Online Test Gk : GENERAL KNOWLEDGE QUIZ : 61 જનરલ નોલેજ ક્વિઝ May 31, 2021 by FreeStudyGuajarat.in GENERAL KNOWLEDGE-61 Online Test Gk જનરલ નોલેજ ક્વિઝ Online Test Gk GPSC, UPSC, BANK, POLICE, SSC ALL તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી Online Test Gk ઓનલાઈન ટેસ્ટ મૂકી રહ્યા છીએ.પરીક્ષાની તૈયારી કરતાં મિત્રો સુધી અવશ્ય પહોચાડશો.શરૂ કરવા START બટન પર કિલક કરતા ઓનલાઈન ક્વિઝ મળશે.રોજ-રોજ એક-એક ક્વિઝ આ વિભાગની ઉમેરાતી જશે.દરેક ક્વિઝને અંતે સર્ટીફિકેટ મળશે. જેમાટે આપે મેઈલ આઈડી અને ફોન નંબર લખવાનો રહેશે.આપના મેઈલ આઈડી પર સંપૂર્ણ વિગતો સાથે રિઝલ્ટ મળશે.અને સાથે આકર્ષક સર્ટીફિકેટ પણ ખરું.તો રાહ શેની જૂઓ છો ? ટેસ્ટ આપો અને દરરોજ સાઇટની મુલાકાત લઈ લો અને પરીક્ષાની તૈયારી કરો.કાંઈ પણ ભૂલ કે સુધારો જણાય લાગે તો નીચે કોમેન્ટ કરશો અમે તેને સુધારી લઈશું.તથા આપની કોઈ વિશિષ્ટ તૈયારી માટે મટેરિયલ કે ક્વિઝ માટે માંગ હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો. અમે તેના પર કામ કરી આપને એ પહોંચાડીશું.આભાર! જનરલ નોલેજ ક્વિઝOnline Test Gk GENERAL KNOWLEDGE TEST 0% 2 votes, 2 avg 52 GENERAL KNOWLEDGE QUIZ DAILY GK QUIZ : 61 FOR ALL COMPETITIVE EXAMS. આપની સામાન્ય માહિતી નીચે ભરો. NameEmailPhone Number 1 / 21 જામનગર બાંધણી ઉપરાંત બીજા શેના માટે જાણીતું છે? ઘડિયાળ કાજળ ચણિયા ચોળી લાકડાના રમકડાં 2 / 21 ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત પસાર થાય છે ? આમાંનું કોઇ નહિ. મકરવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત 3 / 21 ‘‘ધૂંધ ભરી ખીણ’’ કૃતિ માટે નીચેનામાંથી કોને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ અપાયો છે કે જે ગુજરાતી સાહિત્યકાર છે ? નિરંજન ભગત સુરેશ દલાલ જયંત કોઠારી વિનેશ અંતાણી 4 / 21 નીચેનામાંથી કયા વિટામીન પાણીમાં ઓગળી શકે તેવા છે ? એ અને ડી એ અને ઈ એ અને સી બી અને સી 5 / 21 ‘હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી’ આ વિધાન કોણે કર્યું છે ? મહાત્મા ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી ગોપાલકૃષ્ણ ગોખલે જવાહરલાલ નહેરૂ 6 / 21 યુરોપા કોનો ઉપગ્રહ છે ? શનિ શુક્ર મંગળ ગુરુ 7 / 21 ગુજરાતનો ‘પશુમેળો’ નીચેનામાંથી કયો અગત્યનો છે? તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો શામળાજીનો મેળો 8 / 21 જૈનોના પવિત્રધામ પાલીતાણામાં કેટલા દેરાસરો છે ? ૭૬૩ ૬૬૩ ૫૬૩ ૮૬૩ 9 / 21 ‘ગંગોત્રી નેશનલ પાર્ક નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ પંજાબ હિમાચલ પ્રદેશ બંગાળ 10 / 21 આયના મહેલ ક્યાં આવેલો છે ? વડોદરા રાજપીપળા ભૂજ પોરબંદર 11 / 21 ‘‘ગોઇટર’’ નો રોગ કયા તત્વની ખામીને કારણે થાય છે ? આયોડીન લોહતત્વ વિટામીન સી વિટામીન બી 12 / 21 આઝાદી પછી ભારતના પ્રથમ મંત્રીમંડળમાં વિદેશમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરૂ મૌલાના આઝાદ રાજકુમારી અમૃતા કૌર ર્ડા. ઝાકીર હુસેન 13 / 21 ચૂંટણી પંચની રચના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઇ અનુસાર કરવામાં આવી છે ? અનુચ્છેદ ૩૫૧ અનુચ્છેદ ૩૧૫ અનુચ્છેદ ૩૮૦ અનુચ્છેદ ૩૨૪ 14 / 21 હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયુ ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું ? હિરજન બંધુ હરિજન સેવા હિરનો લાલ ઉત્કર્ષ 15 / 21 ગુજરાતની કઈ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે ? અંબિકા કોલક ખારી સાબરમતી 16 / 21 ‘‘ગુજરાતનો નાથ’’ કોણે લખી છે ? સુન્દરમ્ ભોળાભાઇ પટેલ ક. મા. મુન્શી નંદશંકર તુળજાશંકર મહેતા 17 / 21 ‘મધુબની’ કલા કયા રાજ્યની પ્રચલિત કલા શૈલી છે? રાજસ્થાન બંગાળ બિહાર મધ્ય પ્રદેશ 18 / 21 ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ નીચેનામાંથી કયું? વાસુકિ દર્શક સુન્દરમ્ કવિ કાન્ત 19 / 21 માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘મનોદર્પણ' પહેલ નીચેના કયા અભિયાન અંતર્ગત સંકળાયેલી છે? ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત અભિયાન સ્વચ્છ ભારત અભિયાન સ્કીલ ઇન્ડિયા 20 / 21 કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે ડાકોર દ્વારકા પોરબંદર સોમનાથ 21 / 21 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં નીચેનામાંથી શાની જરૂર ન પડે? હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ CO2 CO Your score is The average score is 51% LinkedIn Facebook Twitter VKontakte 0% Restart quiz આપનો પ્રતિભાવ આપશો. Send feedback મિત્રો સાથે શેર કરો Share on facebook Facebook Share on twitter Twitter Share on whatsapp WhatsApp Share on telegram Telegram Share on email Email અમારી સાથે જોડાઓ Join Whats App Group Join Telegram channel આવી બીજી ક્વિઝ માટે કિલક કરો Share on: