2. જનરલ નોલેજ ક્વિઝ:Online Free Mock Test of GK October 23, 2021March 29, 2021 by FreeStudyGuajarat.in ONLINE FREE MOCK TEST OF GKGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Mock Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 4 votes, 3.3 avg 52 GENERAL KNOWLEDGE QUIZ GENERAL KNOWLEDG QUIZ : 2 FOR ALL COMPETITVE EXAMS NameEmailPhone Number 1 / 24 _______ ના દરવાજે ચીની પ્રવાસી યુઅન-શ્વાંગના સત્કાર માટે 200 સાધુ અને 1000 ગુહસ્થ ભેગા થયા હતા. વલભી વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ કાશ્મીર 2 / 24 13મી સદી ની શરૂઆતમાં બખત્યાર કલીના__________ પરના આક્રમણો દરમિયાન તેનો નાશ થયો અને મૂલ્યવાન ગ્રંથોણો ભંડાર સળગાવી દીધો. નાલંદા વિદ્યાપીઠ વિક્રમશીલા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ 3 / 24 મહારાષ્ટ્ર ના ઔરાંગાબાદ જીલ્લામાં ઇલોરાની ગુફામાં આવેલું કૈલાસ મંદિર એ પર્વતની એવિશાળ શીલામાંથી કોતરી કાઢેલું ભારતનું સૌથી મોટું શિલ્પ-સ્થાપત્યયુક્ત મંદિર છે. રાષ્ટ્રકૂટ વંશના ક્યા રાજવીએ તે બંધાવ્યું હતું? કૃષ્ણતૃતીય કૃષ્ણરાજ પ્રથમ દંતીદુર્ગ ઇન્દ્ર તૃતીય 4 / 24 ચેન્નઇથી 60 કિમી દૂર આવેલું મહાબાલિપુરમ છે. તેનું નામ પલ્લવ વંશના કયા રાજવીના ઉપનામ 'મહામલ્લ' પરથી પડ્યુ છે.? પરમેશ્વરવર્મન પ્રથમ નરસિમ્હવર્મન પ્રથમ નંદીવર્મન દ્વિતીય મહેન્દ્રવર્મન પ્રથમ 5 / 24 ભગવાન બુધ્ધના શિષ્ય જીવકે __________થી આયુર્વેદના પાઠ શીખ્યા. નાલંદાવિદ્યાપીઠ ઉજજૈન તક્ષશીલા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ 6 / 24 ક્યા આંદોલન માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની 'આનંદમઠ' નવલકથા નું 'વંદેમાતરમ' ગીત લડાઈનો નારો બની ગયું ? વહાબી આંદોલન હિંદ છોડો ચળવળ હોમરૂલ આંદોલન બંગભંગ આંદોલન 7 / 24 કાળા પેગોડા તરીકે ઓળખાતું કોર્ણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ? કર્ણાટક મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા 8 / 24 ભારતીય પુરાણોમાં જાવાનો ______ તરીકે ઉલ્લેખ થયો છે. જંબુદ્રીપ તંત્રદ્રીપ યવદ્રીપ પ્રજ્ઞાદ્રીપ 9 / 24 અમૃતલાલ ઠક્કર એટલે ઠકકરબાપા નો જન્મ વર્ષ 1869 માં ક્યાં થયો હતો ? ગોંડલ રાજકોટ વઢવાણ ભાવનગર 10 / 24 મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે ______ની ગુફાઓ આવેલી છે. બાધ અજંતા ઇલોરા ખંભાલીડા ઉદયગિરિ 11 / 24 રસાયણ વિજ્ઞાનનો 'રસરત્નાકર ' ગ્રંથ લખનારા અને પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરનાર કોણ ? નાગાર્જુન વરાહમિહિર આર્યભટ્ટ પારાશર મુનિ 12 / 24 બુધ્ધયશ અને બુધ્ધભદ્ર જેવા પંડિતોએ સ્થાપેલો __________ પંથ આજે પણ ચીન તથા દૂર પૂર્વના દેશોમાં જળવાઈ રહ્યો છે. હિનયાન અમિતાભ મહાયાન સુંગયોસુ 13 / 24 આરબ સોદાગરોએ લખેલી તવારીખ મુજબ શૈલેન્દ્રના ઇંડોનેશિયાના વિવિધ પ્ર્દેશોમાં ફેલાયેલા સામ્રાજયની વાર્ષિક આવક _________ સોના જેટલી હતી. એ મહારાજ રોજ સવારે 'નૈવેધ' તરીકે સોનાનીએક ઈંટ નજીકના સરોવરમાં પધારવતો હતો. 400 મણ 100મ મણ 200 મણ 1000 મણ 14 / 24 'પ્રિયદર્શિકા' રત્નાવલી' અને 'નાગનંદ' નાટકો નીચે પૈકીના કોણે લખ્યા હતા ? સમ્રાટ હર્ષવર્ધન ભરતમૂનિ ભવભૂતિ ચંદ્રગુપ્ત દ્વિતીય 15 / 24 ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં નીચે પૈકીનો કયો પ્રવાસી ભારત આવ્યો હતો ? જેણે 'ફો-કો-ક્યૂ' ગ્રંથ આપ્યો હતો . હો-ચી-મિહ્ન ફાહિયાન યુઅન-શ્વાંગ ઇત્સિંગ 16 / 24 ઇસ. 1902 માં હરદ્વાર પાસે 'કાંગડી ' ગુરુકુલ સ્થાપનાર કોણ ? પંડિત ગુરુદત્ત લાલા હંસરાજ લાલા લજપતરાય સ્વામી શ્રધ્ધાનંદ 17 / 24 ___________ શૈવધર્મી હોવાથી 'માહેશ્વર' કહેવતો. કેટલાક વિદ્વાનો તેને બૌધ્ધધર્મનો 'શાહી પ્રચારક' પણ કહે છે. સમુદ્રગુપ્ત સમ્રાટ અશોક સમ્રાટ ચંદ્રગુપ્ત સમ્રાટ હર્ષ 18 / 24 નીચે પૈકીના કયા ત્રણ કવિને કન્નડ સાહિત્યના 'ત્રિરત્ન' કહેવામાં આવે છે? નૃપતુંગ, કૃષ્ણમિશ્ર, રાજશેખર હર્ષવર્ધન, જયદેવ, સોમદેવ પંપ , પોન્ના, રન્ના કાલ્હણ, સોમદેવ, ચંદબરદાઈ 19 / 24 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અપનાવી કોણે ઇ.સ. 1905માં બંગાળનું વિભાજન કર્યું ? વાઈસરૉય મિન્ટો વાઈસરૉય કર્ઝન વાઈસરૉય રિપન એ.ઓ.હ્યુમ 20 / 24 ઇ.સ. 628 માં બ્રહ્મગુપ્તે કયો સિધ્ધાંત રચ્યો હતો ? બ્રહ્મસ્ફૂટ શૂન્ય બ્રહ્મગણિત આર્યભટ્ટીયમ 21 / 24 "સંખ્યાની ગણતરી બાબતે કોઈ દેશ એક હજારની સ્ંખ્યાથી આગળ વધતો નહોતો ત્યારે ભારતે પરાર્ધ સુધીની અને તેથી પણ આગળની ગણતરી કરી વિશેષતા પ્રાપ્ત કરી છે." - આવું કોણે લખ્યું હતું ? સ્ટ્રેબો મેગસ્થનિસ યુઅન-શ્વાંગ અલબેરુની 22 / 24 સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ? નરેન્દ્રનાથ દત્ત નરેંદ્ર બેનરજી નરેન્દ્રનાથ ઘોષ નરેન્દ્રનાથ ચેટરજી 23 / 24 સ્વામી વિવવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ? ટંકારા કલકત્તા કામારપૂકર રાધાનગર 24 / 24 પ્રસિધ્ધ નાટ્યલેખક ભવભૂતિ ક્યા રાજાના દરબારમાં કવિ હતાં? યશોવર્ધન બિન્દુસાર અશોક સૂર્યવર્મન દ્વિતીય Your score is The average score is 42% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Share on: