ONLINE DAILY GK QUIZ 10 April 10, 2021April 9, 2021 by FreeStudyGuajarat.in DAILY GK ONILNE QUIZ ONLINE DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 2 votes, 1 avg 92 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK ONLINE QUIZ FOR COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 22 ગાંધીજીએ મીઠાના કાયદાનો કયારે ભંગ કર્યો ? 12 માર્ચ 1930 ના રોજ 6 એપ્રિલ, 1942 નારોજ 12 માર્ચ 1932 ના રોજ 6 એપ્રિલ 1930 નારોજ 2 / 22 વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજી એ કોની પસંદગી કરી હતી? સરદાર પટેલ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ વિનોબા ભાવે 3 / 22 ક્રિસ્ટોફર કોલંબસે _______ ના રાજાની આર્થિક મદદથી ભારત આવવાનો નવી જળમાર્ગ શોધવાની સાહસયાત્રા કરી હતી. ફ્રાંસ બ્રિટન સ્પેન પોર્ટુગલ 4 / 22 "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજી એ કઈ લડતમાં આપ્યું ? ચંપારણ દાંડીકૂચ હિન્દ છોડો અસહાકાર 5 / 22 રોયલ એક્ટને "કાળો કાયદો " નીચે પૈકીના કોણે કહ્યો હતો ? ચક્રવર્તી રાજગોપાલાચારી મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ 6 / 22 સવિનય કાનૂન ભંગ ની લડત અન્વયે કઈ ઘટના બની ? વિધાપીઠની સ્થાપના દાંડીકૂચ જલિયાવાલા બાગ હત્યાકાંડ બારડોલી સત્યાગ્રહ 7 / 22 "1935 ના કહેવાતા સમવાયતંત્ર ના ધારામાં સાચું પ્રતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને આપ્યું હતું " આવો મત કોનો હતો ? ડો.રાજેન્દ્ર પ્રસાદનો વિનોબા ભાવે નો સરદાર પટેલનો સરોજિની નાયડું 8 / 22 અસહકાર આંદોલન ની શરૂઆત _________ એ "કૈસરી હિંદ" ની ઉપાધિ ત્યાગીને કરી હતી . મહાત્મા ગાંધી અસફઅલી મોતીલાલ નહેરુ ચક્રવર્તી રાજગોપાલાચારી 9 / 22 ઇ.સ. ___________ માં ઈંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયાકંપની ને પૂર્વ ના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. 1590 1600 1595 1605 10 / 22 જર્મનીમાં સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી દ્વિતીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદેમાતરમ મંત્ર અંકિત કરેલો ભારતનો ત્રિરંગો ધ્વજ સૌ પ્રથમવાર હિમ્મત ભેર ફરકાવનાર કોણ ? છગન ખેરાજ વર્મા સ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાયજી કામા લાલા હરદયાળ 11 / 22 કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેક પૂર્વક ભંગ કરવાનો હતો ? ચંપારણ ચળવળમાં અસહકારની ચળવળમાં ખિલાકૃત ચળવળમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં 12 / 22 બ્રિટનનાં કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ? લોર્ડ લિનલીથગોએ ચર્ચીલે એટલીએ રામસે મેકડોનાલ્ડ 13 / 22 જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં નીચે પૈકીનાં ક્યા મહાનુભાવે નાઈટહૂડ નો ખિતાબ બ્રિટિશ સરકારને પરત કર્યો હતો ? સુરેન્દ્રનાથ બેનરજી રવિન્દ્રનાથ ટાગોર જગદીશ ચંદ્રબોઝ સત્યેન્દ્રનાથ ટાગોર 14 / 22 સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ની સ્થાપના ક્યારે થઈ હતી? 23 ઓકટોબર 1945 24 ઓક્ટોબર 1946 24 ઓક્ટોબર 1945 23 ઓકટોબર 1946 15 / 22 ભારત આવવાના જળમાર્ગ ની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સુ પ્રથમ ______ ની પ્રજા આવી . ડેનિશ પોર્ટુગીઝ બ્રિટિશ ડચ 16 / 22 ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ? મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદન મસાલા ઉત્પાદન મીઠાનું ઉત્પાદન ખાંડનું ઉત્પાદન 17 / 22 ઇ.સ. _________માં ભારતમાં વેપાર કરવા ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું . 1672 1660 1668 1622 18 / 22 "બ્રિટિશર્સ જૂન 1948 સુધીમાં હિંદ છોડી જવાની જાહેરાત ને "બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય" કહીને કોણે આવકારી હતી ? સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ મહાત્મા ગાંધી 19 / 22 વિનોબાભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ? ઇ.સ. 1931 માં ઇ.સ. 1940માં ઇ.સ. 1944 માં ઇ.સ. 1935 માં 20 / 22 ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો દરમિયાન ______ એ "કેપ ઓફ ગુડ હોપ" ભૂશિર ની શોધ કરી . પ્રિન્સ હેનરી ક્રિસ્ટોફર કોલંબસ બાર્થોલોમ્યુ ડાયઝ અમેરિગો વેસ્યુચી 21 / 22 ક્યા મહાનદેશ ભક્ત અને તેમના પત્નીના અસ્થિ સપ્ટેમ્બર 2003 માં ભારતમાં લાવી માંડવી (કચ્છ) માં લાવી માનભેર સ્થાપિત કરવામાં કરાયા હતા.? શ્યામજી કૃષ્ણવર્મા મોહનલાલ પંડ્યા સરદારસિંહ રાણા મગન ખેરાજ વર્મા 22 / 22 બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઇ હતી ? ઇ.સ. 1932 માં ઇ.સ. 1931 માં ઇ.સ. 1934 માં ઇ.સ. 1935 માં Your score is The average score is 52% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Click here for more Quiz Join Whats App Group Join Telegram Channel મિત્રો સાથે Share કરો Share on: " target="_blank" rel="nofollow">