Online Test Gk : GENERAL KNOWLEDGE QUIZ : 61 જનરલ નોલેજ ક્વિઝ May 31, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-61 Online Test Gk જનરલ નોલેજ ક્વિઝ Online Test Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝOnline Test Gk 0% 2 votes, 2 avg 54 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 61 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 21 ‘‘ગોઇટર’’ નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે ? લોહતત્વ વિટામીન સી વિટામીન બી આયોડીન 2 / 21 ‘ગંગોત્રી નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે ? પંજાબ ઉત્તરાખંડ બંગાળ હિમાચલ પ્રદેશ 3 / 21 જામનગર બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે? ચણિયા ચોળી ઘડિયાળ લાકડાના રમકડાં કાજળ 4 / 21 જૈનોના પવિત્રધામ પાલીતાણામાં કેટલા દેરાસરો છે ? ૭૬૩ ૬૬૩ ૫૬૩ ૮૬૩ 5 / 21 કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે પોરબંદર ડાકોર સોમનાથ દ્વારકા 6 / 21 ‘હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ વિધાન કોણે કર્યું છે ? જવાહરલાલ નહેરૂ લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે 7 / 21 ‘મધુબની’ કલા કયા રાજ્યની પ્રચલિત કલા શૈલી છે? મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન બંગાળ 8 / 21 આયના મહેલ ક્યાં આવેલો છે ? પોરબંદર રાજપીપળા ભૂજ વડોદરા 9 / 21 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં નીચેનામાંથી શાની જરૂર ન પડે? હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ CO CO2 10 / 21 માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘મનોદર્પણ' પહેલ નીચેના કયા અભિયાન અંતર્ગત સંકળાયેલી છે? સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઈન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન આત્મનિર્ભર ભારત અભિયાન 11 / 21 ચૂંટણી પંચની રચના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઇ અનુસાર કરવામાં આવી છે ? અનુચ્છેદ ૩૮૦ અનુચ્છેદ ૩૧૫ અનુચ્છેદ ૩૨૪ અનુચ્છેદ ૩૫૧ 12 / 21 નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે ? બી અને સી એ અને ઈ એ અને ડી એ અને સી 13 / 21 ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ નીચેનામાંથી કયું? કવિ કાન્ત વાસુકિ સુન્દરમ્ દર્શક 14 / 21 યુરોપા કોનો ઉપગ્રહ છે ? ગુરુ શનિ શુક્ર મંગળ 15 / 21 ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે ? કર્કવૃત્ત મકરવૃત્ત વિષુવવૃત્ત આમાંનું કોઇ નહિ. 16 / 21 ‘‘ગુજરાતનો નાથ’’ કોણે લખી છે ? નંદશંકર તુળજાશંકર મહેતા સુન્દરમ્ ક. મા. મુન્શી ભોળાભાઇ પટેલ 17 / 21 ગુજરાતનો ‘પશુમેળો’ નીચેનામાંથી કયો અગત્યનો છે? શામળાજીનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો 18 / 21 હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયુ ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું ? હિરજન બંધુ ઉત્કર્ષ હિરનો લાલ હરિજન સેવા 19 / 21 આઝાદી પછી ભારતના પ્રથમ મંત્રીમંડળમાં વિદેશમંત્રી કોણ હતા? ર્ડા. ઝાકીર હુસેન મૌલાના આઝાદ રાજકુમારી અમૃતા કૌર જવાહરલાલ નહેરૂ 20 / 21 ‘‘ધૂંધ ભરી ખીણ’’ કૃતિ માટે નીચેનામાંથી કોને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ અપાયો છે કે જે ગુજરાતી સાહિત્યકાર છે ? જયંત કોઠારી વિનેશ અંતાણી નિરંજન ભગત સુરેશ દલાલ 21 / 21 ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે ? કોલક ખારી અંબિકા સાબરમતી Your score is The average score is 41% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: " target="_blank" rel="nofollow">