2. જનરલ નોલેજ ક્વિઝ:Online Free Mock Test of GK October 23, 2021March 29, 2021 by FreeStudyGuajarat.in ONLINE FREE MOCK TEST OF GKGPSC, UPSC, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Free Mock Test ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.ક્વિઝ શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! 0% 4 votes, 3.3 avg 69 GENERAL KNOWLEDGE QUIZ GENERAL KNOWLEDG QUIZ : 2 FOR ALL COMPETITVE EXAMS NameEmailPhone Number 1 / 24 ભગવાન બુધ્ધના શિષ્ય જીવકે __________થી આયુર્વેદના પાઠ શીખ્યા. ઉજજૈન વલભી વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ નાલંદાવિદ્યાપીઠ 2 / 24 કાળા પેગોડા તરીકે ઓળખાતું કોર્ણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ? મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિશા કર્ણાટક 3 / 24 ચેન્નઇથી 60 કિમી દૂર આવેલું મહાબાલિપુરમ છે. તેનું નામ પલ્લવ વંશના કયા રાજવીના ઉપનામ 'મહામલ્લ' પરથી પડ્યુ છે.? નંદીવર્મન દ્વિતીય પરમેશ્વરવર્મન પ્રથમ નરસિમ્હવર્મન પ્રથમ મહેન્દ્રવર્મન પ્રથમ 4 / 24 ___________ શૈવધર્મી હોવાથી 'માહેશ્વર' કહેવતો. કેટલાક વિદ્વાનો તેને બૌધ્ધધર્મનો 'શાહી પ્રચારક' પણ કહે છે. સમ્રાટ અશોક સમુદ્રગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત સમ્રાટ હર્ષ 5 / 24 સ્વામી વિવવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો ? ટંકારા રાધાનગર કલકત્તા કામારપૂકર 6 / 24 _______ ના દરવાજે ચીની પ્રવાસી યુઅન-શ્વાંગના સત્કાર માટે 200 સાધુ અને 1000 ગુહસ્થ ભેગા થયા હતા. તક્ષશીલા વિદ્યાપીઠ કાશ્મીર નાલંદા વિદ્યાપીઠ વલભી વિદ્યાપીઠ 7 / 24 બુધ્ધયશ અને બુધ્ધભદ્ર જેવા પંડિતોએ સ્થાપેલો __________ પંથ આજે પણ ચીન તથા દૂર પૂર્વના દેશોમાં જળવાઈ રહ્યો છે. હિનયાન અમિતાભ સુંગયોસુ મહાયાન 8 / 24 સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ? નરેંદ્ર બેનરજી નરેન્દ્રનાથ દત્ત નરેન્દ્રનાથ ચેટરજી નરેન્દ્રનાથ ઘોષ 9 / 24 રસાયણ વિજ્ઞાનનો 'રસરત્નાકર ' ગ્રંથ લખનારા અને પારાની ભસ્મ બનાવીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરનાર કોણ ? નાગાર્જુન આર્યભટ્ટ પારાશર મુનિ વરાહમિહિર 10 / 24 આરબ સોદાગરોએ લખેલી તવારીખ મુજબ શૈલેન્દ્રના ઇંડોનેશિયાના વિવિધ પ્ર્દેશોમાં ફેલાયેલા સામ્રાજયની વાર્ષિક આવક _________ સોના જેટલી હતી. એ મહારાજ રોજ સવારે 'નૈવેધ' તરીકે સોનાનીએક ઈંટ નજીકના સરોવરમાં પધારવતો હતો. 