ONLINE DAILY GK QUIZ 10 April 10, 2021April 9, 2021 by FreeStudyGuajarat.in DAILY GK ONILNE QUIZ ONLINE DAILY GK QUIZ GPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Online Mock Test of Science ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 2 votes, 1 avg 91 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK ONLINE QUIZ FOR COMPETITIVE EXAM NameEmailPhone Number 1 / 22 "બ્રિટિશર્સ જૂન 1948 સુધીમાં હિંદ છોડી જવાની જાહેરાત ને "બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય" કહીને કોણે આવકારી હતી ? મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ મૌલાના આઝાદ જવાહરલાલ નહેરૂ 2 / 22 ગાંધીજીએ મીઠાના કાયદાનો કયારે ભંગ કર્યો ? 12 માર્ચ 1932 ના રોજ 6 એપ્રિલ, 1942 નારોજ 12 માર્ચ 1930 ના રોજ 6 એપ્રિલ 1930 નારોજ 3 / 22 ભારત આવવાના જળમાર્ગ ની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સુ પ્રથમ ______ ની પ્રજા આવી . બ્રિટિશ પોર્ટુગીઝ ડચ ડેનિશ 4 / 22 કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેક પૂર્વક ભંગ કરવાનો હતો ? સવિનય કાનૂન ભંગની ચળવળમાં ચંપારણ ચળવળમાં ખિલાકૃત ચળવળમાં અસહકારની ચળવળમાં 5 / 22 જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં નીચે પૈકીનાં ક્યા મહાનુભાવે નાઈટહૂડ નો ખિતાબ બ્રિટિશ સરકારને પરત કર્યો હતો ? જગદીશ ચંદ્રબોઝ સુરેન્દ્રનાથ બેનરજી રવિન્દ્રનાથ ટાગોર સત્યેન્દ્રનાથ ટાગોર 6 / 22 ક્રિસ્ટોફર કોલંબસે _______ ના રાજાની આર્થિક મદદથી ભારત આવવાનો નવી જળમાર્ગ શોધવાની સાહસયાત્રા કરી હતી. બ્રિટન ફ્રાંસ સ્પેન પોર્ટુગલ 7 / 22 "1935 ના કહેવાતા સમવાયતંત્ર ના ધારામાં સાચું પ્રતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં, પરંતુ ગવર્નરોને આપ્યું હતું " આવો મત કોનો હતો ? સરદાર પટેલનો ડો.રાજેન્દ્ર પ્રસાદનો સરોજિની નાયડું વિનોબા ભાવે નો 8 / 22 ભારત આવવાના જળમાર્ગની શોધ માટે થયેલા પ્રયત્નો દરમિયાન ______ એ "કેપ ઓફ ગુડ હોપ" ભૂશિર ની શોધ કરી . બાર્થોલોમ્યુ ડાયઝ અમેરિગો વેસ્યુચી ક્રિસ્ટોફર કોલંબસ પ્રિન્સ હેનરી 9 / 22 ક્યા મહાનદેશ ભક્ત અને તેમના પત્નીના અસ્થિ સપ્ટેમ્બર 2003 માં ભારતમાં લાવી માંડવી (કચ્છ) માં લાવી માનભેર સ્થાપિત કરવામાં કરાયા હતા.? મોહનલાલ પંડ્યા શ્યામજી કૃષ્ણવર્મા સરદારસિંહ રાણા મગન ખેરાજ વર્મા 10 / 22 જર્મનીમાં સ્ટુટગાર્ટ શહેરમાં યોજાયેલી દ્વિતીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વંદેમાતરમ મંત્ર અંકિત કરેલો ભારતનો ત્રિરંગો ધ્વજ સૌ પ્રથમવાર હિમ્મત ભેર ફરકાવનાર કોણ ? છગન ખેરાજ વર્મા સ્યામજી કૃષ્ણ વર્મા મેડમ ભીખાયજી કામા લાલા હરદયાળ 11 / 22 સવિનય કાનૂન ભંગ ની લડત અન્વયે કઈ ઘટના બની ? જલિયાવાલા બાગ હત્યાકાંડ દાંડીકૂચ બારડોલી સત્યાગ્રહ વિધાપીઠની સ્થાપના 12 / 22 ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું ? મીઠાનું ઉત્પાદન મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદન ખાંડનું ઉત્પાદન મસાલા ઉત્પાદન 13 / 22 ઇ.સ. ___________ માં ઈંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઈન્ડિયાકંપની ને પૂર્વ ના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. 1590 1605 1595 1600 14 / 22 અસહકાર આંદોલન ની શરૂઆત _________ એ "કૈસરી હિંદ" ની ઉપાધિ ત્યાગીને કરી હતી . મોતીલાલ નહેરુ અસફઅલી ચક્રવર્તી રાજગોપાલાચારી મહાત્મા ગાંધી 15 / 22 રોયલ એક્ટને "કાળો કાયદો " નીચે પૈકીના કોણે કહ્યો હતો ? ચક્રવર્તી રાજગોપાલાચારી મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ 16 / 22 સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) ની સ્થાપના ક્યારે થઈ હતી? 23 ઓકટોબર 1946 24 ઓક્ટોબર 1945 24 ઓક્ટોબર 1946 23 ઓકટોબર 1945 17 / 22 ઇ.સ. _________માં ભારતમાં વેપાર કરવા ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થયું . 1672 1660 1622 1668 18 / 22 બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઇ હતી ? ઇ.સ. 1934 માં ઇ.સ. 1935 માં ઇ.સ. 1932 માં ઇ.સ. 1931 માં 19 / 22 વિનોબાભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી ? ઇ.સ. 1935 માં ઇ.સ. 1931 માં ઇ.સ. 1940માં ઇ.સ. 1944 માં 20 / 22 બ્રિટનનાં કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી ? લોર્ડ લિનલીથગોએ એટલીએ ચર્ચીલે રામસે મેકડોનાલ્ડ 21 / 22 વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજી એ કોની પસંદગી કરી હતી? મૌલાના આઝાદ સરદાર પટેલ વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ 22 / 22 "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજી એ કઈ લડતમાં આપ્યું ? હિન્દ છોડો દાંડીકૂચ ચંપારણ અસહાકાર Your score is The average score is 52% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Click here for more Quiz Join Whats App Group Join Telegram Channel મિત્રો સાથે Share કરો Share on: " target="_blank" rel="nofollow">