Online Test Gk : GENERAL KNOWLEDGE QUIZ : 61 જનરલ નોલેજ ક્વિઝ May 31, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-61 Table of Contents Toggle Online Test Gk જનરલ નોલેજ ક્વિઝ પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.જનરલ નોલેજ ક્વિઝOnline Test Gkઆપની સામાન્ય માહિતી નીચે ભરો. આપનો પ્રતિભાવ આપશો. Online Test Gk જનરલ નોલેજ ક્વિઝ Online Test Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝOnline Test Gk 0% 2 votes, 2 avg 66 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 61 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 21 ‘‘ગોઇટર’’ નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે ? આયોડીન વિટામીન સી લોહતત્વ વિટામીન બી 2 / 21 નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે ? એ અને ડી એ અને સી બી અને સી એ અને ઈ 3 / 21 આયના મહેલ ક્યાં આવેલો છે ? ભૂજ વડોદરા પોરબંદર રાજપીપળા 4 / 21 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં નીચેનામાંથી શાની જરૂર ન પડે? CO હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ CO2 5 / 21 ‘મધુબની’ કલા કયા રાજ્યની પ્રચલિત કલા શૈલી છે? બંગાળ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર 6 / 21 કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે પોરબંદર સોમનાથ ડાકોર દ્વારકા 7 / 21 ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ નીચેનામાંથી કયું? વાસુકિ દર્શક કવિ કાન્ત સુન્દરમ્ 8 / 21 જૈનોના પવિત્રધામ પાલીતાણામાં કેટલા દેરાસરો છે ? ૮૬૩ ૫૬૩ ૬૬૩ ૭૬૩ 9 / 21 આઝાદી પછી ભારતના પ્રથમ મંત્રીમંડળમાં વિદેશમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરૂ રાજકુમારી અમૃતા કૌર ર્ડા. ઝાકીર હુસેન મૌલાના આઝાદ 10 / 21 ‘‘ધૂંધ ભરી ખીણ’’ કૃતિ માટે નીચેનામાંથી કોને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ અપાયો છે કે જે ગુજરાતી સાહિત્યકાર છે ? વિનેશ અંતાણી સુરેશ દલાલ જયંત કોઠારી નિરંજન ભગત 11 / 21 જામનગર બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે? લાકડાના રમકડાં કાજળ ઘડિયાળ ચણિયા ચોળી 12 / 21 હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયુ ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું ? હિરનો લાલ હરિજન સેવા ઉત્કર્ષ હિરજન બંધુ 13 / 21 માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘મનોદર્પણ' પહેલ નીચેના કયા અભિયાન અંતર્ગત સંકળાયેલી છે? સ્વચ્છ ભારત અભિયાન ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત અભિયાન સ્કીલ ઇન્ડિયા 14 / 21 ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે ? આમાંનું કોઇ નહિ. વિષુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત 15 / 21 ‘‘ગુજરાતનો નાથ’’ કોણે લખી છે ? નંદશંકર તુળજાશંકર મહેતા સુન્દરમ્ ભોળાભાઇ પટેલ ક. મા. મુન્શી 16 / 21 ચૂંટણી પંચની રચના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઇ અનુસાર કરવામાં આવી છે ? અનુચ્છેદ ૩૮૦ અનુચ્છેદ ૩૫૧ અનુચ્છેદ ૩૧૫ અનુચ્છેદ ૩૨૪ 17 / 21 ‘ગંગોત્રી નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે ? પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ બંગાળ 18 / 21 ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે ? ખારી અંબિકા સાબરમતી કોલક 19 / 21 યુરોપા કોનો ઉપગ્રહ છે ? મંગળ ગુરુ શનિ શુક્ર 20 / 21 ‘હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ વિધાન કોણે કર્યું છે ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરૂ 21 / 21 ગુજરાતનો ‘પશુમેળો’ નીચેનામાંથી કયો અગત્યનો છે? તરણેતરનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો વૌઠાનો મેળો Your score is The average score is 40% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">