ્યા મહાદેવભાઈ દેસાઈ 24 / 25 ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ? સુંદરમ ચકોર આમાંનું કોઈ નહિ દર્શક 25 / 25 ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવર નીચેનામાંથી કયું ? વુલર સાંભર નૈનિતાલ ચિલ્કા Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">