200 મણ 1000 મણ 400 મણ 100મ મણ 11 / 24 13મી સદી ની શરૂઆતમાં બખત્યાર કલીના__________ પરના આક્રમણો દરમિયાન તેનો નાશ થયો અને મૂલ્યવાન ગ્રંથોણો ભંડાર સળગાવી દીધો. વલભી વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ તક્ષશીલા વિદ્યાપીઠ વિક્રમશીલા વિદ્યાપીઠ 12 / 24 પ્રસિધ્ધ નાટ્યલેખક ભવભૂતિ ક્યા રાજાના દરબારમાં કવિ હતાં? અશોક સૂર્યવર્મન દ્વિતીય યશોવર્ધન બિન્દુસાર 13 / 24 મહારાષ્ટ્ર ના ઔરાંગાબાદ જીલ્લામાં ઇલોરાની ગુફામાં આવેલું કૈલાસ મંદિર એ પર્વતની એવિશાળ શીલામાંથી કોતરી કાઢેલું ભારતનું સૌથી મોટું શિલ્પ-સ્થાપત્યયુક્ત મંદિર છે. રાષ્ટ્રકૂટ વંશના ક્યા રાજવીએ તે બંધાવ્યું હતું? કૃષ્ણતૃતીય ઇન્દ્ર તૃતીય કૃષ્ણરાજ પ્રથમ દંતીદુર્ગ 14 / 24 'પ્રિયદર્શિકા' રત્નાવલી' અને 'નાગનંદ' નાટકો નીચે પૈકીના કોણે લખ્યા હતા ? ચંદ્રગુપ્ત દ્વિતીય ભવભૂતિ સમ્રાટ હર્ષવર્ધન ભરતમૂનિ 15 / 24 ઇ.સ. 628 માં બ્રહ્મગુપ્તે કયો સિધ્ધાંત રચ્યો હતો ? શૂન્ય બ્રહ્મગણિત બ્રહ્મસ્ફૂટ આર્યભટ્ટીયમ 16 / 24 'ભાગલા પાડો અને રાજ કરો' ની નીતિ અપનાવી કોણે ઇ.સ. 1905માં બંગાળનું વિભાજન કર્યું ? વાઈસરૉય રિપન વાઈસરૉય મિન્ટો વાઈસરૉય કર્ઝન એ.ઓ.હ્યુમ 17 / 24 મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે ______ની ગુફાઓ આવેલી છે. ઉદયગિરિ ખંભાલીડા અજંતા ઇલોરા બાધ 18 / 24 નીચે પૈકીના કયા ત્રણ કવિને કન્નડ સાહિત્યના 'ત્રિરત્ન' કહેવામાં આવે છે? નૃપતુંગ, કૃષ્ણમિશ્ર, રાજશેખર પંપ , પોન્ના, રન્ના કાલ્હણ, સોમદેવ, ચંદબરદાઈ હર્ષવર્ધન, જયદેવ, સોમદેવ 19 / 24 ભારતીય પુરાણોમાં જાવાનો ______ તરીકે ઉલ્લેખ થયો છે. યવદ્રીપ જંબુદ્રીપ તંત્રદ્રીપ પ્રજ્ઞાદ્રીપ 20 / 24 ઇસ. 1902 માં હરદ્વાર પાસે 'કાંગડી ' ગુરુકુલ સ્થાપનાર કોણ ? સ્વામી શ્રધ્ધાનંદ પંડિત ગુરુદત્ત લાલા લજપતરાય લાલા હંસરાજ 21 / 24 "સંખ્યાની ગણતરી બાબતે કોઈ દેશ એક હજારની સ્ંખ્યાથી આગળ વધતો નહોતો ત્યારે ભારતે પરાર્ધ સુધીની અને તેથી પણ આગળની ગણતરી કરી વિશેષતા પ્રાપ્ત કરી છે." - આવું કોણે લખ્યું હતું ? સ્ટ્રેબો અલબેરુની યુઅન-શ્વાંગ મેગસ્થનિસ 22 / 24 ચંદ્રગુપ્ત બીજાના સમયગાળામાં નીચે પૈકીનો કયો પ્રવાસી ભારત આવ્યો હતો ? જેણે 'ફો-કો-ક્યૂ' ગ્રંથ આપ્યો હતો . યુઅન-શ્વાંગ ફાહિયાન ઇત્સિંગ હો-ચી-મિહ્ન 23 / 24 અમૃતલાલ ઠક્કર એટલે ઠકકરબાપા નો જન્મ વર્ષ 1869 માં ક્યાં થયો હતો ? ભાવનગર રાજકોટ વઢવાણ ગોંડલ 24 / 24 ક્યા આંદોલન માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ની 'આનંદમઠ' નવલકથા નું 'વંદેમાતરમ' ગીત લડાઈનો નારો બની ગયું ? બંગભંગ આંદોલન વહાબી આંદોલન હોમરૂલ આંદોલન હિંદ છોડો ચળવળ Your score is The average score is 31% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback Share on: " target="_blank" rel="nofollow">