GUJARATI GK MCQ : GENERAL KNOWLEDGE QUIZ : 58 જનરલ નોલેજ ક્વિઝ May 28, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-58 GUJARATI GK MCQ જનરલ નોલેજ ક્વિઝ GUJARATI GK MCQ GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી GUJARATI GK MCQ ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝGUJARATI GK MCQ 0% 1 votes, 4 avg 32 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 58 FOR ALL COMPETITVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 25 ‘‘ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર'' નીચેનામાંથી કોણ ? દલપતરામ રા. વિ. પાઠક નરસિંહરાવ દિવેટિયા ન્હાનાલાલ 2 / 25 ખેડા સત્યાગ્રહ શેના માટેનો હતો ? ખેડૂતોને પોતાની જમીન પાછી સોંપવાનો જમીનદારોનું શોષણ અટકાવવાનો મહેસુલ ક૨ ના ભરવા અંગેનો આમાંનુ કોઈ નહિ 3 / 25 એક શિંગડાના ગેંડા માટે નીચેનામાંથી કયો નેશનલ પાર્ક જાણીતો છે ? કાઝીરંગા મૃદુમલાઈ સુંદરવન કોર્બેટ 4 / 25 રોલેટ એકટને ‘‘કાળો કાયદો’’ કોણે કહયો ? ટિળક ગાંધીજી મોતીલાલ નહેરુ ગોખલે 5 / 25 વીરપુર નીચેના પૈકી કયા સંત સાથે સંકળાયેલું મોટું તીર્થ સ્થળ છે ? સંત જ્ઞાનેશ્વર કબીર જલારામ બાપા પાંડુરંગ શાસ્ત્રી 6 / 25 ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી પ્રથમ કયા મુઘલ બાદશાહે આપી ? જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર 7 / 25 ગુજરાતના જાણીતા કાર્ટુનિસ્ટ બંસીલાલ વર્મા કયા ઉપનામથી ઓળખાય છે ? આમાંનું કોઈ નહિ દર્શક ચકોર સુંદરમ 8 / 25 સસ્તું સાહિત્યના સ્થાપક નીચેનામાંથી કોણ ? સંત પુનિત મહારાજ પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય શ્રી મોટા ભિક્ષુ અખંડાનંદ 9 / 25 ભારતનું સૌથી મોટું મીઠા (fresh) પાણીનું સરોવર નીચેનામાંથી કયું ? નૈનિતાલ વુલર ચિલ્કા સાંભર 10 / 25 દાંડીકૂચ દરમ્યાન પોતાની ધરપકડ થાય, તો દાંડીકૂચના નેતૃત્વની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી ? ગંગાબેન મજમુદાર કસ્તુરબા કરશનદાસ મૂળજી અબ્બાસ તૈયબજી 11 / 25 નીચેનામાંથી કયો રોગ ચેપી નથી ? સ્વાઈન ફલુ કોલેરા આર્થરાઈટીસ કન્જકટીવાઈટીસ 12 / 25 વસ્તીની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટુ લોકશાહી તંત્ર કર્યું ? ગ્રેટ બ્રિટન યુ.એસ.એ. ભારત રશિયા 13 / 25 નીચેનામાંથી કયું શહેર સૂડી અને છરી-ચપ્પાના ઉધોગ માટે જાણીતું છે.? સુરત ભુજ માંડવી અંજાર 14 / 25 કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ? પોરબંદર ભાવનગર અમરેલી રાજકોટ 15 / 25 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયા જિલ્લો જાણીતો છે ? ભુજ સુરત પોરબંદર દાહોદ 16 / 25 વડોદરા જિલ્લામાં આવેલા આંબા ડુંગરમાંથી કયું ખનિજ મળે છે? અબરખ આયર્ન તાંબુ ફલોરસ્પાર 17 / 25 જુનાગઢમાં આવેલું સુદર્શન તળાવ કયા રાજવીએ બંધાવ્યું હતું ? વિક્રમાદિત્ય સ્કંદગુપ્ત હર્ષવર્ધન ચંદ્રગુપ્ત મૌર્ય 18 / 25 કોના નેતૃત્વ હેઠળ જુનાગઢ રાજ્ય પર કબજો મેળવી શકાયો ? શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ જેઠાલાલ જોષી રતુભાઈ અદાણી 19 / 25 ‘‘ડુંગળી ચોર’’ ના ઉપનામથી કોણ જાણીતું છે ? મોહનલાલ પંડ્યા મહાદેવભાઈ દેસાઈ લાલ લજપતરાય સરદાર પટેલ 20 / 25 ગુજરાતમાં કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ? સુરત નારેશ્વર નારગોલ ઉદવાડા 21 / 25 હૈદ્રાબાદ રાજ્યને ભારત દેશમાં ભેળવી રાખવા માટે સરદાર પટેલના નેતૃત્વ નીચે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી ? જયપ્રકાશ નારાયણ શાસ્ત્રીજી વી. પી. મેનન ક. મા. મુનશી 22 / 25 નીચેનામાંથી કોનો ઘર્ષણ ઓછું કરવા માટે ઉપયોગ થતો નથી ? ગ્રેફાઈટ ગ્રીસ ઓઈલ ગુંદર 23 / 25 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે ? આણંદ સુરત મહેસાણા નડિયાદ 24 / 25 કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈને ‘‘સરદાર’’ નું બિરૂદ મળ્યું ? મીઠાનો બારડોલી ખેડા ચંપારણ 25 / 25 સર્વોચ્ચ ન્યાયાધીશ સિવાય સુપ્રિમ કોર્ટમાં અન્ય કેટલા ન્યાયાધીશ હોય છે? ૨૭ ૧૮ ૨૫ ૨૩ Your score is The average score is 24% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">