GUJARATI GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 58 જનરલ નોલેજ ક્વિઝ May 28, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-58 GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ GUJARATI GK MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK MCQ 0% 1 votes, 4 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 58 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 વસ્તીની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટુ લોકશાહી તંત્ર કર્યું ? ભારત ગ્રેટ બ્રિટન રશિયા યુ.એસ.એ. 2 / 25 નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ? સ્વાઈન ફલુ આર્થરાઈટીસ કોલેરા કન્જકટીવાઈટીસ 3 / 25 ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવર નીચેનામાંથી કયું ? સાંભર ચિલ્કા વુલર નૈનિતાલ 4 / 25 ખેડા સત્યાગ્રહ શેના માટેનો હતો ? ખેડૂતોને પોતાની જમીન પાછી સોંપવાનો મહેસુલ ક૨ ના ભરવા અંગેનો આમાંનુ કોઈ નહિ જમીનદારોનું શોષણ અટકાવવાનો 5 / 25 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી પ્રથમ કયા મુઘલ બાદશાહે આપી ? ઔરંગઝેબ જહાંગીર શાહજહાં અકબર 6 / 25 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે ? નડિયાદ મહેસાણા આણંદ સુરત 7 / 25 ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ? સુંદરમ દર્શક ચકોર આમાંનું કોઈ નહિ 8 / 25 વીરપુર નીચેના પૈકી કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે ? પાંડુરંગ શાસ્ત્રી કબીર જલારામ બાપા સંત જ્ઞાનેશ્વર 9 / 25 કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈને ‘‘સરદાર’’ નું બિરૂદ મળ્યું ? ખેડા મીઠાનો ચંપારણ બારડોલી 10 / 25 ‘‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર'' નીચેનામાંથી કોણ ? દલપતરામ નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ રા. વિ. પાઠક 11 / 25 વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે? ફલોરસ્પાર તાંબુ આયર્ન અબરખ 12 / 25 સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ? ભિક્ષુ અખંડાનંદ પૂજ્ય શ્રી મોટા સંત પુનિત મહારાજ પૂજ્ય મોરારી બાપુ 13 / 25 કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ? પોરબંદર રાજકોટ ભાવનગર અમરેલી 14 / 25 ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ? નારગોલ ઉદવાડા નારેશ્વર સુરત 15 / 25 હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ? જયપ્રકાશ નારાયણ ક. મા. મુનશી વી. પી. મેનન શાસ્ત્રીજી 16 / 25 એક શિંગડાના ગેંડા માટે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક જાણીતો છે ? સુંદરવન કાઝીરંગા મૃદુમલાઈ કોર્બેટ 17 / 25 કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો ? શામળદાસ ગાંધી જેઠાલાલ જોષી રતુભાઈ અદાણી રસિકલાલ પરીખ 18 / 25 રોલેટ એકટને ‘‘કાળો કાયદો’’ કોણે કહયો ? ગાંધીજી ગોખલે મોતીલાલ નહેરુ ટિળક 19 / 25 નીચેનામાંથી કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉધોગ માટે જાણીતું છે.? સુરત ભુજ અંજાર માંડવી 20 / 25 દાંડીકૂચ દરમ્યાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ? કરશનદાસ મૂળજી ગંગાબેન મજમુદાર અબ્બાસ તૈયબજી કસ્તુરબા 21 / 25 ‘‘ડુંગળી ચોર’’ ના ઉપનામથી કોણ જાણીતું છે ? મહાદેવભાઈ દેસાઈ સરદાર પટેલ લાલ લજપતરાય મોહનલાલ પંડ્યા 22 / 25 સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે? ૨૫ ૨૭ ૧૮ ૨૩ 23 / 25 નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ? ગ્રેફાઈટ ગ્રીસ ગુંદર ઓઈલ 24 / 25 જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ? સ્કંદગુપ્ત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત મૌર્ય હર્ષવર્ધન 25 / 25 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયા જિલ્લો જાણીતો છે ? પોરબંદર સુરત દાહોદ ભુજ Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">