GUJARATI GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 58 જનરલ નોલેજ ક્વિઝ May 28, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-58 Table of Contents Toggle GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK MCQઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ GUJARATI GK MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK MCQ 0% 1 votes, 4 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 58 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 વીરપુર નીચેના પૈકી કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે ? કબીર સંત જ્ઞાનેશ્વર પાંડુરંગ શાસ્ત્રી જલારામ બાપા 2 / 25 કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો ? રસિકલાલ પરીખ જેઠાલાલ જોષી શામળદાસ ગાંધી રતુભાઈ અદાણી 3 / 25 નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ? ગુંદર ઓઈલ ગ્રીસ ગ્રેફાઈટ 4 / 25 હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ? શાસ્ત્રીજી જયપ્રકાશ નારાયણ વી. પી. મેનન ક. મા. મુનશી 5 / 25 એક શિંગડાના ગેંડા માટે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક જાણીતો છે ? કોર્બેટ મૃદુમલાઈ કાઝીરંગા સુંદરવન 6 / 25 નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ? કોલેરા સ્વાઈન ફલુ કન્જકટીવાઈટીસ આર્થરાઈટીસ 7 / 25 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી પ્રથમ કયા મુઘલ બાદશાહે આપી ? જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં 8 / 25 સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ? પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય શ્રી મોટા ભિક્ષુ અખંડાનંદ સંત પુનિત મહારાજ 9 / 25 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયા જિલ્લો જાણીતો છે ? ભુજ પોરબંદર સુરત દાહોદ 10 / 25 ખેડા સત્યાગ્રહ શેના માટેનો હતો ? ખેડૂતોને પોતાની જમીન પાછી સોંપવાનો આમાંનુ કોઈ નહિ મહેસુલ ક૨ ના ભરવા અંગેનો જમીનદારોનું શોષણ અટકાવવાનો 11 / 25 ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ? આમાંનું કોઈ નહિ દર્શક સુંદરમ ચકોર 12 / 25 કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈને ‘‘સરદાર’’ નું બિરૂદ મળ્યું ? બારડોલી ચંપારણ ખેડા મીઠાનો 13 / 25 સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે? ૨૫ ૧૮ ૨૩ ૨૭ 14 / 25 વસ્તીની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટુ લોકશાહી તંત્ર કર્યું ? રશિયા યુ.એસ.એ. ગ્રેટ બ્રિટન ભારત 15 / 25 ‘‘ડુંગળી ચોર’’ ના ઉપનામથી કોણ જાણીતું છે ? લાલ લજપતરાય સરદાર પટેલ મોહનલાલ પંડ્યા મહાદેવભાઈ દેસાઈ 16 / 25 કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ? ભાવનગર પોરબંદર રાજકોટ અમરેલી 17 / 25 નીચેનામાંથી કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉધોગ માટે જાણીતું છે.? અંજાર માંડવી સુરત ભુજ 18 / 25 વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે? આયર્ન તાંબુ ફલોરસ્પાર અબરખ 19 / 25 દાંડીકૂચ દરમ્યાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ? ગંગાબેન મજમુદાર કસ્તુરબા કરશનદાસ મૂળજી અબ્બાસ તૈયબજી 20 / 25 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે ? મહેસાણા નડિયાદ સુરત આણંદ 21 / 25 રોલેટ એકટને ‘‘કાળો કાયદો’’ કોણે કહયો ? ટિળક ગાંધીજી મોતીલાલ નહેરુ ગોખલે 22 / 25 ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ? ઉદવાડા નારગોલ નારેશ્વર સુરત 23 / 25 ‘‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર'' નીચેનામાંથી કોણ ? નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ રા. વિ. પાઠક દલપતરામ 24 / 25 ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવર નીચેનામાંથી કયું ? સાંભર વુલર ચિલ્કા નૈનિતાલ 25 / 25 જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ? વિક્રમાદિત્ય સ્કંદગુપ્ત હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય Your score is The average score is 22% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">