ONLINE DAILY GK QUIZ 10 April 10, 2021April 9, 2021 by FreeStudyGuajarat.in DAILY GK ONILNE QUIZ Table of Contents Toggle ONLINE DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.આપનો પ્રતિભાવ આપશો. ONLINE DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 2 votes, 1 avg 92 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK ONLINE QUIZ FOR COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 22 વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજી એ કોની પસંદગી કરી હતી? જવાહરલાલ નહેરૂ સરદાર પટેલ મૌલાના આઝાદ વિનોબા ભાવે 2 / 22 રોયલ એક્ટને "કાળો કાયદો " નીચે પૈકીના કોણે કહ્યો હતો ? સરદાર પટેલ મહાત્મા ગાંધી ચક્રવર્તી રાજગોપાલાચારી સુભાષચંદ્ર બોઝ 3 / 22 ક્રિસ્ટોફર કોલંબસે _______ ના રાજાની આર્થિક મદદથી ભારત આવવાનો નવી જળમાર્ગ શોધવાની સાહસયાત્રા કરી હતી. ફ્રાંસ સ્પેન પોર્ટુગલ બ્રિટન 4 / 22 ઇ.સ. ___________ માં ઈંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયાકંપની ને પૂર્વ ના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. 1590 1605 1595 1600 5 / 22 બ્રિટનનાં કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ? એટલીએ લોર્ડ લિનલીથગોએ રામસે મેકડોનાલ્ડ ચર્ચીલે 6 / 22 ગાંધીજીએ મીઠાના કાયદાનો કયારે ભંગ કર્યો ? 12 માર્ચ 1932 ના રોજ 6 એપ્રિલ 1930 નારોજ 12 માર્ચ 1930 ના રોજ 6 એપ્રિલ, 1942 નારોજ 7 / 22 "1935 ના કહેવાતા સમવાયતંત્ર ના ધારામાં સાચું પ્રતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને આપ્યું હતું " આવો મત કોનો હતો ? વિનોબા ભાવે નો ડો.રાજેન્દ્ર પ્રસાદનો સરોજિની નાયડું સરદાર પટેલનો 8 / 22 સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1946 23 ઓકટોબર 1946 23 ઓકટોબર 1945 24 ઓક્ટોબર 1945 9 / 22 જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં નીચે પૈકીનાં ક્યા મહાનુભાવે નાઈટહૂડ નો ખિતાબ બ્રિટિશ સરકારને પરત કર્યો હતો ? સુરેન્દ્રનાથ બેનરજી સત્યેન્દ્રનાથ ટાગોર જગદીશ ચંદ્રબોઝ રવિન્દ્રનાથ ટાગોર 10 / 22 ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ? ખાંડનું ઉત્પાદન મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદન મીઠાનું ઉત્પાદન મસાલા ઉત્પાદન 11 / 22 ભારત આવવાના જળમાર્ગ ની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સુ પ્રથમ ______ ની પ્રજા આવી . ડેનિશ પોર્ટુગીઝ ડચ બ્રિટિશ 12 / 22 વિનોબાભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ? ઇ.સ. 1931 માં ઇ.સ. 1935 માં ઇ.સ. 1944 માં ઇ.સ. 1940માં 13 / 22 જર્મનીમાં સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી દ્વિતીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદેમાતરમ મંત્ર અંકિત કરેલો ભારતનો ત્રિરંગો ધ્વજ સૌ પ્રથમવાર હિમ્મત ભેર ફરકાવનાર કોણ ? મેડમ ભીખાયજી કામા લાલા હરદયાળ સ્યામજી કૃષ્ણ વર્મા છગન ખેરાજ વર્મા 14 / 22 ક્યા મહાનદેશ ભક્ત અને તેમના પત્નીના અસ્થિ સપ્ટેમ્બર 2003 માં ભારતમાં લાવી માંડવી (કચ્છ) માં લાવી માનભેર સ્થાપિત કરવામાં કરાયા હતા.? સરદારસિંહ રાણા મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણવર્મા મગન ખેરાજ વર્મા 15 / 22 "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજી એ કઈ લડતમાં આપ્યું ? દાંડીકૂચ ચંપારણ અસહાકાર હિન્દ છોડો 16 / 22 ઇ.સ. _________માં ભારતમાં વેપાર કરવા ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું . 1672 1668 1660 1622 17 / 22 અસહકાર આંદોલન ની શરૂઆત _________ એ "કૈસરી હિંદ" ની ઉપાધિ ત્યાગીને કરી હતી . અસફઅલી મહાત્મા ગાંધી મોતીલાલ નહેરુ ચક્રવર્તી રાજગોપાલાચારી 18 / 22 સવિનય કાનૂન ભંગ ની લડત અન્વયે કઈ ઘટના બની ? દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ જલિયાવાલા બાગ હત્યાકાંડ વિધાપીઠની સ્થાપના 19 / 22 બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઇ હતી ? ઇ.સ. 1932 માં ઇ.સ. 1934 માં ઇ.સ. 1935 માં ઇ.સ. 1931 માં 20 / 22 કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેક પૂર્વક ભંગ કરવાનો હતો ? સવિનય કાનૂન ભંગની ચળવળમાં ચંપારણ ચળવળમાં ખિલાકૃત ચળવળમાં અસહકારની ચળવળમાં 21 / 22 "બ્રિટિશર્સ જૂન 1948 સુધીમાં હિંદ છોડી જવાની જાહેરાત ને "બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય" કહીને કોણે આવકારી હતી ? જવાહરલાલ નહેરૂ મહાત્મા ગાંધી મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ 22 / 22 ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો દરમિયાન ______ એ "કેપ ઓફ ગુડ હોપ" ભૂશિર ની શોધ કરી . બાર્થોલોમ્યુ ડાયઝ ક્રિસ્ટોફર કોલંબસ અમેરિગો વેસ્યુચી પ્રિન્સ હેનરી Your score is The average score is 52% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Click here for more Quiz Join Whats App Group Join Telegram Channel મિત્રો સાથે Share કરો Share on: " target="_blank" rel="nofollow">